હેલ્થ

મગજના દરેક રોગો ઉપરાંત આની 10 થી વધુ રોગો માટે પાવરફૂલ છે આ ઔષધિ નું સેવન, જરૂર જાણો તેને સેવન કરવાની રીત

આયુર્વેદની મેધ્ય ઔષધીઓમાં ‘બ્રાહ્મી’ની ગણતરી થાય છે. (મેધ્ય એટલે બુદ્ધિ વધારનાર) બ્રાહ્મીનાં આ મેધ્ય ગુણને લીધે તે બુદ્ધિ અને યાદશક્તિવર્ધક આયુર્વેદિય ઔષધોમાં પુષ્કળ વપરાય છે. સાથે સાથે વિવિધ કેશતેલોની બનાવટમાં પણ તેનો ખાસ ઉપયોગ થાય છે. બ્રાહ્મીની એક વર્ષાયુ વેલ આપણે ત્યાં ખૂબ થાય છે. આ વેલને ભેજવાળી જમીન માફક આવતી હોવાથી જળાશયના કિનારે કે […]

મગજના દરેક રોગો ઉપરાંત આની 10 થી વધુ રોગો માટે પાવરફૂલ છે આ ઔષધિ નું સેવન, જરૂર જાણો તેને સેવન કરવાની રીત Read More »

પથરી, અનિયમિત માસિક ચક્ર થી લઈ અનેક સમસ્યાઓ માટે અમ્રુત સમાન છે આ જાડ ના દરેક અંગ, અહી ક્લિક કરી જરૂર જાણો તેના ફાયદા

હિંદુ ધર્મ માં વૃક્ષો અને છોડને ખૂબ મહત્વ આપવામાં આવે છે. એવું માનવામાં આવે છે કે તેને ઘરે ઉગાડવા થી સુખ- સમૃદ્ધિ અને સકારાત્મક ઉર્જા મળે છે. આવી સ્થિતિ માં આસોપાલવનું ઝાડ ઘરે ઉગાડવું શુભ પ્રતીક માનવામાં આવે છે. વાસ્તુ મુજબ તેનાથી ઘરમાં નકારાત્મક ઉર્જા આવતી નથી. કોઈ પણ વસ્તુ ને યોગ્ય દિશા માં લગાવવાથી

પથરી, અનિયમિત માસિક ચક્ર થી લઈ અનેક સમસ્યાઓ માટે અમ્રુત સમાન છે આ જાડ ના દરેક અંગ, અહી ક્લિક કરી જરૂર જાણો તેના ફાયદા Read More »

જાણી લ્યો જાતિય રોગો ના કારણો અને ઉપચાર, પુરુષોની દરેક સમસ્યાનો ઉકેલ મળશે, અહી ક્લિક કરી જાણો

જાતીય રોગો એ સામાન્ય ચેપ છે, જે મોટાભાગના જાતીય-સક્રિય લોકોને તેમના જીવનમાં ઓછામાં ઓછા એક વખત અસર કરે છે. કેટલીકવાર તમે અથવા તમારા સાથીને કોઈ લક્ષણો દેખાયા વગર પણ જાતીય રોગનો ચેપ લાગી શક્યો હોવાની શક્યતા છે. તમે કેવું અનુભવો છે એનાથી હંમેશા એમ નહિ કહી શકાય કે તમને જાતીય રોગ થયો છે. જો કે,

જાણી લ્યો જાતિય રોગો ના કારણો અને ઉપચાર, પુરુષોની દરેક સમસ્યાનો ઉકેલ મળશે, અહી ક્લિક કરી જાણો Read More »

શું તમે ક્યાંક આ જીવલેણ ચેપી રોગ નો ભોગ તો નથી બન્યા ને? જરૂર જાણો તેનાથી બચવાના ઉપાય અને શેર કરી દરેક ને જણાવો

ચેપી રોગોમાં સહેલાઈથી એક વ્યક્તિમાંથી બીજી વ્યક્તિમાં રોગ ફેલાય છે. ચેપી રોગો એ વાઈરસ, બૅક્ટેરિયા, ફૂગ, પ્રજીવો અને કૃમિઓ અઈડ્સ જેવા જીવલેણ રોગકારકોને લીધે થાય છે.  હાથ વારંવાર ધોઈ લો: સાર્વજનિક જગ્યાએ થી પાછા ફરી ને અથવા સાર્વજનિક વસ્તુ ઑ જેવી કે લિફ્ટ, બસ, રિક્ષા , બઁક , ઓફિસ વગેરે થી રિટર્ન ઘરે આવી ને

શું તમે ક્યાંક આ જીવલેણ ચેપી રોગ નો ભોગ તો નથી બન્યા ને? જરૂર જાણો તેનાથી બચવાના ઉપાય અને શેર કરી દરેક ને જણાવો Read More »

પેટ ના દરેક રોગો ઉપરાંત જીવજંતુ ના ડંખ થી લઈ ને અનેક મોટા રોગો માટે રામબાણ છે આ ઔષધિ, જરૂર જાણો તેના ફાયદા અને શેર જરૂર કરો

સર્પગંધા એક ઔષધિઓ નો છોડ અને આ છોડ ને આયુર્વેદ માં બહુ જ ગુણકારી માનવામાં આવે છે. આયુર્વેદિક દવાઓ ને બનાવવામાં સર્પગંધા નો પ્રયોગ કરવામાં આવે છે. અને તેની મદદ થી સુંદર ત્વચા પણ મેળવવામાં આવી શકે છે. આ છોડ ની મદદ થી સાંપ નું ઝેર પણ ઉતારવામાં આવી શકે છે. અને આ કારણ છે

