Author name: Editor

વજન ઘટાડી જીવનભર રોગોથી દૂર રહેવા 100% અસરકારક ઉપચાર, લોહી શુદ્ધિકરણ માટે તો છે રામબાણ..

તાંદળજાની ભાજીનું શાક બનાવાય તે સૌ કોઈ જાણે છે. આ ભાજી બારેમાસ તથા પાણીના કિનારે થાય છે. તે સ્વાદે સારી કંઈક તૂરી, મધુરી તથા ખારાશવાળી હોય છે. તાંદળજો ગુણમાં રેચક, શોષક, સારક, શીતળ અને પિત્તશામક હોય છે. હવે અમે તમને જણાવીશું તાંદળજાથી સ્વાસ્થને થતાં અનેક ફાયદાઓ વિશે. તાંદળજાનો ઉપયોગ દવા તરીકે તો થાય છે પણ […]

વજન ઘટાડી જીવનભર રોગોથી દૂર રહેવા 100% અસરકારક ઉપચાર, લોહી શુદ્ધિકરણ માટે તો છે રામબાણ.. Read More »

આ ઔષધિ છે દવા કરતાં પણ વધુ શક્તિશાળી એસિડિટી, શરીરના સોજા અને આંતરડાના રોગોનો કરે છે કાયમી સફાયો..

કચૂરાનાં પાન હળદરનાં પાન જેવા હોય છે. એનો છોડ આશરે બે ફૂટ જેટલો ઊંચો થાય છે. એનાં છોડની નીચે આંબા હળદર જેવા કંદ થાય છે. એ કંદ કાપીને કાતરી કરી સૂકવવામાં આવે છે. પછી તેનો ઉપયોગ દવામાં કરાય છે. તે અંદરથી થોડી પીળાશ પડતા રંગની હોય છે. સ્વાદે કડવાશ પડતી હોય છે. કચૂરાની બે જાત

આ ઔષધિ છે દવા કરતાં પણ વધુ શક્તિશાળી એસિડિટી, શરીરના સોજા અને આંતરડાના રોગોનો કરે છે કાયમી સફાયો.. Read More »

તમારી જીભ ઉપર પણ બની જાય છે સફેદ પરત, તો આ માહિતી જરૂર એકવાર જરૂર વાંચવા જેવી છે નહિતર આવીશકે છે ગંભીર પરિણામ..

જ્યારે પણ આપણે મૌખિક સ્વાસ્થ્ય વિશે વાત કરીએ છીએ, ત્યારે અમે હંમેશા દાંત સાફ કરવાને પ્રાધાન્ય આપીએ છીએ. જો કે, જીભ એ પણ આપણા મોં નો એક ભાગ છે જેને આપણે વારંવાર અવગણીએ છીએ. પરંતુ તેને સાફ કરવું પણ ખૂબ મહત્વનું છે. જીભ સફેદ થવી ખૂબ સામાન્ય વાત છે. જીભની સફેદ કોટિંગ એકઠી થાય છે,

તમારી જીભ ઉપર પણ બની જાય છે સફેદ પરત, તો આ માહિતી જરૂર એકવાર જરૂર વાંચવા જેવી છે નહિતર આવીશકે છે ગંભીર પરિણામ.. Read More »

અંડરઆર્મ્સ ની દુર્ગંધ અને કાળાશ માત્ર 1 દિવસમાં દૂર કરવાનો સૌથી અસરકારક ઉપચાર..

જો આપણે ઘરની બહાર પાર્ટીમાં જવા માટે અથવા ફરવા જઇએ છીએ, અને આપણામાં પરસેવાની ગંધ આવે, તો તૈયાર થવાનો કોઈ અર્થ નથી. અન્ડરઆર્મ ની ગંધ કોઈપણના મૂડને બગાડે છે અને પછીથી આપણે લોકોમાં પણ ચર્ચાનો વિષય બની શકીએ છીએ. જો કે, ઘણા લોકો અન્ડરઆર્મની ગંધને દૂર કરવા માટે સ્પ્રેનો આશરો લે છે. પરંતુ તેની અસર

અંડરઆર્મ્સ ની દુર્ગંધ અને કાળાશ માત્ર 1 દિવસમાં દૂર કરવાનો સૌથી અસરકારક ઉપચાર.. Read More »

સસણી, દમ, ખસ, ખૂજલી તથા છાતીનું ભરાઈ જવા પર 100% અસરકારક છે આયુર્વેદની આ ઔષધિ..

કુદરતી હિંગળો મોટા કટકામાં તથા વજનદાર અને દાણાદાર હોય છે. એ તેજદાર હોય છે હિંગળાને હાથમાં પહેરવા થી હાથ રાતા ઘેરા રંગના થઈ જાય છે. હિંગળો દેતવા પર રાખવામાં આવે તો કાળા રંગનો અથવા બદામી રંગનો દેખાય છે. એ ઠંડો પડતાં ફરી રાતો રંગ ધારણ કરે છે. હિંગળાને બાળવામાં આવે તો જ્યોત ભૂરા પ્રકાશની દેખાય

સસણી, દમ, ખસ, ખૂજલી તથા છાતીનું ભરાઈ જવા પર 100% અસરકારક છે આયુર્વેદની આ ઔષધિ.. Read More »

કોઈપણ પ્રકરણ ખર્ચ વગર હાડકાંનો વધારો અને સાંધાના દુખાવામાં 100% અસરકારક છે આયુર્વેદની આ ઔષધિ..

