હેલ્થ

કોલેસ્ટ્રોલ કેવી રીતે વધે છે તેમજ કોલેસ્ટ્રોલ ઘટાડવાના ઉપાય, ખુબજ મહત્વની માહિતી

જે પોતાની જીવન શૈલીમાં પરિવર્તન નથી કરી શકતા કે જેમની નોકરી જ આ પ્રકારની છે કે તેઓ ઈચ્છવા છતા પણ નિયમિત કસરત નથી કરી શકતા. તેણે પોતાના ખાવા-પીવામાં થોડો પરિવર્તન કરવો જોઈએ. ઉદા. તરીકે મૈદાથી બનેલ બ્રેડ અથવા બંસન બદલે મલ્ટી ગ્રેન બ્રેડનો વિકલ્પ શોધી શકાય છે. આજે દેશના દરેક મોટા શહેરમાં મલ્ટી ગ્રેન બ્રેડ […]

કોલેસ્ટ્રોલ કેવી રીતે વધે છે તેમજ કોલેસ્ટ્રોલ ઘટાડવાના ઉપાય, ખુબજ મહત્વની માહિતી Read More »

વાસી રોટલી ખાવાથી શરીરમાં થાય છે આવા-આવા ફેરફાર! જાણીને તમે ચકિત થઈ જાશો, જરૂર જાણો અને શેર કરો

વાસી ખોરાક ખાવાથી શરીરને નુકસાન થાય છે. આથી હંમેશા તાજો ખોરાક ખાવાની સલાહ અપાય છે. આ જ કારણે ઘરમાં વધેલો ખોરાક કે વાસી રોટલીઓ જાનવરોને આપી દેવાય છે. અસમય ભોજન ખાવું અને ઓફિસમાં કલાકો સુધી બેસી રહેવાથી એસિડિટીની સમસ્યા હવે સામાન્ય થઈ ગઈ છે. કેટલાક લોકો એસિડિટીથી રાહત મેળવવા માટે દવાનું સેવન કરે છે. પરંતુ

વાસી રોટલી ખાવાથી શરીરમાં થાય છે આવા-આવા ફેરફાર! જાણીને તમે ચકિત થઈ જાશો, જરૂર જાણો અને શેર કરો Read More »

પેટને લગતી તમામ બીમારીઓ માટે બહુ જ ફાયદાકારક છે આ ફળ, જરૂર જાણો આ ફળ વિશે જે ઉકેલશે તમારી દરેક સમસ્યા

ઉનાળાના આગમન સાથે, બાળકો અને પુખ્ત વયના લોકો માટે સૌથી પ્રિય મોસમ આવે છે જ્યારે તમે વિવિધ પ્રકારના ફળો અને તેનાં રસ ઝરતાં ફળોની સ્વરૂપમાં પુષ્કળ કુદરતી વિટામિનનો આનંદ લઈ શકો છો. જરદાળુ એક ખૂબ જ સ્વાદિષ્ટ ફળો માનવામાં આવે છે. જરદાળુની રચનામાં ઘણા ઉપયોગી વિટામિન્સ, સ્ટાર્ચ, ટેનીન, તેમજ એસિડના ત્રણ પ્રકારો શામેલ છે –

પેટને લગતી તમામ બીમારીઓ માટે બહુ જ ફાયદાકારક છે આ ફળ, જરૂર જાણો આ ફળ વિશે જે ઉકેલશે તમારી દરેક સમસ્યા Read More »

ચાલો આજે જાણીએ હાર્ટએટેકથી બચવાનો અને તેને રોકવાનો ઘરેલુ કારગર ઉપાય……..

