હેલ્થ

શું તમે પણ આ ભૂલ કરી રહ્યા છો? તો આપી રહ્યા છો હદય અને મગજની અનેક બીમારીઓને આમંત્રણ, અહી ક્લિક કરી જરૂર જાણો

આજકાલ સ્માર્ટફોનનો ઉપયોગ વધી ગયો છે, લોકો મોટાભાગના કામ સ્માર્ટફોનથી કરવા લાગ્યા છે. આમાં ઇયરફોન મહત્વનો ભાગ ભજવે છે. આજકાલ નાના છોકરાઓથી માંડીને કૉલજીયન્સ અને ધંધાદારીઓ ઇયરફોનનો વધુ પડતો ઉપયોગ કરે છે. પરંતુ  ખબર છે ઇયરફોનથી સ્વાસ્થ્યને મોટુ નુકશાન થઇ શકે છે. ઇયરફોનના યૂઝથી ફાયદાની સાથે ગેરફાયદાઓ વધુ છે. ઊંચા અવાજમાં ઇયરફોન કે હેડફોનમાં ગીત […]

શું તમે પણ આ ભૂલ કરી રહ્યા છો? તો આપી રહ્યા છો હદય અને મગજની અનેક બીમારીઓને આમંત્રણ, અહી ક્લિક કરી જરૂર જાણો Read More »

શિયાળામાં થતાં હોઠ અને પાનીના ફાટવા જેવા દરેક પ્રોબ્લેમ માટે ઘરેજ બનવો આ ક્રીમ, અહી ક્લિક કરી જરૂર જાણો

પેટ્રોલીયમ જેલી મોયસ્ચરાઈઝ નું કામ કરે છે અને ફાટેલી એડીઓને સારી કરે છે. સાથે જ એ ત્વચામાંથી પાણીના નિકાસને ઓછું કરી દે છે. પેટ્રોલીયમ જેલી ત્વચાને સોફ્ટ અને પોષણ આપે છે. શિયાળામાં ત્વચાને ઠંડી-ઠંડી હવાથી ભલે ગમે તેટલી બચાવીને રાખો પણ શરીરનો એક ભાગ એવો છે જેના પર આ ઠંડીની અસર પડ્યા વગર રહેતી નથી.

શિયાળામાં થતાં હોઠ અને પાનીના ફાટવા જેવા દરેક પ્રોબ્લેમ માટે ઘરેજ બનવો આ ક્રીમ, અહી ક્લિક કરી જરૂર જાણો Read More »

આંખની દરેક સમસ્યા માથી છૂટકારો મેળવવા જરૂર અપનાવો આ ઉપાય, અહી ક્લિક કરી જરૂર જાણો

ભારતીય પરંપરા મુજબ બાળકને જન્મ્યા પછી આંખમાં કાજલ કરવામાં આવે છે. એવુ મનાય છે કે આમ કરવાથી બાળકને કોઈની ખરાબ નજર લાગતી નથી. પરંપરા અનુસાર કાજલ કે આંજણ લગાવવાથી બાળકની આંખો તેજ, મોટી અને આકર્ષક બને છે. કાજલ સૂર્યની રોશનીથી બાળકની આંખોનું રક્ષણ કરે છે અને બાળકને આંખના ઈન્ફેક્શનથી બચાવે છે. કાજલ લાગવવાથી સ્ત્રીઓની આંખો

આંખની દરેક સમસ્યા માથી છૂટકારો મેળવવા જરૂર અપનાવો આ ઉપાય, અહી ક્લિક કરી જરૂર જાણો Read More »

પિત્તથી થતાં 40થી વધુ રોગો ઉપરાંત, કિડની ના રોગોથી છૂટકારો મેળવવા જરૂર અપનાવો આ ઈલાજ , જાણવા માટે અહી ક્લિક કરો

ધાણાનો ઉપયોગ અનેક પ્રકારની વાનગીઓ બનાવવામાં કરવામાં આવે છે. બજારમાં બે પ્રકારના ધાણા મળે છે, એક સુકા ધાણા અને એક લીલા ધાણા આ બંને પ્રકારના ધાણા ખાવામાં આવે છે. ધાણાની સુગંધ ખૂબ જ પ્રબળ હોય છે. અને તેને ખોરાકમાં ઉમેરવાથી ભોજનનો સ્વાદ ખુબજ વધી જાય છે.આરોગ્ય માટે સુકા આખા ધાણા ને ઉત્તમ માનવામાં આવે છે.