વાયવરણો ખાસ કરીને કોકણ પ્રદેશની વનસ્પતિ છે. આ વનસ્પતિના ઝાડ આશરે પંદર વીસ ફૂટ ઊંચા હોય છે. તેનાં પાન બીલીનાં પાન જેવાં હોય છે. પોપટીયા રંગના હોય છે, એનાં પાન ની વાસ ખૂબ જ ઉગ્ર હોય છે. વાયવરણો સ્વાદમાં કડવો, તૂરો તથા તીખો હોય છે. ચૈત્ર અને વૈશાખ મહિનામાં એનાં ઝાડ ને ફૂલ આવે છે. ઘણા

કોઈપણ પ્રકરણ ખર્ચ વગર હાડકાંનો વધારો અને સાંધાના દુખાવામાં 100% અસરકારક છે આયુર્વેદની આ ઔષધિ.. Read More »

માત્ર થોડા દિવસ આનો ઉપયોગ રાખશે કાયમ માટે ડોક્ટરથી દૂર, આંખ-ચામડી અને દમ માટે તો છે રામબાણ..

બહેડા એ ત્રિફળા નો એક ભાગ છે. વસંત ઋતુમાં ઝાડ પરથી પાંદડા ખર્યા પછી તેની ઉપર તાંબા રંગની નવી ડાળી ઉગે છે. તેના ફળ વસંત ઋતુ પહેલા પાકે છે. પેટને શક્તિ આપતી બીજી કોઈ દવા આનાથી સારી નથી. બહેડા નું તેલ વાળ કાળા કરવા માટે ઉપયોગી માનવામાં આવે છે. બહેડા નું તેલ આગથી બળી ને

માત્ર થોડા દિવસ આનો ઉપયોગ રાખશે કાયમ માટે ડોક્ટરથી દૂર, આંખ-ચામડી અને દમ માટે તો છે રામબાણ.. Read More »

ગુપ્ત રોગો, શુક્રાણુની ખામી અને શારીરીક નબળાઈ માટેનું સૌથી અસરકારક ઉપચાર છે આ ઔષધિ..

સફેદ મૂસળીને એક શક્તિશાળી ઔષધિ માનવામાં આવે છે, તેથી તે આયુર્વેદમાં દવા તરીકે ખૂબ વપરાય છે. સફેદ મૂસળીના મૂળ અને બીજ ખાસ કરીને દવામાં ખૂબ ફાયદાકારક છે. તેના મૂળમાં કાર્બોહાઇડ્રેટ, પ્રોટીન, ફાઇબર, કેલ્શિયમ, પોટેશિયમ, મેગ્નેશિયમ વગેરે વધુ માત્રામાં જોવા મળે છે. સફેદ મૂસળીના ફૂલો સફેદ રંગના છે. તેનો ગળો મીઠો હોય છે તે કફ ઘટાડવામાં

ગુપ્ત રોગો, શુક્રાણુની ખામી અને શારીરીક નબળાઈ માટેનું સૌથી અસરકારક ઉપચાર છે આ ઔષધિ.. Read More »

વર્ષો જૂના સાંધા ના દુખાવા, પાચન અને કફમાંથી કાયમી છુટકારો અપાવવા 100% અસરકારક છે આ ઔષધિનો ઉપયોગ..

જાયફળનાં ઝાડ સિત્તેર-એસી ફૂટ ઊંચાં થાય છે. તેમાં નર અને માદા જુદાં થાય છે. તેનું ઉત્પત્તિસ્થાન મલાક્કા બેટ છે. ભારતમાં બંગાળા, નીલગિરિ અને મલબારમાં એ થાય છે. જાવા, સુમાત્રા, મલાયા અને સિલોનમાં તેનાં પુષ્કળ ઝાડ થાય છે. ચીનનાં જંગલોમાં પણ તેનો ઝાડ કુદરતી રીતે ઊગે છે. તેનાં ઝાડ હંમેશાં લીલાં રહે છે અને ઘણાં જ

વર્ષો જૂના સાંધા ના દુખાવા, પાચન અને કફમાંથી કાયમી છુટકારો અપાવવા 100% અસરકારક છે આ ઔષધિનો ઉપયોગ.. Read More »

આંખનું ઝામર, બળતરા, પાણી પડવું, લાલ આંખ જેવા દરેક રોગોનો કાયમી સફાયો કરતો 100% અસરકારક આયુર્વેદિક ઉપચાર..

આજે અમે તમને આંખ માટેના અનેક ઘરેલુ ઉપચાર વિશે. તો ચાલો હવે આપણે જાણીએ આ ઉપચાર વિશે વિગતવાર. ત્રિફળા ચૂર્ણ ૧૦૦ ગ્રામ તથા વરિયાળી ૧૦૦ ગ્રામ મેળવી સવાર-સાંજ ૧ ચમચી પાણી અથવા ઘી સાથે લેવાથી આંખોની દ્રષ્ટિ વધે છે. ક્યારેક આંખમાં દૂધ, કચરો, ચૂનો કે આકડાનું દૂધ પડે અને બળતરા થાય તો આંખોમાં દિવેલ આંજવાથી

આંખનું ઝામર, બળતરા, પાણી પડવું, લાલ આંખ જેવા દરેક રોગોનો કાયમી સફાયો કરતો 100% અસરકારક આયુર્વેદિક ઉપચાર.. Read More »

Scroll to Top