હાર્ટ એટેક એ હૃદયરોગના કારણે મૃત્યુનું સૌથી મોટું કારણ છે. જો તમે તેના આંકડા પર નજર નાખો તો સ્વાસ્થ્યપ્રદ જીવનશૈલીને હાર્ટ રોગોનું સૌથી મોટું કારણ પણ માનવામાં આવે છે . હાર્ટ એટેકથી બચવાનો ઉપાય ધૂમ્રપાન બંધ કરો.જો તમારા ઘરના કોઈ ધૂમ્રપાન કરે છે તો તેને છોડવા માટે પ્રોત્સાહિત કરો. આપણે જાણીએ છીએ કે તે અઘરું

ચાલો આજે જાણીએ હાર્ટએટેકથી બચવાનો અને તેને રોકવાનો ઘરેલુ કારગર ઉપાય…….. Read More »

ગળાનો દુખાવો અને કાકડાના સોજાથી છો પરેશાન, તો તરત જ અપનાવો આ ઘરેલુ ઉપચાર

આજકાલ કોઈપણ સિઝન હોય ગળા સંબંધી સમસ્યાઓ મોટાભાગના લોકોને સતાવતી હોય છે. આ સાથે જ્યારે ગળું ખરડાઈ જાય, સતત ઇરિટેશન થાય, દુખાવો થાય અને કશું ખાવા-પીવાથી ખોરાક ગળેથી નીચે ઉતારતાં દુખાવો વધી જાય એ લક્ષણો બહુ સામાન્ય છે અને કોઈ પણને થઈ શકે છે, પરંતુ એની પાછળ સામાન્ય ઇન્ફેક્શનથી લઈને ટીબી સુધીનાં કારણો જવાબદાર હોઈ

ગળાનો દુખાવો અને કાકડાના સોજાથી છો પરેશાન, તો તરત જ અપનાવો આ ઘરેલુ ઉપચાર Read More »

આ ઘરેલુ ઉપાયથી પેટ અને આંતરડાને જરૂર સાફ કરો, પેટ સાફ થઈ કબજિયાતથી મળશે છૂટકારો

લીંબુમાં રહેલા તત્વ આપણા પેટને સાફ રાખવામાં મહત્વની ભૂમિકા ભજવે છે. જો તમારું ખાધેલું સારી રીતે પચતું નથી, તો એના માટે તમે સવારે એક ગ્લાસ ગરમ પાણીમાં લીંબુનો રસ ભેળવીને પીવો. તેના સેવનથી તમારું પેટ સાફ થઈ જશે. અને સાથે જ તમારું વજન પણ ઓછુ થઈ જશે. વરીયાળી ખાવાથી પેટ અને કબજિયાતની તકલીફ થતી નથી.

આ ઘરેલુ ઉપાયથી પેટ અને આંતરડાને જરૂર સાફ કરો, પેટ સાફ થઈ કબજિયાતથી મળશે છૂટકારો Read More »

કેન્સરના, વાત્ત, પિત્ત અને કફના દર્દીઓ માટે વરદાન છે આ ફળ, કીમોથેરેપી કરતા 10 ગણો ફાયદો કરશે, અહી ક્લિક કરી જરૂર જાણો અન્ય ફાયદાઓ

ગ્રેવીઓલા જેને રામફળ પણ કહેવામાં આવે છે, મોટાભાગે આફ્રિકા, દક્ષિણ અમેરિકા અને દક્ષિણ પૂર્વ એશિયામાં વરસાદી જંગલો માં આ ફળ થાય છે. થોડા વર્ષો પહેલા આ ફળ પર રિસર્ચ કરવામાં આવી તો જાણવા મળ્યું કે આનો રસ કેટલાક એવા તત્વ ધરાવે છે જે કેન્સર નો ઉપચાર કરી શકે છે. આ ફળ ભારતના ઘણા બધા પ્રદેશોમાં

કેન્સરના, વાત્ત, પિત્ત અને કફના દર્દીઓ માટે વરદાન છે આ ફળ, કીમોથેરેપી કરતા 10 ગણો ફાયદો કરશે, અહી ક્લિક કરી જરૂર જાણો અન્ય ફાયદાઓ Read More »

આનો સ્વાદ ભલે ના ગમે પણ ગુણ છે અમ્રુત જેવા મીઠા! ગળાનો સોજો, ચિકનગુનીયા જેવો અનેક રોગ નો સફાયો કરે છે ચપટીમાં, જરૂર જાણો ચમત્કારિ ફાયદાઓ