પેટ ના દરેક રોગો ઉપરાંત જીવજંતુ ના ડંખ થી લઈ ને અનેક મોટા રોગો માટે રામબાણ છે આ ઔષધિ, જરૂર જાણો તેના ફાયદા અને શેર જરૂર કરો Read More »

જો તમારા માં પણ જોવા મળે આ સંકેત તો થઈ જાવ સજાગ હોય શકે છે આ જીવલેણ બીમારી, અહી ક્લિક કરી જાણો તેના લક્ષણો

કોઈ પ્રકારની ખોડ આવે ત્યારે શરીરમાં કોષોની સંખ્યા વધવા માંડે છે, કારણ કે કોષો જન્મે તો છે પરંતુ એટલા પ્રમાણમાં મરતા નથી. આમ કોષોની વધેલી સંખ્યા એક ગાંઠ બનાવે છે જે ગાંઠને ટ્યુમર કહે છે. આ ગાંઠ જો મગજમાં બને તો એને બ્રેઇન ટ્યુમર કહે છે. ઘણા લોકો આજે મગજની ગાંઠ જેવા જીવલેણ રોગનો ભોગ

જો તમારા માં પણ જોવા મળે આ સંકેત તો થઈ જાવ સજાગ હોય શકે છે આ જીવલેણ બીમારી, અહી ક્લિક કરી જાણો તેના લક્ષણો Read More »

આંખ માં થતી આંજણી મટાડી કાયમ માટે છૂટકારો મેળવવા માટે નો અકસીર ઈલાજ, જરૂર જાણો અને દરેક ને જણાવો

આંખમાં આંજણી થવાની સમસ્યા દરેક ઉંમરના લોકોને થઇ શકે છે. તેમની આંખની પાંપણની નીચે અને ઉપર લાલ રંગના દાણા જેવું થઇ જાય છે. ભલે આ સમસ્યા જોવામાં નાની લાગે છે. પરંતુ તેના કારણે આંખમાં દુખાવો, જ્વલન, ખંજવાળ, આંખમાંથી પાણી નીકળવાની સમસ્યા થાય છે. બેક્ટેરિયા ઉત્પન્ન થવાથી વિટામિન A, Dની ઉણપને લઇને તેમજ કબ્જના કારણે થનારી

આંખ માં થતી આંજણી મટાડી કાયમ માટે છૂટકારો મેળવવા માટે નો અકસીર ઈલાજ, જરૂર જાણો અને દરેક ને જણાવો Read More »

ગમેતેવા વા ના કે સાંધાના દુખાવાથી છૂટકારો મેળવવા અપનાવવા જેવો આયુરવેદિક ઈલાજ, અહી ટચ કરી જાણો

શરીરના કોઈ પણ સાંધામાં દુ:ખાવો અને સોજો આવે તેને સાંધાનો વા કહેવામાં આવે છે. અમુક દર્દીમાં બિમારીની શરૂઆતમા સાંધામા ફક્ત દુ:ખાવો હોય છે, સોજા પાછળથી આવે છે. શરીરનું જનીન બંધા૨ણ અને વાતાવ૨ણ સાંધાના વાની શરૂઆતમાં ભાગ ભજવે છે. આ વાતાવ૨ણનું તત્વ બેકટેરીયા, વાય૨સ કે અન્ય જંતુઓ હોઈ શકે છે. અમુક ચેપી રોગ, દવાઓ, કેન્સ૨ જેવી

ગમેતેવા વા ના કે સાંધાના દુખાવાથી છૂટકારો મેળવવા અપનાવવા જેવો આયુરવેદિક ઈલાજ, અહી ટચ કરી જાણો Read More »

જો તમે પણ પરેશાન હોય ડાહપણ દાઢ ના દુખાવાથી, તો છૂટકારો મેળવવા જરૂર અપનાવો આ ઉપાય

ડહાપણની દાઢ આવે ત્યારે ખુબ જ દુખાવો થાય છે અને સાથે સાથે મોં પર સોજો પણ આવે છે. સામાન્ય રીતે ડહાપણની દાઢ 17થી 25 વર્ષની વય વચ્ચે આવે છે, જ્યારે અમુક કેસમાં ઘણા લોકોને ડહાપણની દાઢ મોડી પણ આવતી હોય છે. જો જડબામાં પુરતી જગ્યા હોય તો ડહાપણની દાઢ સહેલાઈથી ઉગે છે અને ઉપયોગી સ્થિતિમાં

જો તમે પણ પરેશાન હોય ડાહપણ દાઢ ના દુખાવાથી, તો છૂટકારો મેળવવા જરૂર અપનાવો આ ઉપાય Read More »

ગળું અને અવાજ બેસી જાય તો તરત જ અપનાવો આ અસરકારક ઉપાય અને તરત જ મેળવો રાહત, આ ઉપયોગી માહિતી શેર કરી દરેક ને જણાવો

ગળું બેસવાની સમસ્યા ઊભી થાય ત્યારે રોગીનો અવાજ કર્કશ થઈ જાય છે. શું બોલે છે, તે ઝટ સમજાતું નથી. એવું લાગવા માંડે છે કે રોગીના ગળામાં કોઈ વસ્તુ ફસાયેલી છે. રોગીના ગળાનો કાકડો વધી જાય છે. રોગીના ગળામાં દાણા થાય છે. ગરમ પાણીમાં હિંગ નાખી પીવાથી ગળું બેસી ગયુ હોય તો તે મટે છે.પાકું દાડમ

ગળું અને અવાજ બેસી જાય તો તરત જ અપનાવો આ અસરકારક ઉપાય અને તરત જ મેળવો રાહત, આ ઉપયોગી માહિતી શેર કરી દરેક ને જણાવો Read More »

Scroll to Top