Author name: Editor

કોઈપણ પ્રકારની દવા વગર નપુસંકતા દૂર કરી વીર્યવૃદ્ધિ માટે 100% અસરકારક છે આ ઔષધિનો ઉપયોગ..

બજારમાં બે જાતનાં કુલિંજન મળે છે. એક નાનું, બીજું મોટું.  કુલિંજન બજારમાં પાનની જડ કે મૂળ તરીકે પણ ઓળખાય છે. કઠ અને કુલીજન એ બંને જુદાં જુદાં છે. કુલિંજન એક અદભૂત ઔષધી છે. કફના ઘણા રોગો જેવા કે અવરોધક કફ, ચેપ કફ, ગળામાં દુખાવો, ગળાની ચૂરી, શ્વાસ લેવામાં તકલીફ વગેરે દૂર કરવામાં કુલિંજન ખૂબ જ […]

કોઈપણ પ્રકારની દવા વગર નપુસંકતા દૂર કરી વીર્યવૃદ્ધિ માટે 100% અસરકારક છે આ ઔષધિનો ઉપયોગ.. Read More »

આ દેશી ઘરે બનાવેલ ચૂર્ણથી અસ્થમા અને હ્દયરોગ જેવા 50 થી વધુ જટિલ રોગો થઈ જશે જડમૂળથી દૂર..

આમળાને આયુર્વેદમાં દિવ્ય દવા માનવામાં આવે છે. તેના બીજ સાથે વિટામિન-સીથી ભરપૂર આમળા ફળ પણ ખૂબ ફાયદાકારક છે. તે લગભગ 20 રોગોથી બચાવવામાં મદદગાર છે. માત્ર રોગો સામે લડવા માટે, દરરોજ એક સફરજન ખાવાની સલાહ આપવામાં આવે છે. આવી જ રીતે આયુર્વેદમાં પણ રોજ એક આમળાનું સેવન 20 થી વધુ રોગોથી બચવા માટે કહેવામાં આવ્યું

આ દેશી ઘરે બનાવેલ ચૂર્ણથી અસ્થમા અને હ્દયરોગ જેવા 50 થી વધુ જટિલ રોગો થઈ જશે જડમૂળથી દૂર.. Read More »

ફ્રીજમાં આ વસ્તુ મૂકવાથી બની જાય છે જીવલેણ થઈ શકે છે આ ગંભીર રોગ, એકવાર જરૂર વાંચવા જેવી માહિતી..

સામાન્ય રીતે આપણે બજારમાંથી તાજી શાકભાજી ખરીદીએ છીએ અને તેને ધોઈને સ્વચ્છ કર્યા બાદ તેને ફ્રિજમાં રાખીએ છીએ. આનું સૌથી મોટું કારણ તેને લાંબા સમય સુધી તાજું રાખવાનું છે. પરંતુ શું તમે જાણો છો કે તમારી દૈનિક ટેવ તમારા કુટુંબનું સ્વાસ્થ્ય બગાડી શકો છો. માત્ર એટલું જ નહીં, ઘણી વખત આપણે જોઈ શકીએ છીએ કે

ફ્રીજમાં આ વસ્તુ મૂકવાથી બની જાય છે જીવલેણ થઈ શકે છે આ ગંભીર રોગ, એકવાર જરૂર વાંચવા જેવી માહિતી.. Read More »

શરીરની ધ્રુજારી, દાંત, કમરના દુખાવા જેવા અનેક રોગનો સૌથી અસરકારક ઉપચાર છે આ ઔષધિના મૂળ નો ઉપયોગ..

રાસ્ના એક છોડની જડ છે. તે સ્વાદે તમતમતી હોય છે. તેની દાંડી ફણગાવાળી હોય છે. પાન પહોળા તથા લાંબા હોય છે. એની પેદાશ ખાસ કરીને પહાડી જગ્યા કે પથ્થરવાળી જમીનમાં થાય છે. તેના જડ ગરમીની મોસમમાં કાઢવામાં આવે છે. એના પંચાંગનો ઉપયોગ દવામાં કરાય છે. એની જડનો ઉપરનો ભાગ ઘણો મજબૂત હોય છે. જે રાસ્ના

શરીરની ધ્રુજારી, દાંત, કમરના દુખાવા જેવા અનેક રોગનો સૌથી અસરકારક ઉપચાર છે આ ઔષધિના મૂળ નો ઉપયોગ.. Read More »

રતવા, માથાના હેમરેજ જેવા અનેક ગંભીર રોગમા સૌથી અસરકારક છે આ ઔષધિનો ઉપયોગ..

રતવેલિયાના છોડ પાણીના કાંઠે થાય છે. એનાં પાનની કોર કરકરી વાળી થાય છે. તે લૂણીનાં પાન જેવા હોય છે. તેની જડ વાલ જેવી હોય છે. તેનું થડ ગાંઠોવાળું જમીન પર પથરાયેલું હોય છે ને તેના ડાંખળાં બે ફૂટ જેવડાં હોય છે. એના વેલાનો રંગ લીલો તથા લાલ દેખાય છે. એનાં પાનનો રંડ ઉપરથી લીલો કે

રતવા, માથાના હેમરેજ જેવા અનેક ગંભીર રોગમા સૌથી અસરકારક છે આ ઔષધિનો ઉપયોગ.. Read More »

અછબડાના અનિચ્છનીય ડાઘ માત્ર 2 દિવસમાં થઈ જશે કાયમી દૂર માત્ર આ અસરકારક આયુર્વેદિક ઉપચારથી..

