Breaking News

ડાયાબિટીસ, ગોઠણના દુખાવા અને લોહી શુદ્ધ કરવા સવારે પિય લ્યો માત્ર આ જ્યુસ, 110% ગેરેન્ટી જીવો ત્યાં સુધી નહીં પડે દવાની જરૂર

સ્વાસ્થ્ય અને આયુર્વેદ ઉપચાર વિશે માહિતી મેળવવા માટે લાઇક કરો.

જો તમને ભૂખ ન લાગે, તો કડવાળાનું સેવન તેના માટે ફાયદાકારક સાબિત થશે, હકીકતમાં, ભૂખ ન હોવાને કારણે, શરીરને સંપૂર્ણ પોષણ મળી શકતું નથી, જે સ્વાસ્થ્ય સમસ્યાઓનું કારણ બને છે. એટલા માટે દરરોજ કડવીં વઘારાનો રસ પીવાથી અથવા કડવી શાકભાજી ખાવાથી પાચન ક્રિયા સારી રહે છે, જે ભૂખ વધારે છે.

દરરોજ કડવોનો રસ અને એક લીંબુનો રસ પીવાથી શરીરમાં ઝેર અને બિનજરૂરી ચરબી ઓછી થાય છે અને જાડાપણું ઓછું થાય છે.
કારેલા શબ્દથી અમુક લોકો ને અણગમો હોય છે પણ કરેલા એ પ્રકૃતિએ આપેલી એક એવી શાકભાજી છે જે કેટલાક રોગોનો નાશ કરે છે.
ઘણી બધી રીતોથી કારેલાનો આયુર્વેદિક ઉપચાર પણ કરી શકાય છે.કરેલા સ્વાદમાં કડવા લાગે છે પણ એના ગુણો બહુજ મીઠી અસર આપે છે.

કારેલામાં ફોસ્ફરસ વધુ માત્રામાં મળી આવે છે જે દાંત ,હાડકા ,મસ્તક ,લોહી અને શરીરના અંગોને ફોસ્ફરસ પૂરું પાડે છે. કરેલા ઘણા બધા રોગો નું નિદાન સાબિત થયું છે. કારેલા પ્રાકૃતિક રૂપમાંજ ખાવા જોઈએ અને તેને બીજા કોઈ શાકભાજી સાથે ભેળવવા નહિ નહિતર તેનામાં રહેલા વિટામિન નથી મળતા જો તમે કારેલાના બધા ગુણો ની અસર પામવા માંગો છો તો તેને છોલવા નહિ,મીઠા સાથે રહેવા દેવા નહિ આમ કરવાથી કડવાશ નીકળી જાય છે અને સાથે સાથે તેના ગુણો પણ તેને પ્રાકૃતિક રીતે બનાવી ખાવા જોઈએ તોજ વિટામિન મળવા પાત્ર બનશે કારેલાનો રસ પણ ખુબજ ફાયદા કારક છે.

જે શરીરમાં થતો દુખાઓ ,કફ ,ડાયાબિટીસ ,ગાળાની ખીચ ખીચ દુખાઓ ,અને તાવ જેવી બીમારીઓમાં મદદ રૂપ બને છે.હવે જાણો કારેલાથી થતા રોગો ના નિદાન. લીવર અને પથરી માટે પથરી હોય તો બે કારેલાનો રસ એક કપ છાસ સાથે ભેળવી રોજ બે વાર પીવાથી લાંબા ગાળે પથરી બહાર નીકળી જાય છે .

કારેલાનો રસ પીવાથી લીવર સાફ અને સ્વસ્થ રહે છે, એસીડીટી માટે અડધો કપ કારેલાનો રસ ચોથા ભાગ પાણીમાં એક ચમચી આમળાનો પાવડર ભેળવી રોજ પીવાથી એસીડીટી ધીમે ધીમે મૂળ માંથી ખતમ થઇ જાય છે. ગળું ફૂલી ગયું હોય તે માટે કારેલાને સુકવી તેને પીસીને તેનો લેપ બનાવી ગળા પર લાગવાથી સુજન મટી જાય છે. મોં માં ચાંદા પડે તે માટે એક ગ્લાસ પાણીમાં અડધો કપ કારેલાનો રસ અને તેમાં થોડી ફટકડી ભેળવી દરરોજ બે વાર તેનાથી કોગળા કરવાથી ચાંદા માટી જાય છે અને એક ચમચી સાથે થોડી મોરસ ભેળવી પીવાથી ફાયદો મળે છે .

