Author name: Editor

ચામડીના દરેક રોગો, કોઠ, મચકોડાયેલ પગ, દુખાવા માટે 100% અસરકારક છે આ ઔષધિનું ઘરે બનાવેલું તેલ..

ઘણા લોકોને ચામડીની એલર્જી હોય છે. જેમકે કોઈ ખાસ વસ્તુ ખાવાથી, કોઈ ફૂલથી, કોઈ વસ્તુ અડવાથી વગેરે, જેવી એલર્જી પર આ ઔષધી સારું કામ આપી શકે છે. આ ઔષધી છે ઉંડણ, ઉંડણ સરળતાથી બજારમાં મળી રહે છે અને શરીરના બીજા રોગમાં અસરકારક પણ સાબિત થાય છે. ઉંડણ ના વૃક્ષ કોંકણ પ્રદેશમાં મોટા પ્રમાણમાં થાય છે. […]

ચામડીના દરેક રોગો, કોઠ, મચકોડાયેલ પગ, દુખાવા માટે 100% અસરકારક છે આ ઔષધિનું ઘરે બનાવેલું તેલ.. Read More »

95% લોકો નથી જાણતા આ ફળના આટલા બધા ફાયદા, પાચન અને ડાયાબિટીસ જેવા રોગો માટે માત્ર આ રીતે કરો ઉપયોગ..

પોતાને વાઇરસથી અને બેકટિરિયા થી બચાવવા માટે પુરી રીતે સક્ષમ રહેવું જોઈએ તેની સાથે ઇમ્યુનીટી વધારવા ની જરૂર છે એવા માં ઘણા ઉપચાર છે જે ઇમ્યુનીટી વધારે અને બેક્ટેરિયા થી લડવા માટે મદદ કરે છે આ ઉપચારો માં થી એક છે જામફળ જે શિયાળામાં સ્વાસ્થય માટે કોઈ વરદાન થી ઓછું નથી. જામફળ હાઈ એનર્જી ફ્રૂટ

95% લોકો નથી જાણતા આ ફળના આટલા બધા ફાયદા, પાચન અને ડાયાબિટીસ જેવા રોગો માટે માત્ર આ રીતે કરો ઉપયોગ.. Read More »

દવા કરતાં પણ વધુ અસરકારક છે માત્ર આ એક, અપચો,શરદી, સળેખમ જેવા 50 થી વધુ રોગો માટે છે રામબાણ..

નાગરવેલનાં પાનની અંદર ઘણા બધા રોગોને ઠીક કરવાના ગુણો અને જલદી રૂઝ અપાવવાના ગુણ રહેલા છે. એની અંદર વિટામીન સી, થાયમીન, નિયાસિન, કેરોટીન જેવા વિટામિનો છે તેમજ તે કેલ્શિયમનો એક ઉત્તમ સ્ત્રોત માનવામાં આવે છે. જો તમારો અવાજ બેસી ગયો હોય તો અચૂક આ પાન ખાવું જોઈએ તેનાથી અવાજ ઉઘડી જાય છે. નાગરવેલનું પાન ખાવાથી

દવા કરતાં પણ વધુ અસરકારક છે માત્ર આ એક, અપચો,શરદી, સળેખમ જેવા 50 થી વધુ રોગો માટે છે રામબાણ.. Read More »

ગંભીર રોગો માટે 100% અસરકારક છે આનો ઉપયોગ, જુદા-જુદા રોગો માટે માત્ર આ રીતે કરો ઉપયોગ..

ગુલાબના ફૂલને ગમે તે નામ આપીએ તો પણ એની સુવાસ તો એની એ જ રહેવાની. લસણ માટે પણ એવું જ છે. એની તીવ્ર વાસ કાયમ એમજ રહે છે. લસણ પૌષ્ટિક, વીર્યવર્ધક, સ્નિગ્ધ, કટુ, ગરમ, પાચક છે. તેનામાં ઔષધીય ગુણો અનેક હોવા છતાં તેની તીવ્ર વાસને કારણે માનવજાતને લસણના ઔષધીય ગુણોથી વંચિત રાખવામાં આવી છે. ચીન,

ગંભીર રોગો માટે 100% અસરકારક છે આનો ઉપયોગ, જુદા-જુદા રોગો માટે માત્ર આ રીતે કરો ઉપયોગ.. Read More »

રાત્રે ઊંઘ ના આવતી હોય કે માંડ આવતી હોય તો આ છે ઘસઘસાટ ઊંઘ માટેનો 100% અસરકારક ઉપચાર..

હાલ નુ જીવન એટલુ વ્યસ્તતા ભરેલુ થઇ ગયુ છે કે જેના લીધે લોકો અવનવી બીમારીઓ ના શિકાર બને છે. આમા ની એક બીમારી છે અનિદ્રા. અનિદ્રા એટલે ઊંધ ના આવવા ની પીડા. લોકો આ પીડા મા થી રાહત મેળવવા માટે અવનવી મેડીસીન્સ લે છે. આ મેડીસીન્સ થી તમે થોડો સમય માટે સ્વસ્થ થઇ ને ઊંધ

રાત્રે ઊંઘ ના આવતી હોય કે માંડ આવતી હોય તો આ છે ઘસઘસાટ ઊંઘ માટેનો 100% અસરકારક ઉપચાર.. Read More »

મોંઘી દવા કરતાં પણ વધુ અસરકારક છે પથરી માટેનો આ 100% અસરકારક ઉપચાર..

