Author name: Editor

સંતાનપ્રાપ્તિ, વજન ઘટાડવા તેમજ પુરુષોની દરેક સમસ્યા માટે વરદાનરૂપ છે આ બીજ, અહી ક્લિક કરી જાણો અન્ય ચમત્કારી ફાયદાઓ

શિવલિંગી બીજ બ્રાયોનીયા લેસિનોસા તરીકે પણ ઓળખાય છે. શિવલિંગી ના છોડ માં પીળા ફૂલો અને ગોળાકાર બીજ છે જે બરાબર શિવલિંગ જેવા લાગે છે જે હિન્દુ દેવ શિવનું પ્રતિક છે. આ છોડને શિવલિંગિ નામ પણ આપવામાં આવ્યું છે કારણ કે તેના બીજ દેખાવમાં શિવલિંગ જેવા છે. ભારતીય લોકસાહિત્ય અનુસાર, ઘણી પ્રજાતિની સ્ત્રીઓ કસુવાવડ ટાળવા અને […]

સંતાનપ્રાપ્તિ, વજન ઘટાડવા તેમજ પુરુષોની દરેક સમસ્યા માટે વરદાનરૂપ છે આ બીજ, અહી ક્લિક કરી જાણો અન્ય ચમત્કારી ફાયદાઓ Read More »

ચામડી અને વાળને લગતી તમામ સમસ્યાઓમાં મોંઘા-મોંઘા ખર્ચાઓ કરતાં પણ વધુ ફાયદાકારક છે આનો ઉપયોગ, જરૂર જણી લ્યો ઉપયોગ કરવાની રીત

સંતરા ની સાથે સંતરાની છાલ પણ સ્વાસ્થ્ય માટે ફાયદાકારક હોય છે. ઘણા લોકો સંતરાનો જ્યૂસ નીકાળ્યા પછી તેની છાલને ફેંકી દે છે. પરંતુ સંતરાની છાલમાં પણ ઘણું પોષણ હોય છે. સંતરાની છાલ પણ સેહતમંદ હોય છે. તેમાં વધારે એન્ટીઓક્સીડેન્ટ્સ હોય છે જે સ્વાસ્થ્યને ઘણી રીતે ફાયદો પહોંચાડે છે. અનેક સ્વાસ્થ્ય સંબંધી સમસ્યાઓથી સંતરાની છાલ રાહત

ચામડી અને વાળને લગતી તમામ સમસ્યાઓમાં મોંઘા-મોંઘા ખર્ચાઓ કરતાં પણ વધુ ફાયદાકારક છે આનો ઉપયોગ, જરૂર જણી લ્યો ઉપયોગ કરવાની રીત Read More »

માત્ર 10 રૂપિયાના ખર્ચે ગમેતેવી શરદી-ખાંસી, પેટની તમામ સમસ્યામાંથી માત્ર 30 મિનિટમાં છુટકારો મેળવવા ઘરે જ બનાવો આ ગોળી, અહી ક્લિક કરી જાણી લ્યો બનાવવાની રીત

સૂંઠ એટલે સુકાયેલા આદુંનો પાઉડર. સૂંઠનો પાવડર એેક ચમત્કારિક ઔષધી જેવો છે. આયુર્વેદમાં સૂંઠને વૈશ્વિક ઔષધ ની ઉપમા આપવામાં આવી છે. એવું કહેવામાં આવે છે કે જે સ્ત્રી સૂવાવડ બાદ સૂંઠનું સેવન કરે તેનું દૂધ પીનારું બાળક બળવાન બને છે. સૂંઠ શરીરનાં પાચનતંત્રની ક્રિયાઓ સુધારે છે. તે મનુષ્યની જીવનશક્તિ અને રોગપ્રતિકારક શક્તિ વધારે છે. પેટમાં

માત્ર 10 રૂપિયાના ખર્ચે ગમેતેવી શરદી-ખાંસી, પેટની તમામ સમસ્યામાંથી માત્ર 30 મિનિટમાં છુટકારો મેળવવા ઘરે જ બનાવો આ ગોળી, અહી ક્લિક કરી જાણી લ્યો બનાવવાની રીત Read More »

