હેલ્થ

ડાયાબિટીસ, ગોઠણના દુખાવા અને લોહી શુદ્ધ કરવા સવારે પિય લ્યો માત્ર આ જ્યુસ, 110% ગેરેન્ટી જીવો ત્યાં સુધી નહીં પડે દવાની જરૂર

જો તમને ભૂખ ન લાગે, તો કડવાળાનું સેવન તેના માટે ફાયદાકારક સાબિત થશે, હકીકતમાં, ભૂખ ન હોવાને કારણે, શરીરને સંપૂર્ણ પોષણ મળી શકતું નથી, જે સ્વાસ્થ્ય સમસ્યાઓનું કારણ બને છે. એટલા માટે દરરોજ કડવીં વઘારાનો રસ પીવાથી અથવા કડવી શાકભાજી ખાવાથી પાચન ક્રિયા સારી રહે છે, જે ભૂખ વધારે છે. દરરોજ કડવોનો રસ અને એક […]

ડાયાબિટીસ, ગોઠણના દુખાવા અને લોહી શુદ્ધ કરવા સવારે પિય લ્યો માત્ર આ જ્યુસ, 110% ગેરેન્ટી જીવો ત્યાં સુધી નહીં પડે દવાની જરૂર Read More »

પેટનું અલ્સર, અસહ્ય માથાનો દુખાવો, હાર્ટ એટેક અને શરદી-ઉધરસથી જીવનભર છુટકારો મેળવવા રાત્રે પાણીમાં પલાળી સવારે પિય લ્યો આ ઔષધિ, ગેરેન્ટી મળશે 100% પરિણામ

આયુર્વેદમાં જેઠીમધને ખૂબ ગુણકારી કહેવામાં આવ્યું છું. જેઠીમધના મૂળીયા ઉખાડી નાખ્યા બાદ પણ 2 વર્ષ સુધી તેમાં ઔષધીય ગુણો રહે છે. આયુર્વેદમાં જેઠીમધનો ઉપયોગ બહુ પહેલાથી થતો આવ્યો છે. જેઠી મધ પેટના રોગ, શ્વાસ સંબંધી રોગ, સ્તન સંબંધી રોગને દૂર કરે છે. તાજા જેઠીમધમાં લગભગ અડધો અડધ પાણીનો ભાગ હોય છે. તેને સુકાવ્યા બાદ તેમાં

પેટનું અલ્સર, અસહ્ય માથાનો દુખાવો, હાર્ટ એટેક અને શરદી-ઉધરસથી જીવનભર છુટકારો મેળવવા રાત્રે પાણીમાં પલાળી સવારે પિય લ્યો આ ઔષધિ, ગેરેન્ટી મળશે 100% પરિણામ Read More »

માત્ર આ એક પીણાંથી સાંધાના દુખાવા, શરદી-કફ અને ચામડીના રોગથી જીવનભર છુટકારો

હળદર ભોજનનો સ્વાદ તેમજ રંગ વધારવા માટે પણ ઉપયોગી છે. તેનો ઉપયોગ સૌંદર્ય વૃદ્ધિ અને ત્વચાની સમસ્યાઓ દૂર કરવા માટે પણ થાય છે. આ ઉપરાંત હળદર શરીરને સ્વસ્થ રાખવામાં પણ ખૂબ જ અસરકારક હોય છે.  હળદર વાળું દૂધ પીવાથી આપણા શરીર ને પુષ્કળ ફાયદા થાય છે. શરદી, ખાંસી, ઘા વગેરે મટાડે છે અને રોગપ્રતિકારક શક્તિ

માત્ર આ એક પીણાંથી સાંધાના દુખાવા, શરદી-કફ અને ચામડીના રોગથી જીવનભર છુટકારો Read More »

100% ગેરેન્ટી માત્ર પાણીમાં આ પાવડર નાખીને પીવાથી હરસ-મસા, શરદી-તાવ અને સાંધાના દુખાવામાં જીવો ત્યાં સુધી નહીં જાવું પડે ડોક્ટર પાસે