પિત્તથી થતાં 40થી વધુ રોગો ઉપરાંત, કિડની ના રોગોથી છૂટકારો મેળવવા જરૂર અપનાવો આ ઈલાજ , જાણવા માટે અહી ક્લિક કરો Read More »

શું તમે પણ ઘરમાં ગરોળી,માખી-મચ્છર અને વંદા જેવા જીવજંતુ થી પરેશાન છો? તો અત્યારે જ અપનાવો આ ઉપાય અને તરત જ મેળવો છૂટકારો, જાણવા માટે અહી ક્લિક કરો

હંમેશા ઘરમાં વરસાદની સીઝનને કારણે મચ્છ, માખી કે ગરમીમાં દિવાલ પર ગરોળી નીકળતા દેખાય છે. અનેક લોકો તેને જોઈને મોઢું ફેરવી લે છે. તો કેટલાક લોકો આ જંતુને જોઈને ડરી જાય છે. ઘરમાં મચ્છર આવી જાય તો ન તો શાંતિથી બેસી શકાય છે કે ન તો ઉંઘી શકાય છે. તો જો વંદાની વાત કરી તો

શું તમે પણ ઘરમાં ગરોળી,માખી-મચ્છર અને વંદા જેવા જીવજંતુ થી પરેશાન છો? તો અત્યારે જ અપનાવો આ ઉપાય અને તરત જ મેળવો છૂટકારો, જાણવા માટે અહી ક્લિક કરો Read More »

નપુસંકતા દૂર કરી વીર્ય વધારવા તેમજ દરેક યૌન રોગોથી છૂટકારો અપાવતું આ ચૂર્ણ જરૂર ઘરે બનાવો, જાણવા માટે અહી ક્લિક કરો

સફેદ મૂસળી બહુ ફેમસ છે. ભારતમાં તો એ સસ્તી અને હર્બલ વાયેગ્રા તરીકે જબરી ડિમાન્ડમાં છે. સફેદ મૂસલી એક શક્તિવર્ધક જડ્ડીબુટ્ટી છે. જે મોટાભાગે યૌન ક્ષમતા વધારવા માટે પ્રયોગમાં લેવાય છે. પણ તેવું નથી કે તે ખાલી યૌન શક્તિ જ વધારે છે તેના બીજા પણ અનેક ઔષધીય ગુણો ધરાવે છે જેનાથી મોટાભાગના લોકો અજાણ હોય

નપુસંકતા દૂર કરી વીર્ય વધારવા તેમજ દરેક યૌન રોગોથી છૂટકારો અપાવતું આ ચૂર્ણ જરૂર ઘરે બનાવો, જાણવા માટે અહી ક્લિક કરો Read More »

કોઈપણ પ્રકારની દવા વગર જ આયુર્વેદિક રીત થી આ છે ઊંચાઈ વધારવાનો સૌથી સરળ ઈલાજ, અહી ક્લિક કરી જરૂર જાણો અને શેર કરી દરેકને જણાવો

હાઈટ ઉંચી દેખાડવા માટે યંગસ્ટર્સ હાઈ હીલના ઉપયોગ કરે છે. અને દરરોજ હીલ્સ પહેરવી પણ સ્વાસ્થય માટે હાનિકારક છે. આમ તો હાઈટ વધારવા માટે બાળપણથી જ કોશિશ કરવી જોઈએ . એક્સરસાઈજ અને સંપૂર્ણ ડાઈટ લેવી જોઈએ. કેટલાક લોકોના વિચારવું છે , કે 18 વર્ષ પછી હાઈટ રોકાઈ જાય છે.  પણ આવું નથી કે 18 વર્ષ