તમારા શરીરમાંથી આવતા આ પ્રકારના અવાજો આપે છે ભયંકર બીમારીના સંકેતો… અત્યારે જ જાણી લો અહી ક્લિક કરી

દરેક માણસ ના શરીર માંથી ઘણીવાર અમુક પ્રકારના અવાજો આવતા હોય છે જેમકે શ્વાસ લેતી વખતે આવતો અવાજ, પેટ માંથી આવતો અવાજ, નસકોરાનો અવાજ વગેરે. પરંતુ આપણે આ પ્રકારના અવાજ ને ઘણી વાર નજર અંદાજ કરી દેતા હોઈએ છીએ. આ પ્રકારના અવાજ સામાન્ય રીતે આપણા શરીરના વિવિધ અંગો ના કામ કરવાને કારણે આવતા હોય છે

તમારા શરીરમાંથી આવતા આ પ્રકારના અવાજો આપે છે ભયંકર બીમારીના સંકેતો… અત્યારે જ જાણી લો અહી ક્લિક કરી Read More »

વજન, કોલેસ્ટ્રોલ અને ડાયાબિટીસના નિયત્રણ માટે જરૂર કરો આનું સેવન, જરૂર જાણી લ્યો અન્ય ફાયદાઓ પણ..

ચોખા ભારતીય રસોઈનો મહત્વનો ભાગ છે. ચોખા ખાવામાં જેટલા સ્વાદિષ્ટ હોય છે એટલા જ આરોગ્ય માટે લાભદાયક હોય છે. ભારતમાં એક નહી પણ લાલ સફેદ બ્રાઉન અને કાળા રંગના ચોખા મળે છે. દરેક પ્રકરાના ચોખા પોષણથી ભરપૂર હોય છે. 100 ગ્રામ બ્રાઉન ચોખામાં 77 ટકા કાર્બોહાઈડ્રેટ સફેદ ચોખામાં 79, કાળા ચોખામાં 72 અને લાલ ચોખામાં

વજન, કોલેસ્ટ્રોલ અને ડાયાબિટીસના નિયત્રણ માટે જરૂર કરો આનું સેવન, જરૂર જાણી લ્યો અન્ય ફાયદાઓ પણ.. Read More »

સૂકી ખાંસી, પથરી અને પુરુષોની દરેક સમસ્યા માટે વરદાનરૂપ છે આનું સેવન, જરૂર જાણી લ્યો તેના અન્ય ચમત્કારી ફાયદાઓ પણ

સફેદ ડુંગળી માં પાણીની પ્રચુર માત્રા હોય છે, માટે ગરમીમાં તેને ખાવાથી લૂ લાગવાની સંભાવનાઓ ઓછી થઈ જાય છે. તેમાં સેક્સ સંબંધિત રોગના નિદાન માટે અદ્ભૂત ક્ષમતા હોય છે. તેમાં કામશક્તિ વૃદ્ધિ કારક પણ માનવામાં આવે છે,એવી માન્યતા છે કે આજ કારણે પહેલા વિધવા મહિલાઓને ડુંગળી અને લસણ ખાવાની મનાઈ કરવામાં આવતી હતી. 100 ગ્રામ

સૂકી ખાંસી, પથરી અને પુરુષોની દરેક સમસ્યા માટે વરદાનરૂપ છે આનું સેવન, જરૂર જાણી લ્યો તેના અન્ય ચમત્કારી ફાયદાઓ પણ Read More »

આંતરડામાં ચાંદા, ગર્ભાશય ના રોગ, મોં ના કાકડામાં તરત જ જોવા મળશે રાહત, માત્ર આ આયુર્વેદિક છોડના ઉપયોગથી, જરૂર જાણો તેના વિશે

પ્રાણીઓની જેમ વનસ્પતિમાં પણ આત્મરક્ષણની અજાયબીભરી વિશેષતાઓ જોવા મળે છે. તેમાં લજામણીનો છોડ મુખ્ય છે. લજામણી ભારત સહિત દક્ષિણ એશિયાના દેશોમાં જોવા મળે છે. તેનું મૂળ નામ મીમસા પુડિકા છે. તે ટચમીનોટ પ્લાન્ટ તરીકે પણ ઓળખાય છે. લજામણીના નાના છોડ થાય છે. લજામણીના છોડ ઉપર કાંટા હોય છે. લજામણીના પાંદડા આંબલી ના પાંદડા જેવા હોય

