Author name: Editor

હાથ-પગની બળતરા, બીપી અને નબળાઈમાં દૂધ કે પાણી સાથે આનું સેવનથી મળશે માત્ર 2 દિવસમાં જ જબરજસ્ત પરિણામ..

ગોદ કતીરા એક ખૂબ જ અસરકારક સફેદ અને પીળી આહાર વસ્તુ છે. તે કતીરાના ઝાડમાંથી ગુંદર સૂકાયા પછી બનાવવામાં આવે છે. તેનું કાંટાળું ઝાડ ભારતમાં ગરમ ખડકાળ વિસ્તારોમાં જોવા મળે છે. તેની છાલ અને પ્રવાહી જે ડાળીઓમાંથી નીકળે છે તે સફેદ અને પીળુ થઈ જાય છે, તેને ઝાડનું ગુંદર કહે છે. ગોદ કતીરા તાસીરમાં ઠંડી […]

હાથ-પગની બળતરા, બીપી અને નબળાઈમાં દૂધ કે પાણી સાથે આનું સેવનથી મળશે માત્ર 2 દિવસમાં જ જબરજસ્ત પરિણામ.. Read More »

હાથ-પગ ના દુખાવા, પાચન અને ચામડીના રોગનો 100% અસરકારક ઉપચાર છે આ સસ્તી વસ્તુનો ઉપયોગ..

ગરમી આવી ગઈ એટલે લોકો વધારે બરફનો ઉપયોગ કરવા લાગે છે. લગભગ બધા ને જ બરફ સારો લાગે છે. ઉનાળામાં આનો ઉપયોગ કરતા હોઈએ છીએ. પણ ખબર છે ઠંડક મેળવવા સિવાય પણ આનો અલગ અલગ રીતે ઉપયોગ કરવામાં આવે છે. પગની એડીમાં અસહ્ય દુખાવો થતો હોય તો એડી પર બરફ ઘસવાથી આરામ થશે. મેકઅપ લગાવતા

હાથ-પગ ના દુખાવા, પાચન અને ચામડીના રોગનો 100% અસરકારક ઉપચાર છે આ સસ્તી વસ્તુનો ઉપયોગ.. Read More »

સસણી, શ્વાસના દરેક રોગો અને હોજરીના ચાંદાને મૂળ માથી દૂર કરવાનો રામબાણ ઈલાજ છે આ ઔષધિ નો ઉપયોગ..

કાકડાશિંગી નામ ભાગ્યે જ કોઈએ સાંભળ્યું હશે,  કાકડાશિંગી એક પ્રકારની ઔષધી છે જેનો ઉપયોગ આયુર્વેદમાં દવા તરીકે થાય છે. કાકડાશિંગી ના ઝાડ હિમાલય તરફના વિસ્તારમાં જોવા મળે છે. એને ભાંગતા તેમાંથી રાતા રંગનું ઝેર નીકળે છે તેનો સ્વાદ થોડો કડવો, ઘણો તૂરો અને હીમજને મળતો આવે છે. કાકડાશિંગી જૂની સડેલી કે ઝારાવાળી ન વાપરતાં સારી

સસણી, શ્વાસના દરેક રોગો અને હોજરીના ચાંદાને મૂળ માથી દૂર કરવાનો રામબાણ ઈલાજ છે આ ઔષધિ નો ઉપયોગ.. Read More »

ગાંઠ, ગુમડા અને ધાધરને માત્ર 1-2દિવસમાં જ મૂળ માંથી દૂર કરી દેશે આ ઔષધિ નો લેપ..

આગિયાના છોડ આશરે ત્રણ- ચાર ફૂટ ઊંચા હોય છે. તે ખાસ કરીને ઊભા અને ઝાઝી ડાળખીવાળા હોય છે. તેની ડાળખી ચારે બાજુ હોય છે. એનાં પાન સામસામે હોય છે. તેનાં ફૂલ સફેદ રંગની છાંટવાળા હોય છે. આ છોડ અનાજ પાકતા ખેતરમાં ઊગે તો એનો નાશ કરવામાં આવે છે અથવા બાળી નાખવામાં આવે છે. એ શરીરને

ગાંઠ, ગુમડા અને ધાધરને માત્ર 1-2દિવસમાં જ મૂળ માંથી દૂર કરી દેશે આ ઔષધિ નો લેપ.. Read More »

પેશાબ, પથરી અને હરસ-મસા માંથી કાયમી છુટકારો અપાવશે આ સામાન્ય લગતી ઔષધિ નું ચૂર્ણ..

અધેડો ખાસ કરીને ભીની જગ્યા અથવા ગોચરની જમીનમાં થાય છે. ચોમાસામાં તેના છોડ સર્વત્ર ઊગી નીકળે છે તેમાં લાલ અને સફેદ બે પ્રકારના અધેડા જોવા મળે છે. સફેદ અધેડો ગુણમાં વધુ જલદ છે. અધેડાનું પંચાંગ ઔષધમાં વપરાય છે. એનાં પાન તાંદળાની ભાજી જેવા હોય છે, તેની લાંબી ડાળખી, ફળ અને બીજ વળગેલા જણાય છે. અઘેડો

પેશાબ, પથરી અને હરસ-મસા માંથી કાયમી છુટકારો અપાવશે આ સામાન્ય લગતી ઔષધિ નું ચૂર્ણ.. Read More »

કાયમ માટે ઊંઘમાં બોલતા નસકોરાં માત્ર 1 દિવસમાં બંધ કરવાનો 100% અસરકારક ઉપચાર..