જાયફળની એક પ્રકારની વિશિષ્ટ સુગંધને કારણે જ મીઠાઈ અને પાકોની બનાવટમાં તેનો ઉપયોગ કરવા માં આવે છે. સુગંધની જેમ આ જાયફળના ગુણો પણ ઘણા વિશિષ્ટ છે. જાયફળ સ્વાદમાં કડવું અને તીખું, ગરમ, તીક્ષ્ણ, પચવામાં હળવું, ભૂખ લગાડનાર, કફ અને વાયુનાશક, સ્વરને સુધારનાર, મળાવરોધક તથા ઉધરસ, ઊલટી, દમ, તાવ, અનિદ્રા, અજીર્ણ, હૃદયરોગ, મુખ-દુર્ગંધ વગેરેને મટાડનાર છે.

100% ગેરેન્ટી માત્ર પાણીમાં આ પાવડર નાખીને પીવાથી હરસ-મસા, શરદી-તાવ અને સાંધાના દુખાવામાં જીવો ત્યાં સુધી નહીં જાવું પડે ડોક્ટર પાસે Read More »

માત્ર કરી લ્યો આ એક કામ 100% ગેરેન્ટી ગાદી ખસી જવાથી થતાં કમરના દુખાવાથી જીવનભર છુટકારો

આજની લાઇફસ્ટાઇલના કારણે કમરમાં દુઃખાવો સામાન્ય બાબત બની ગઇ છે. શરીરના દુખાવાના સમસ્યા વધારે પરેશાન કરતી હોય છે. તેમાં પણ સૌથી ભયંકર હોય છે, કમરનો દુખાવો. આમ તો કમરના દુખાવા માટે એલોપથી જેવા ઉપચાર ઉપલબ્ધ છે, પરંતુ આયુર્વેદિક માં કમરના દૂઃખાવાનો ઉપચાર બતાવવામાં આવ્યો છે. કમર દર્દ ઉંમર સંબંધી રોગ છે. ઉંમર થતાંની સાથે જ

માત્ર કરી લ્યો આ એક કામ 100% ગેરેન્ટી ગાદી ખસી જવાથી થતાં કમરના દુખાવાથી જીવનભર છુટકારો Read More »

માત્ર ખાઈ લ્યો આ 5-7 પાંદડા, 5 મિનિટમાં માથાનો દુખાવો, કફ, વાયુના રોગને કરી દેશે કાયમી ગાયબ

ફૂદીના નો ઉપયોગ આપણા બધાના ઘરની અંદર થાય છે. સૌથી વધારે પસંદ આવતી ફુદીના ની વસ્તુ હોય તો તે છે પાણીપુરી. પાણીપુરી નું પાણી ફુદીના વગર એટલું સ્વાદિષ્ટ બનતું જ નથી અથવા તો ફુદીનાની ચટણી જે આપણા ભોજનની અંદર સ્વાદ ઉમેરવા ની સાથે સાથે આપણા સ્વાસ્થ્યને પણ ઘણા બધા ફાયદા કરે છે. ફુદીનો એક અલગ

માત્ર ખાઈ લ્યો આ 5-7 પાંદડા, 5 મિનિટમાં માથાનો દુખાવો, કફ, વાયુના રોગને કરી દેશે કાયમી ગાયબ Read More »

હડકાયું કૂતરું કરડે તો નહીં પડે હવે ઇન્જેકશન લેવાની જરૂર, માત્ર કરી લ્યો આ જબરજસ્ત દેશી ઈલાજ