આંતરડામાં ચાંદા, ગર્ભાશય ના રોગ, મોં ના કાકડામાં તરત જ જોવા મળશે રાહત, માત્ર આ આયુર્વેદિક છોડના ઉપયોગથી, જરૂર જાણો તેના વિશે Read More »

કોલેસ્ટ્રોલ, વધતું વજન અને હાઈ બીપીથી માંડીને અનેક ગંભીર બિમારીઓને કોંટ્રોલમાં રાખે છે આ શાકભાજી નું સેવન

પાપડી, વાલોર નું શાક બધાંય ના ઘરે બનતુ જ હશે, ક્યારેક રિંગણ સાથે કે ઉંઘિયામાં વાલોર નો સ્વાદ લીધો જ હશે. અને વલોર ને લીલોતરી ની રાણી પણ કહેવામાં આવે છે. દરેકના ઘરમાં આ શાક અલગ-અલગ રીતે બનતુ હોય છે. પોષકતત્વોથી ભરપૂર વાલોર એક નહીં અનેક બીમારીઓ દૂર રાખવામાં મદદ કરે છે. વાલોર માં ફાઈબરનું

કોલેસ્ટ્રોલ, વધતું વજન અને હાઈ બીપીથી માંડીને અનેક ગંભીર બિમારીઓને કોંટ્રોલમાં રાખે છે આ શાકભાજી નું સેવન Read More »

ભૂલથી પણ આ વસ્તુનું સેવન ન કરવું, નહિ તો થઇ શકે છે ગેસની સમસ્યા, જાણો ગેસ બનવાનું મુખ્ય કારણ અને આયુર્વેદિક ઉપચાર

વાયુ એટલે ગેસ. ગેસ પ્રત્યેક વ્યક્તિના શરીરમાં બને છે. જેમની પાચન શક્તિ નબળી હોય અથવા જેમને કબજિયાતની તકલીફ રહેતી હોય તેવી વ્યક્તિઓ ને મોટા ભાગે ગેસની સમસ્યા નો સામનો કરવો પડે છે.  કબજિયાતને કારણે ગેસ બને છે. જો ખોરાક લાંબો સમય સુધી મોટા આંતરડામાં રહે તો તેને કારણે ગેસ બને છે. ટૂંકમાં આંતરડાની પાચનક્રિયા મંદ

ભૂલથી પણ આ વસ્તુનું સેવન ન કરવું, નહિ તો થઇ શકે છે ગેસની સમસ્યા, જાણો ગેસ બનવાનું મુખ્ય કારણ અને આયુર્વેદિક ઉપચાર Read More »

યુરીન ઇન્ફેકશન અને યુરીન ને લગતી દરેક સમસ્યા માંથી ખૂબ જ જલ્દી રાહત અપાવશે આ ઘરગથ્થુ આયુર્વેદિક ઉપાયો

કિડની, મૂત્રવાહિની, મૂત્રાશય અનેમૂત્રનલિકા મૂત્રમાર્ગ બનાવે છે. જેમાં બેકટેરિયા કે વિષાણુ દ્વારા લાગતા ચેપને મૂત્રમાર્ગનો ચેપ કહે છે. શરીરમાં થતા વિવિધ પ્રકાના ચેપ માં મૂત્રમાર્ગ નો ચેપ બીજા નંબરે આવતો ચેપ છે. એટલે કે મૂત્રમાર્ગ ના ચેપ ની તકલીફ થાય તેવા દર્દીઓ ની સંખ્યા ખુબજ મોટી છે. મોટા ભાગના દર્દીઓમાં જોવા મળતાં ચિનહો : પેશાબમાં

યુરીન ઇન્ફેકશન અને યુરીન ને લગતી દરેક સમસ્યા માંથી ખૂબ જ જલ્દી રાહત અપાવશે આ ઘરગથ્થુ આયુર્વેદિક ઉપાયો Read More »

Scroll to Top