હેલ્થ

મેમરી પાવર વધારી, હાર્ટ એટેક નું જોખમ ઘટાડવા ઉપરાંત અનેક સમસ્યા માટે પોષકતત્વો નો ખજાનો છે આનું સેવન, જરૂર જાણો અને શેર કરો

સૂર્યમુખી ના બી એ સૂર્યમુખીનાં ફૂલમાંથી કાઢવામાં આવતાં ‘બી’ છે. તેનું તેલ પણ કાઢવામાં આવે છે. સૂર્યમુખી ના બી માં વિટામિન ‘ઈ’ ભરપૂર પ્રમાણમાં આવેલું છે. તે પાવરફુલ એન્ટીઓક્સીડેન્ટ છે, જે રીતે સૂકો મેવો અને બીજાં બી પણ એન્ટીઓક્સીડેન્ટથી ભરપૂર છે. સૂર્યમુખી ના બી  માં વિટામિન ‘ઈ’ ઉપરાંત એન્ટીઓક્સીડેન્ટ છે. દરરોજ સૂર્યમુખી ના બી લેવાથી કોલેસ્ટ્રોલ બેલેન્સ થાય છે. હાઇપરટેન્શન […]

મેમરી પાવર વધારી, હાર્ટ એટેક નું જોખમ ઘટાડવા ઉપરાંત અનેક સમસ્યા માટે પોષકતત્વો નો ખજાનો છે આનું સેવન, જરૂર જાણો અને શેર કરો Read More »

આ 1 ફળનું સેવન, બ્લડપ્રેશર, ડાયાબિટીસ, સ્થૂળતા, હૃદયરોગને કરે છે દૂર…!!! વજન ઘટાડવાવાળા તો ખાસ વાંચે

તમામ સિઝન તેની સાથે-સાથે સારા ફળો-શાકભાજી ને પણ લાવે છે. આ શાકભાજી-ફળોમાં પોતાનું એક આગવું મહત્વ અને ચડિયાતો ગુણ હોય છે. તેવી જ રીતે ગરમીની સિઝન તેની સાથે ઘણા બધા ફળો લાવે છે જેમાં ભરપુર પાણી અને ફાઈબર હોય છે, જેમાનું એક ફળ છે લીચી… જે ગરમીની સિઝનનું સૌથી મીઠુ અને ખુબ જ લાભદાયક ફળ

આ 1 ફળનું સેવન, બ્લડપ્રેશર, ડાયાબિટીસ, સ્થૂળતા, હૃદયરોગને કરે છે દૂર…!!! વજન ઘટાડવાવાળા તો ખાસ વાંચે Read More »

પેટ ઘટાડવા, ખરજવા ઉપરાંત અન્ય ઘણા રોગોમાં મદદરૂપ એવા આ સ્ટાર ફ્રૂટ,અણમોલ ફાયદા જાણી ને તમે ચોંકી જાશો

કમરખને અંગ્રેજી ભાષામાં સ્ટાર ફળ તરીકે ઓળખવામાં આવે છે. ઘણા દેશોમાં તેને કેરેમ્બોલા પણ કહેવામાં આવે છે. તે એક વિદેશી ફળ છે જે મોટાભાગે દક્ષિણપૂર્વ એશિયામાં ઉગે છે. આ ફળ સ્વાદમાં ખાટા હોય છે અને વિટામિન સીથી ભરપુર હોય છે. આ ફળ સ્વાસ્થ્ય માટે ખૂબ ફાયદાકારક છે. તેમાં ઘણા એવા પોષક તત્વો હાજર હોય છે

પેટ ઘટાડવા, ખરજવા ઉપરાંત અન્ય ઘણા રોગોમાં મદદરૂપ એવા આ સ્ટાર ફ્રૂટ,અણમોલ ફાયદા જાણી ને તમે ચોંકી જાશો Read More »

આ લાલ રંગ નું ફૂલ ફક્ત બગીચાની નહીં પણ તમારા સ્વાસ્થ્ય ની પણ શોભા વધારશે, જરૂર જાણો તેના ઉપયોગ