નસકોરા બોલવાનું મોટું કારણ શ્વાસની નળીમાં અવરોધ આવવો એ છે. આ ઉપરાંત તણાવ, અયોગ્ય ખાનપાન, નશો અથવા હોર્મોનલ ચેન્જ જેવા કારણોથી નસકોરાં બોલવાની સમસ્યા થઈ શકે છે. રાત્રે ઊંઘતી વખતે ગળાના પાછળનો ભાગ થોડો સાંકડો થઈ જાય છે. જ્યારે ઓક્સિજન સાંકડી જગ્યા માંથી પસાર થાય ત્યારે આસપાસની પેશીઓ વાઇબ્રેટ થવા લાગેઅને નાકમાંથી વિચિત્ર અવાજો આવવાના

કાયમ માટે ઊંઘમાં બોલતા નસકોરાં માત્ર 1 દિવસમાં બંધ કરવાનો 100% અસરકારક ઉપચાર.. Read More »

તાવ, કળતર, સોજા અને ડાયાબિટીસ માટે દવા કરતાં પણ વધુ અસરકારક છે આ ઔષધિ નો ઉપયોગ..

ચોમાસાના દિવસોમાં કડવી નાઈના વેલા ઘણી જગ્યાએ વાડ ઉપર ઊગેલા જોવામાં આવે છે. એનાં પાન ત્રણ કે પાંચ ખૂણિયા વાળા હોય છે. વરસાદની મોસમમાં તેનો વેલો જમીન પર અને ઝાડ ઉપર ખૂબ જ ઝડપથી ફેલાય છે. તેનાં ફળ લીલા રંગના હોય છે. પાકે ત્યારે લાલ રંગના થઈ જાય છે. તેનાં ફૂલ મોગરાનાં ફૂલ જેવાં થાય

તાવ, કળતર, સોજા અને ડાયાબિટીસ માટે દવા કરતાં પણ વધુ અસરકારક છે આ ઔષધિ નો ઉપયોગ.. Read More »

દુનિયાની સૌથી શક્તિશાળી ઔષધિ છે 200 થી પણ વધુ રોગો માટે છે સંજીવની સમાન, મગજની નબળાઈ અને પેસોટી માટે તો છે રામબાણ..

રસસિંદૂર એ મિશ્રિત ધાતુથી બનેલું છે. બજારમાં મળતો રસસિંદૂર પાતળો, ઘેરો, રાતો, ચળકતો હોય છે. તે ભારે વજનદાર હોય છે. તે રંગે રાતો-કાળો હોય છે. તેને સળગાવવાથી આસમાની રંગની રોશની પ્રગટે છે. રસસિંદૂર ગુણમાં પૌષ્ટિક તથા વાજીકર છે. તો ચાલો હવે આપણે જાણીએ રસસિંદૂરના ઉપયોગ વિશે. રસસિંદૂરને વાતહર તથા દવા સાથે મેળવી પીવાથી મગજના કોઈ

દુનિયાની સૌથી શક્તિશાળી ઔષધિ છે 200 થી પણ વધુ રોગો માટે છે સંજીવની સમાન, મગજની નબળાઈ અને પેસોટી માટે તો છે રામબાણ.. Read More »

ફેફસાંના ઇન્ફેકશન અને ચામડીના રોગનો જડમૂળથી સફાયો કરી દેશે આ શક્તિશાળી પીણું, માત્ર જાણી લ્યો તેની રીત..

આરોગ્યની ઘણી સમસ્યાઓ દૂર કરવા દાદીમાના ઉપાયોમાં હળદરનું દૂધ હંમેશા પ્રથમ આવે છે. કદાચ આ જ કારણ છે કે જ્યારે પણ કોઈ શારીરિક સમસ્યા હોય છે ત્યારે હળદરના દૂધનો ઉપયોગ કરવામાં આવે છે. દરેકને  હળદરના દૂધનો સ્વાદ ગમતો નથી, પરંતુ હળદરના દૂધના ફાયદા એટલા બધા છે કે તમે તેને અવગણી શકો નહીં. તેથી, આરોગ્ય લાભ

ફેફસાંના ઇન્ફેકશન અને ચામડીના રોગનો જડમૂળથી સફાયો કરી દેશે આ શક્તિશાળી પીણું, માત્ર જાણી લ્યો તેની રીત.. Read More »

ઝાડા, મરડો જેવા પેટને લગતા તમામ રોગો માથી કાયમી છુટકારો મેળવવા ઘરે જ બનાવો આ ઔષધિ નું ચૂર્ણ..

ઇંદ્રજવનો છોડ ડાંગરના ખેતરમાં થાય છે. એનું કદ ડાંગરના છોડ જેવડું હોય પણ પાન એનાં કરતાં પાતળાં તથા વધારે કુમળાં હોય છે. તેના પાન ઘેરા રંગના હોય છે. પાન મથાળે વાંકા હોય છે. એનાં ફળ શીંગમાં હોય છે. ઇંદ્રજવના દાણા પડમાં ઉપરથી ઘેરા લીલા તથા અંદરથી સહેદ પીળાશ પડતા રંગનાં કાંટા જેવા હોય છે. ઇંદ્રજવના દાણા

ઝાડા, મરડો જેવા પેટને લગતા તમામ રોગો માથી કાયમી છુટકારો મેળવવા ઘરે જ બનાવો આ ઔષધિ નું ચૂર્ણ.. Read More »

Scroll to Top