આજકાલ પથરીનો દુખાવો સામન્ય સમસ્યા બની ગઈ છે. નાને થી લઈ ને મોટા બધાને પથરીનો દુખાવો થાય છે. આ દુખાવો કેટલાક ઘરેલુ ઉપચાર થી સારો કરી શકાય છે, ચાલો જાણીએ આ ઉપચાર વિશે. લીંબુના રસમાં સિંધવ મેળવી કેટલાક દિવસ સુધી નિયમિત પીવાથી પથરી ઓગળી જાય છે. સકરટેટી કે ચીભડાંનાં બીની મીંજને પાણીમાં પીસી, ગાળીને પીવાથી

મોંઘી દવા કરતાં પણ વધુ અસરકારક છે પથરી માટેનો આ 100% અસરકારક ઉપચાર.. Read More »

માત્ર 15 દિવસમાં આ ઘરે બનાવેલા ચૂર્ણથી પેટની ચરબી અને વજન ઘટી જશે પાણીની જેમ..

વજનને લગતી તકલીફોમાં જવનું પાણી ખુબ જ ઉપયોગી રહે છે. તેમાં એવા તત્વો મળી આવે છે. જેવું સેવન કરવાથી મેટાબોલીજમ વધે છે. જવ મોટાપાને ઓછો કરવામાં ઉપયોગી થાય છે. જવ દ્રાવ્ય અને અદ્રાવ્ય ફાઈબર નો સ્ત્રોત હોય છે. આ ગુણને લીધે તમને લાંબા સમય સુધી પેટ ભરેલું હોય તેવો અહેસાસ થાય છે. બે લીટર પાણીમાં

માત્ર 15 દિવસમાં આ ઘરે બનાવેલા ચૂર્ણથી પેટની ચરબી અને વજન ઘટી જશે પાણીની જેમ.. Read More »

અઢળક ગુણોનો ભંડાર છે આ ઔષધિ, 100 થી પણ વધુ રોગોના ઉપચાર માટે માત્ર આ રીતે કરો ઉપયોગ..

આજકાલ કુંવારપાઠું બધાના ઘરે જોવા મળે છે, ઘણી જગ્યાએ તેને કુવાર, એલોવેરા, લાબરું અથવા ઘી દુવાર પણ કહેવામાં આવે છે. એલોવેરામાં કડવી અને મીઠી એમ બે જાત આવે છે અને ઔષધિ તરીકે બન્નેનો ઉપયોગ થાય છે. ઉપચાર તરીકે એલોવેરનો ગરભ અને રસ બંને વપરાય છે. એલોવેરા ૨ક્તશોધક છે, પિત્તદોષને સુધારે છે, પેટમાં ચડતા ગોળાને મટાડે

અઢળક ગુણોનો ભંડાર છે આ ઔષધિ, 100 થી પણ વધુ રોગોના ઉપચાર માટે માત્ર આ રીતે કરો ઉપયોગ.. Read More »

ફેફસાં અને હદયરોગ તેમજ શરીરની બળતરા માટે 100% અસરકારક છે આ ઔષધિનો ઉપયોગ..

ભારતમાં વિવિધ પ્રકારના ફળો જોવા મળે છે. કંઈક પરિચિત, તો કંઈક અપરિચિત, આવું જ એક અજાણ્યું ફળ છે “કોકમ”. કોકમ ઔષધીય ફળ માનવામાં આવે છે. તે સફરજન જેવું લાગે છે. આ ફળનો ઉપયોગ વર્ષોથી મસાલા તરીકે કરવામાં આવે છે.  કોકમનું સેવન કરવાથી સ્વાસ્થ્યને ઘણા ફાયદા થઈ શકે છે. કોકમ ફળ સ્વસ્થ રહેવામાં જ મદદ કરે

ફેફસાં અને હદયરોગ તેમજ શરીરની બળતરા માટે 100% અસરકારક છે આ ઔષધિનો ઉપયોગ.. Read More »

શરદી, એસિડિટી, તાવ જેવા 100થી પણ વધુ રોગો માટે 100% અસરકારક છે આ શક્તિશાળી ઔષધિ..

ગળો અલગ અલગ પ્રકારની હોય છે. ગળો સ્વાદે કડવી અને તૂરી હોય છે. ગળો શરીરના તમામ પ્રકારના રોગને દૂર કરવામાં સક્ષમ છે. ગળોની વેલ અમૃત સમાન ગુણકારી ગણાય છે. એને અમૃતા પણ કહેવામાં આવે છે. ચાલો જાણીએ ગળોના ફાયદા વિશે. ગળોના 10 ગ્રામ રસમાં ૧-૧ ગ્રામ મધ અને સિંધવ મીઠું મેળવી સારી રીતે ભેળવી કરી

શરદી, એસિડિટી, તાવ જેવા 100થી પણ વધુ રોગો માટે 100% અસરકારક છે આ શક્તિશાળી ઔષધિ.. Read More »

Scroll to Top