થોડા પાણીમાં લીમડાનાં પાન ઉકાળીને કડક “ચા” બનાવીને નાહવાના પાણીની બાલટી માં ઉમેરીને (થોડાં ટીપાં રોઝ વોટરમાં ઉમેરવાં) નાહવાથી ચામડીના રોગો થતા નથી. પગની પાની કે એડીઓના દુખાવામાં લીમડાનો કડક ઉકાળો બનાવીને હૂંફાળો થવા દઈને તેમાં પગ બોળવા.નારિયેળ તેલમાં લીમડાનું તેલ ઉમેરીને વાળમાં નાખવાથી ખોડો, જૂ વગેરે વાળની સમસ્યા નાશ પામે છે. આ તેલ અઠવાડિયે

આનો સ્વાદ ભલે ના ગમે પણ ગુણ છે અમ્રુત જેવા મીઠા! ગળાનો સોજો, ચિકનગુનીયા જેવો અનેક રોગ નો સફાયો કરે છે ચપટીમાં, જરૂર જાણો ચમત્કારિ ફાયદાઓ Read More »

આંતરડા, પાચનશક્તિ જેવા 50 થી વધુ દરેક રોગથી બચવા શિયાળામાં રાત્રે સૂતા પહેલા દૂધમાં આ વસ્તુ મિક્સ કરી જરૂર કરો સેવન, અહી ક્લિક કરી જરૂર જાણો તેના વિશે

હળદરમાં એન્ટીઓકિસડન્ટો ભરપુર માત્રામાં છે. હળદરમાં હાજર કર્ક્યુમિન એન્ટીઓકિસડન્ટ ગુણથી ભરપુર છે. એન્ટીઓકિસડન્ટ્સ તમારા શરીરને કોઈપણ નુકસાનથી બચાવવામાં મદદગાર છે. હળદરનું દૂધ સારી ઉંઘ અને આરોગ્ય માટે જરૂરી છે. સારી ઉઘ માટે દરરોજ સૂતા પહેલા આ પીણાં પીવો.સૂતા પહેલા હળદરનું દૂધ પીવાથી ફાયદો થઈ શકે છે.સૂવાના સમયે અડધો કલાક પહેલા દૂધની હળદર લો.માવજતની કોને જરૂર

આંતરડા, પાચનશક્તિ જેવા 50 થી વધુ દરેક રોગથી બચવા શિયાળામાં રાત્રે સૂતા પહેલા દૂધમાં આ વસ્તુ મિક્સ કરી જરૂર કરો સેવન, અહી ક્લિક કરી જરૂર જાણો તેના વિશે Read More »

શું તમે પણ કરી રહ્યા છો દૂધ સાથે આનું સેવન? ચેતી જાજો થઈ શકે છે આ ગંભીર બીમારીઓ, જરૂર જાણો સ્વાસ્થયને થતાં આ નુકશાન વિશે

વિ રુદ્ધ આહાર એટલે શું ? સાદી સમજણ એ કે, અન્ન જીવનનો આધાર છે. ખોરાક એ શરીરના બંધારણ, વિકાસ, બુદ્ધિ અને કાર્યક્ષમતાનો પાયો છે. શરીરના સૂક્ષ્મ કોષો (સેલ્સ) થી લઈને મનોમય કોષ સુધીની જટીલ દેહરચનાનો આધાર પણ ખોરાક થકી થતાં પોષણને આભારી છે. અન્નં વૈ પ્રાણઃ – અન્ન જ પ્રાણ છે. આમ ખોરાકનો કેટલો બધો

શું તમે પણ કરી રહ્યા છો દૂધ સાથે આનું સેવન? ચેતી જાજો થઈ શકે છે આ ગંભીર બીમારીઓ, જરૂર જાણો સ્વાસ્થયને થતાં આ નુકશાન વિશે Read More »

Scroll to Top