અછબડા થવા પર ચહેરા સહિત આખા શરીરમાં તેના ડાઘ પડી જાય છે. આ ડાઘ દૂર કરવા માટે તમે રસોડામાં રહેલી વસ્તુના ઉપયોગથી દૂર કરી શકો છો. અછબડા શરીરની ગરમી અને વાયરસના કારણે થાય છે તેમ માનવામાં આવે છે. આ વ્યક્તિના જીવનમાં ફક્ત એકવાર જ થાય છે. પરંતુ તે થાય બાદ તેના ડાઘ રહી જાય છે.

અછબડાના અનિચ્છનીય ડાઘ માત્ર 2 દિવસમાં થઈ જશે કાયમી દૂર માત્ર આ અસરકારક આયુર્વેદિક ઉપચારથી.. Read More »

કોઈપણ પ્રકારની દવા વગર હાઈ ડાયાબિટીસ અને કોલેસ્ટ્રોલનો કાયમી સફાયો કરી દેશે આ 100% અસરકારક આયુર્વેદિક ઉપચાર..

મેથી અને અજવાઇન બંને રસોડામાં ઉપયોગમાં લેવામાં આવતા મુખ્ય મસાલા છે. પરંતુ તેમનાથી થતા સ્વાસ્થ્ય લાભ પણ ઘણા છે. જો આ બંનેને સાથે લેવામાં આવે તો વધારે ફાયદાકારક છે. પરંતુ તેનો લાભ લેવા માટે, તેમને યોગ્ય પ્રમાણમાં લેવું ખૂબ જ મહત્વપૂર્ણ છે. જો મેદસ્વીપણાને ઓછું કરવા માંગતા હોવ અથવા તાણમાંથી મુક્તિ મેળવવા માંગતા હોવ, અથવા

કોઈપણ પ્રકારની દવા વગર હાઈ ડાયાબિટીસ અને કોલેસ્ટ્રોલનો કાયમી સફાયો કરી દેશે આ 100% અસરકારક આયુર્વેદિક ઉપચાર.. Read More »

ગરમી માં અળાઈ -ફોલ્લી કે ચામડીના થતાં દરેક રોગો 1 દિવસમાં ગાયબ થાઈ જશે માત્ર આ અસરકારક ઉપચારથી..

ગરમીમાં અળાઈ થવી એ સામાન્ય વાત છે. વધારે પરસેવો થવાને કારણે અળાઈ થાય છે. પણ તેનાથી છૂટકારો મેળવવાના ઉપાય તમારા ઘરમાં જ હાજર છે. કેમિકલ વાળા પાવડર અથવા કોઈ દવાનો ઉપયોગ કરવા કરતા ઘરેલુ નુસખા અપનાવો. આનાથી અળાઈની સમસ્યા તો દૂર થશે જ, સાઈડ ઈફેક્ટ પણ નહીં થાય. ઉનાળાની ગરમીમાં આ સૌથી સામાન્ય અને લગભગ

ગરમી માં અળાઈ -ફોલ્લી કે ચામડીના થતાં દરેક રોગો 1 દિવસમાં ગાયબ થાઈ જશે માત્ર આ અસરકારક ઉપચારથી.. Read More »

આંખ અને ફેફસાંના રોગ તેમજ કેન્સરનું મુખ્ય કારણ છે આનું સેવન, એકવાર જરૂર વાંચવા જેવી ખૂબ જ ઉપયોગી માહિતી

શું તમે છાપા માં લપેટાયેલું ખાવાનું ખાઓ છો? તો આ લેખ ચોક્કસપણે વાંચો અને જાણો સ્વાસ્થ્ય માટે કેટલું જોખમી છે. મોટાભાગના લોકો સ્ટ્રીટ ફૂડ ખાવાનું પસંદ કરે છે અને દરેક પણ જાણે છે કે આ સ્ટ્રીટ ફૂડ કેટલું હાનિકારક છે, તેથી સમજદાર લોકો તે ખાવાનું ટાળે છે.  સામાન્ય રીતે ઘરોમાં પણ છાપા માં લપેટી રોટલી

આંખ અને ફેફસાંના રોગ તેમજ કેન્સરનું મુખ્ય કારણ છે આનું સેવન, એકવાર જરૂર વાંચવા જેવી ખૂબ જ ઉપયોગી માહિતી Read More »

કોલેસ્ટ્રોલ, ગેસ અને પાચનના દરેક રોગ માટે 100% અસરકારક આયુર્વેદિક ઉપચાર છે આનો ઉપયોગ..

કસુરી મેથી સ્વાદમાં થોડી કડવી હોવા છતાં, કસુરી મેથીનો ઉપયોગ ખોરાકનો સ્વાદ વધારે છે. મેથીના પાન સુકાવીને કસુરી મેથી બનાવવામાં આવે છે. તેના પાન અને બીજ ગરમ મસાલા તરીકે ઉપયોગમાં લેવાય છે. સ્વાદની સાથે, તેમાં ઘણા ઔષધીય ગુણ પણ છે. તેમાં જોવા મળતા ઔષધીય ગુણધર્મો પાચન અને ડાયાબિટીસને લગતી સમસ્યાનો ઈલાજ કરી શકે છે. આ

કોલેસ્ટ્રોલ, ગેસ અને પાચનના દરેક રોગ માટે 100% અસરકારક આયુર્વેદિક ઉપચાર છે આનો ઉપયોગ.. Read More »

Scroll to Top