વિશ્વના હડકવાથી મૃત્યુના ૩૫ ટકા મૃત્યુ ભારતમાં જ થાય છે. તેનું મુખ્ય કારણ રોડ ઉપર કુતરાનો વધારો ઉપરાંત અનેક પ્રકારના ભ્રમનું હોવું પણ છે. જ્યારે પણ કુતરો કરડે તો સૌ પહેલા કરડેલી જગ્યાને પાણી અને સાબુથી સતત ૧૦ મિનીટ સુધી વહેતા પાણી (નળની નીચે) રાખીને ધોવી જોઈએ પછી ડોક્ટરને મળવું જોઈએ. ક્યારે પણ ઈજા વાળા

હડકાયું કૂતરું કરડે તો નહીં પડે હવે ઇન્જેકશન લેવાની જરૂર, માત્ર કરી લ્યો આ જબરજસ્ત દેશી ઈલાજ Read More »

મળી ગયો ધાધાર, ખરજવું અને ખંજવાળનો જોરદાર દેશી ઈલાજ, ગેરેન્ટી માત્ર 5 દિવસમાં જડમૂળથી થઈ જશે ગાયબ

જ્યારે આપણે ત્વચા સંબંઘી રોગની વાત કરીએ તો ધાધાર, ખરજવું, ખંજવાળ એક ખરાબ બીમારી માનવામાં આવે છે. જો એક વખત આ બીમારી થઇ જાય તો તેનાથી પીછો છોડાવવો ખૂબ મુશ્કેલ હોય છે. આ બીમારી ચામડી કે ત્વચાની બીમારીમાં આવે છે. બેદરકારી રાખવાથી પણ આ બીમારી થાય છે. જેમા પહેલા ધાધાર થાય છે, અને બાદમાં તેમા

મળી ગયો ધાધાર, ખરજવું અને ખંજવાળનો જોરદાર દેશી ઈલાજ, ગેરેન્ટી માત્ર 5 દિવસમાં જડમૂળથી થઈ જશે ગાયબ Read More »

સવારે પિયલ્યો આ બે વસ્તુનું મિશ્રણ, અસહ્ય માથાનો દુખાવો અને આધાશીશી જીવો ત્યાં સુધી ફરી ક્યારેય નહીં થાય

આધાશીશીની તકલીફથી દેશના ઘણા લોકો હાલમાં પીડાઇ રહ્યાં છે. દર દસ માણસે એક માણસને આની તકલીફ છે. માથાનો અતિશય દુખાવો અનુભવતા લોકો તેને દવા લઇ લઇને મટાડવાના પ્રયત્નો કરે છે, પરિણામે અમુક સમય બાદ દવાની અસર પણ માથાના દુખાવામાં નથી થતી. અત્યારના સમયમાં આધાશીશીના રોગથી પીડાતા લોકોની સંખ્યા વધી રહી છે. તેનું એક કારણ માણસની

સવારે પિયલ્યો આ બે વસ્તુનું મિશ્રણ, અસહ્ય માથાનો દુખાવો અને આધાશીશી જીવો ત્યાં સુધી ફરી ક્યારેય નહીં થાય Read More »

માત્ર પિય લ્યો આ દવા કરતાં વધુ અસરકારક રસ, ઓપરેશન વગર વારંવાર થતી પથરી માત્ર 2 દિવસમાં થઈ જશે ગાયબ

પથરી એટલે સ્ટોન ની સમસ્યા આજકાલ સામાન્ય બની ગઈ છે, કેમ કે આજકાલ આપણું ખાવા પીવાનું ખુબ જ બદલાઈ ગયું છે, આમ તો આ રોગ કોઈ પણ ને કોઈપણ ઉંમરમાં થઇ શકે છે પણ મહિલાઓને આ રોગ પુરુષો કરતા ઓછી શક્યતા રહે છે. પથરીના ઘરેલું ઉપચારના માધ્યમથી ઠીક કરી શકાય છે. સ્ટોનની બીમારી સામાન્ય રીતે

માત્ર પિય લ્યો આ દવા કરતાં વધુ અસરકારક રસ, ઓપરેશન વગર વારંવાર થતી પથરી માત્ર 2 દિવસમાં થઈ જશે ગાયબ Read More »

Scroll to Top