કબજિયાત માટે કરેલાના મૂળિયાં જે હોમિયોપેથી દવા તરીકે સ્ટોર માં મળે છે નામ “મોમડિકા કરન્સીયા” દવા નામે મળે છે તેના દસ ટીપા ચાર ચમચી પાણીમાં ભેળવી દિવસમાં ચાર વાર લેવાથી કબજિયાત દૂર થાય છે. મોટાપા માટે અડધા કપ કારેલાના રસ માં અડધો કપ બીજા પાણી માં લીબુંનો રસ આ બને ને ભેળવી ખાલી પેટે પીવાથી લાભ મળે છે.ડાયાબિટીસ માટે ડાયાબિટીસ હોય એવા લોકોએ ૧૫ મિલી કારેલાનો રસ ૧૦૦ મિલી પાણી માં ભેળવી દરરોજ પીવાથી ફાયદો મળે છે.અને છાલ કાઢ્યા વગર સાક ખાવાથી મોટો ફાયદો મળે છે.

અસ્થમા માટે અસ્થમા હોય તેવા લોકોએ દરરોજ કારેલાનું સાક બીજા કોઈ સાક ભેળવ્યા વગર બનાવીને ખાવાથી લાભ મળે છેખુજલી અને ચામડીના રોગો માટે કરેલા નું સાક ખાવાથી મોટો ફાયદો થાય છે. ખુજલી હોય તેવામાં ચોથાઈ ભાગ કપમાં એટલુંજ પાણી મેળવી પીવું અને કારેલાના રસમાં ૧૦ ટીપા લસણનો રસ અને ચાર ચમચી સરસોનું તેલ મેળવી તેની માલીસ કરવી આમ કરવાથી ફાયદો મળે છે.

કારેલા નો જ્યુસ પીવાથી લોહી શુદ્ધ થઇ જાય છે અને લોહી શુદ્ધ થવાથી ચહેરા પર દાણા નથી હોતા અને ડાઘા ની તકલીફ થી પણ બચાવવામાં આવી શકે છે. ડાઘા થવાનું મુખ્ય કારણ લોહી માં અશુદ્ધિઓ હાજર થવાનું હોય છે અને લોહી માં અશુદ્ધિઓ થવાથી ત્વચા પર ખરાબ અસર પડે છે અને ડાઘા થવા લાગી જાય છે. તેથી ડાઘા અને ત્વચા થી જોડાયેલ કોઈ તકલીફ થવા પર તમે કારેલા નો જ્યુસ પી લો.

કફ ની સમસ્યા ને દુર કરવામાં કારેલા બહુ જ અસરદાર હોય છે. કારેલા ના અંદર ફોસ્ફોરસ ઉચ્ચ માત્રા માં મળે છે અને આ કફ ને ઓછુ કરવામાં અને કફ ને બનવાથી રોકવામાં ઉપયોગી સબિત થાય છે. જે લોકો ને કફ વધારે હોય છે તે લોકો એક મહિના સુધી કારેલા નો જ્યુસ પીવો. કારેલા ના જ્યુસ ને પીવાથી કફ થી છુટકારો મળી જશે. ત્યાં કારેલા નો જ્યુસ માં જો કાળા મરી મેળવીને પી જાઓ તો ખાંસી બરાબર થઇ જાય છે.

સ્વાસ્થ્ય અને આયુર્વેદ ઉપચાર વિશે માહિતી મેળવવા માટે લાઇક કરો.

Check Also

માત્ર આ એક ચમચી ચૂર્ણથી કાયમ માટે ડાયાબીટીસની દવા અને ઇન્જેકશનથી છુટકારો, 100% અસરકારક અને અનુભવસિદ્ધ ચૂર્ણ

સ્વાસ્થ્ય અને આયુર્વેદ ઉપચાર વિશે માહિતી મેળવવા માટે લાઇક કરો. આજકાલ ઘરેઘરે ડાયાબિટીસનો રોગ સામાન્ય …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!