કોઈપણ પ્રકારની દવા વગર જ આયુર્વેદિક રીત થી આ છે ઊંચાઈ વધારવાનો સૌથી સરળ ઈલાજ, અહી ક્લિક કરી જરૂર જાણો અને શેર કરી દરેકને જણાવો Read More »

માત્ર 1 દિવસ માં કબજિયાત અને પેટને લગતા તમામ રોગોથી છૂટકારો મેળવવા જરૂર અપનાવવા જેવો છે આ ઈલાજ, અહી ક્લિક કરી જરૂર જાણો તેના વિષે

સામાન્ય રીતે ઔષધી તરીકે ઈસબગુલના બીજ અને તેના પાવડરનો ઉપયોગ કરવામાં આવે છે. તેનો સ્વાદ તીખો અને કડવો તેમજ એની પ્રકૃતિ ઠંડી હોય છે. ઈસબગુલને સ્થાનિક ભાષામાં ‘ઘોડાજીરૂ’ કે ‘ઓથમીજીરું’ પણ કહે છે. ઈસબગુલ એ ‘સિલિમ પ્લાન્ટ’ના દાણાનું ભૂસું છે.ઈસબગુલનો છોડ લગભગ 3 ફૂટ ઉંચો હોય છે. આ છોડના બીજમાં સફેદ રંગની ભૂસી હોય છે

માત્ર 1 દિવસ માં કબજિયાત અને પેટને લગતા તમામ રોગોથી છૂટકારો મેળવવા જરૂર અપનાવવા જેવો છે આ ઈલાજ, અહી ક્લિક કરી જરૂર જાણો તેના વિષે Read More »

રોજિંદા જીવનની આ આદત આપી શકે છે ગંભીર પરિણામ,અહી ક્લિક કરી જરૂર જાણો તેના વિષે

ક્રોસ લેગ કરીને બેસવાથી બ્લડપ્રેશર પર અસર પડે છે, સાથે બ્લડ સરક્યુલેશન પણ ડિસ્ટર્બ થાય છે. એવું એટલે થાય છે કેમ કે, તમે જ્યારે એક પગ પર બીજો પગ રાખીને બેસો છો તો બંને પગમાં બ્લડ સરક્યુલેશન એકસરખું થઇ શકતું નથી. આ કારણે પગમાં ઝણઝણાહટની સમસ્યા થાય છે. ક્રોસ લેગ પોઝિશનમાં આપણા પેલ્વિક મસલ્સ ઈમ્બેલેન્સ

રોજિંદા જીવનની આ આદત આપી શકે છે ગંભીર પરિણામ,અહી ક્લિક કરી જરૂર જાણો તેના વિષે Read More »

શું તમે પણ જમ્યા પછી ગેસ, એસિડિટી અને ખાટા ઓડકારની સમસ્યાથી પરેશાન છો ? તો માત્ર 5મિનિટ માં છૂટકારો મેળવવા જરૂર અપનાવો આ આયુર્વેદિક ઉપાય , જાણવા માટે અહી ક્લિક કરો

કેટલાક લોકોને ભોજન બાદ ખાટા ઓડકાર આવવાની સમસ્યા રહે છે.જોકે ઓડકાર આવવા એક સ્વાભાવિક પ્રક્રિયા છે. જેના કારણે પેટમાં રહેલો વધારાનો ગેસ બહાર નીકળી જાય છે. પરંતુ વારંવાર ઓડકાર આવવાના કારણે વ્યક્તિ હેરાન-પરેશાન થઇ જાય છે. કેટલીક વખત તો ઓડકારના કારણે શરમ અનુભવવી પડે છે દહીં પેટમાં કુદરતી રીતે રહેલા ગટ બેક્ટેરિયાના સંતુલનને જાળવી રાખે

શું તમે પણ જમ્યા પછી ગેસ, એસિડિટી અને ખાટા ઓડકારની સમસ્યાથી પરેશાન છો ? તો માત્ર 5મિનિટ માં છૂટકારો મેળવવા જરૂર અપનાવો આ આયુર્વેદિક ઉપાય , જાણવા માટે અહી ક્લિક કરો Read More »

Scroll to Top