જાસૂદ આમ તો બધી જગ્યાએ જોવા મળે છે. જાસૂદ લાલ, પીળા, ગુલાબી, સફેદ વગેરે રંગ ના હોય છે. જાસૂદ સુંદર અને ગુણીયલ ફૂલ છે. તેમાં ઉપચારો નો ખજાનો છુપાયેલો છે. જાસૂદ નો ઉપયોગ ખાવા પીવામાં તથા દવા માં કરવામાં આવે છે. જાસૂદ માં વિટામિન સી, ફાઈબર, આયર્ન જેવા તત્વો હોય છે. મોઢા માં ચાંદા પડ્યા

આ લાલ રંગ નું ફૂલ ફક્ત બગીચાની નહીં પણ તમારા સ્વાસ્થ્ય ની પણ શોભા વધારશે, જરૂર જાણો તેના ઉપયોગ Read More »

પાચન, હરસ અને શરદી તથા તાવ ઉપરાત અન્ય 5 રોગોમાં ઉપયોગી છે આ ચીજ, આજથી જ કરો ઉપયોગ શરૂ

આપણાં ગરમ મસાલાનાં લગભગ બધાં જ દ્રવ્યો સુગંધીદાર છે. જેમાં ‘જાયફળ’નો પણ સમાવેશ થાય છે. જાયફળ એક પ્રકારની વિશિષ્ટ સુગંધને કારણે જ મીઠાઈ અને પાકોની બનાવટમાં આપણે તેનો ઉપયોગ કરતા આવ્યા છીએ. ઘરગથ્થુ ઔષધ ઉપરાંત બાળકોને આપવાના ઘસારા તરીકે પણ જાયફળ વર્ષોથી ઉપયોગી છે. સુગંધની જેમ જાયફળના ઔષધીય ગુણો પણ ઘણા વિશિષ્ટ છે. જાયફળ કડવું,

પાચન, હરસ અને શરદી તથા તાવ ઉપરાત અન્ય 5 રોગોમાં ઉપયોગી છે આ ચીજ, આજથી જ કરો ઉપયોગ શરૂ Read More »

આ શક્તિશાળી ફળ ના સેવનથી અલ્સર, ડાયાબિટીસ જેવા અનેક રોગો વગર દવાએ થઈ જાશે ગાયબ, જરૂર કરો ઉપયોગ અને દરેક ને શેર કરી જણાવો

ફણસ એક લીલા રંગનું કાંટાવાળુ ફળ છે જે સ્વાદમાં ખાટું-મીઠું હોય છે. તેનો ઉપયોગ, શાક, અથાણું તેમજ ભજીયા અને કોફ્તા બનાવવા માટે મુખ્ય રીતે કરવામા આવે છે. તેમાં અઢળક પોષક તત્વો સમાયેલા હોય છે જે શરીરને ખૂબ લાભ પોહંચાડે છે. તે ફાઇબર, વિટામિન એ, વિટામિન સી, થાયમીન, પોટેશિયમ, કેલ્શિયમ, આયરન અને જિંકથી ભરપૂર હોય છે.

આ શક્તિશાળી ફળ ના સેવનથી અલ્સર, ડાયાબિટીસ જેવા અનેક રોગો વગર દવાએ થઈ જાશે ગાયબ, જરૂર કરો ઉપયોગ અને દરેક ને શેર કરી જણાવો Read More »

જો તમને પણ જોવા મળે આ સંકેત તો ચેતી જાજો હોય શકે છે આ ભયંકર જીવલેણ બીમારી, શું કરશો બચવા માટે…. અહી ક્લિક કરી વાંચો

વર્તમાન સમયમાં લોકોની જીવનશૈલી એટલી વ્યસ્ત થઈ ગઈ છે કે કોઈ પણ તેમના સ્વાસ્થ્ય પર ધ્યાન નથી આપતા. સમયની સાથે સાથે લોકો અનેક પ્રકારના રોગોથી પીડાય છે.જો કે તમામ રોગો ખૂબ જોખમી છે,પરંતુ આ તમામ રોગોમાંથી કેન્સર રોગ જીવલેણ માનવામાં આવે છે. કેન્સરનું નામ આવતા લગભગ દરેક લોકો ડરી જાય છે. કેન્સર શરીરના કોઈપણ ભાગમાં

જો તમને પણ જોવા મળે આ સંકેત તો ચેતી જાજો હોય શકે છે આ ભયંકર જીવલેણ બીમારી, શું કરશો બચવા માટે…. અહી ક્લિક કરી વાંચો Read More »

ગમેતેવા સાંધા ના દુખાવા,ચામડીના રોગો ઉપરાંત અન્ય સમસ્યા માટે ઉત્તમ છે આનો ઉપયોગ જરૂર જાણો અને શેર કરો

કપૂર પૂજા સામગ્રી માં વાપરવામાં આવે છે.  તે આરતી અથવા સુગંધિત વાતાવરણ બનાવવા મોટા પ્રમાણમાં વાપરવામાં આવે છે. જેથી કર્મકાંડ અને પર્યાવરણ સ્વચ્છ રહે છે.જ્યોતિષ શાસ્ત્રમાં કપૂર ના ઘણા ફાયદાઓ અને ઉપાયો કહેવામાં આવ્યા છે.તે મગજ શાંત રાખવા અને હૃદય માં શાંતિ પણ આપવા વપરાય છે. કપૂર આ સિવાય ઘર ની આર્થિક સમસ્યાઓ સુધારવા પણ

ગમેતેવા સાંધા ના દુખાવા,ચામડીના રોગો ઉપરાંત અન્ય સમસ્યા માટે ઉત્તમ છે આનો ઉપયોગ જરૂર જાણો અને શેર કરો Read More »

બાળકનું પ્લાનિંગ કરી રહ્યા છો તો જરૂર જાણો આ આનુવાંશિક રોગ અને તેને અટકાવવાના ઉપાય, અહી ક્લિક કરી જાણો

વિશ્વના લગભગ 6% રહેવાસીઓ દુર્લભ રોગોથી પીડિત છે, અને આ સંખ્યામાં સતત વધારો થાય છે. તમામ અનન્ય રોગોનો સ્વભાવ અલગ હોય છે, પરંતુ મોટાભાગની અસાધારણ બિમારીઓ આનુવંશિક વિકૃતિઓ અને ચેપ સાથે સંકળાયેલી છે. આનુવંશિક રોગો નાં પ્રકાર આ પ્રમાણે છે જેવા કે જીનેટીક ડિસઓર્ડર,ડાઉન સિન્ડ્રોમ,લેફ્ટ લીપ અને પેલેટ (ચિરાયેલા હોઠ અને ચિરાયેલું તાળવું),સિકલસેલ એનીમિયા રોગ.

બાળકનું પ્લાનિંગ કરી રહ્યા છો તો જરૂર જાણો આ આનુવાંશિક રોગ અને તેને અટકાવવાના ઉપાય, અહી ક્લિક કરી જાણો Read More »

આ એક એવું ચૂર્ણ છે જે ડાયાબિટીસ સહિત 10થી વધુ રોગો નો કરે છે માત્ર 7 દિવસ માં સફાયો, આ ઉપયોગી માહિતી જરૂર વાંચો અને શેર કરો

અર્જુનના વૃક્ષને કેટલાય ઔષધિય ગુણોથી ભરપુર જણાવવામાં આવ્યો છે. અર્જુનના વૃક્ષની છાલ પણ શરીર માટે ઘણી ફાયદાકારક હોય છે. આ ઝાડની છાલનો પાવડર બનાવીને ઉપયોગ કરવામાં આવે છે. અર્જુનની છાલથી સ્ટ્રોક, હાર્ટ એટેક અને હાર્ટ ફેલ જેવા હાર્ટ સંબંધિત રોગોનો ઈલાજ કરી શકાય છે. અર્જુનનું વૃક્ષ ભારતમાં હિમાલયની ઘાટી, બિહાર અને મધ્યપ્રદેશમાં વધુ જોવા મળે

આ એક એવું ચૂર્ણ છે જે ડાયાબિટીસ સહિત 10થી વધુ રોગો નો કરે છે માત્ર 7 દિવસ માં સફાયો, આ ઉપયોગી માહિતી જરૂર વાંચો અને શેર કરો Read More »

Scroll to Top