જાણવા જેવું

બરોળ ના રોગ માંથી કાયમી છુટકારો મેળવવા જરૂર અપનાવો આ આયુર્વેદિક ઉપચાર, જાણો અહી ક્લિક કરી

કોડીને લીંબુના રસમાં તથા ચોખાની કાંજીમાં પલાળવાથી તે શુદ્ધ થાય છે. આ શુદ્ધ થયેલ કોડીને માટીની મટકીમાં મૂકી, કપડમાટી કરી પકવવી. પછી કાઢીને લીંબુના રસમાં બોળવી. ફરી પાછી ઉપર મુજબ પકવવી. આમ ૭ વખત પકવવી, અને ૭ વખત લીંબુનાં રસમાં બોળવી. તેમ કરવાથી જે ભસ્મ તૈયાર થશે તેને બે-બે ચપટી મધમાં સવાર-સાંજ દર્દીને આપવાથી બરોળનાં […]

બરોળ ના રોગ માંથી કાયમી છુટકારો મેળવવા જરૂર અપનાવો આ આયુર્વેદિક ઉપચાર, જાણો અહી ક્લિક કરી Read More »

મહેંદી માં આ 4 વસ્તુઓ મિક્સ કરો, વૃદ્ધાવસ્થા સુધી વાળ સફેદ નહીં થાય, જાણી લ્યો અહી ક્લિક કરી

આજકાલ નાની ઉમરમાં લોકોને સફેદ વાળની સમસ્યા થતી હોય છે. લોકો વાળને કાળ કરવા માટે મહેંદી નાખતા હોય છે. જો મહેંદીમાં આ ચાર વસ્તુઓ ઉમેરીને નાખવામાં અવે તો લાંબા સામે સુધી વાળ કળા જ રહે છે. વાળને રંગ કરવા માટે લોકો મેંદી, વાળનો રંગ અથવા ડાય નો ઉપયોગ કરે છે, પરંતુ તેની અસર ફક્ત થોડા

મહેંદી માં આ 4 વસ્તુઓ મિક્સ કરો, વૃદ્ધાવસ્થા સુધી વાળ સફેદ નહીં થાય, જાણી લ્યો અહી ક્લિક કરી Read More »

એક માં ની આ વાત સાંભળીને તમારા રૂંવાટા પણ ઊભા થઈ જશે.. દરેકે ખાસ વાંચવા જેવુ સત્ય

રમીલાબેન એમની પાંચ વર્ષની પૌત્રી ટ્વિંકલ સાથે બંગલાની લોનમાં રમી રહ્યાં હતા. એમના પતિને સ્વર્ગે સિધાવ્યાને સવા મહિનો થયો હતો, છતાં દુઃખની કે આઘાતની કોઈ લકીર એમના મુખ પર દેખાતી નહોતી. સ્થિતપ્રજ્ઞતાનો ભાવ પહેરી લીધો હતો. રમીલાબેન તેમના પતિ મુકુંદભાઈ સાથે વૈભવશાળી બંગલામાં રહેતા હતા, એમના સંસારમાં એક દીકરો વિનય હતો. જેને ઉમરલાયક થતાં પરણાવી

એક માં ની આ વાત સાંભળીને તમારા રૂંવાટા પણ ઊભા થઈ જશે.. દરેકે ખાસ વાંચવા જેવુ સત્ય Read More »

શિયાળામાં આ એક વસ્તુનું સેવન કરવાથી મગજથી લઈને પેટના રોગો થશે દૂર, જરૂર જાણો અહી ક્લિક કરી

તજ આપડા સ્વાસ્થ્ય માટે ખૂબ સારી વસ્તુ છે. ચાલો આજે આપણે આજે તેના ફાયદા જોઈએ. તજ નું તેલ દુખતા દાંત ઉપર લગાવવાથી દાંતનો દુખાવો મટી જાય છે. તજ પાવડરની થોડીક ફાંકી ગરમ પાણી સાથે દિવસમાં ૩વાર  લેવાથી લાભ થતો હોય  છે. તેને ૧ ચમચી મધમાં પણ ભેળવીને ખાય શકો છો. જુકામ થયો હોય તો તજ,

શિયાળામાં આ એક વસ્તુનું સેવન કરવાથી મગજથી લઈને પેટના રોગો થશે દૂર, જરૂર જાણો અહી ક્લિક કરી Read More »

કમરની ચરબી, પેટની દરેક પ્રકારની બીમારી નો અંત છે માત્ર 5 મિનિટના આ કામમાં , અહી ક્લિક કરી જરૂર જાણો કેવી રીતે કરે તે

વર્તમાન સમયમાં લોકો પોતાની વ્યસ્તતાથી ભરેલા જીવનશૈલીમાં શાંતિ પ્રાપ્ત કરવા માટે યોગ -ધ્યાન કરતા હોય છે. યોગને કારણે વ્યક્તિ માત્ર તણાવભરી સ્થિતિમાંથી બહાર આવે છે તેવું નથી, પરંતુ મન શાંત થાય છે અને શરીર પણ તંદુરસ્ત રહે છે. યોગ ખૂબ લાભકારી છે. તે મન અને શરીરને શક્તિ આપે છે, એટલું ન નહી, પરંતુ આત્માને પણ

કમરની ચરબી, પેટની દરેક પ્રકારની બીમારી નો અંત છે માત્ર 5 મિનિટના આ કામમાં , અહી ક્લિક કરી જરૂર જાણો કેવી રીતે કરે તે Read More »

વિચારોને કાબુમાં રાખી મનને શાંત કરવા માટે જરૂર અપનાવો આ આયુર્વેદિક ઉપચાર, 100% રિજલ્ટ મળશે, જાણવા માટે અહી ક્લિક કરો

કયારેક આપણને એમ લાગે છે કે, જીવન નિયંત્રણ બહાર જતું રહ્યું છે. જે કાંઈ થઈ રહ્યું છે તે સંતોષજનક નથી. આ પ્રકારની સ્થિતિમાં આપણે આપણું આધ્યાત્મિક પાસું બહાર લાવવાની જરૂર હોય છે. મન, શરીર અને આત્મા વચ્ચેના સુમેળની જરૂર હોય છે. ઓફિસમાં તમારા લન્ચ-બ્રેક દરમિયાન ઓફિસની બહાર જઈને કોઈ પાર્ક કે ગાર્ડન જેવી જગ્યા શોધીને

વિચારોને કાબુમાં રાખી મનને શાંત કરવા માટે જરૂર અપનાવો આ આયુર્વેદિક ઉપચાર, 100% રિજલ્ટ મળશે, જાણવા માટે અહી ક્લિક કરો Read More »

પગના સોજા, અસ્થમા, બવાસીર જેવી અનેક બિમારીઓમાં છુટકારો મળે છે માત્ર આ એક ફળના સેવનથી, જરૂર જાણો તેના અન્ય રોગોના ફાયદાઓ પણ..

ઠંડીમાં મીઠા શિંગોડા દરેક લોકોને ખૂબ ભાવે છે.  ઠંડીમાં આ શાકમાંથી પુષ્કળ પ્રમાણમાં પૌષ્ટિક તત્વો મળી આવે છે. આ ખનીજ અને કાર્બોહાઇડ્રેટના ગુણોથી ભરપૂર હોય છે. આયુર્વેદમાં પણ શિંગોડાના ગુણોને ખજાનો કહેવામાં આવે છે. છોડ વૃક્ષની સાથે સાથે કેટલીક જડી બુટ્ટીઓ પાણીમાંથી પ્રાપ્ત થાય છે અને આવી ઔષધીય વનસ્પતિમાંથી એક છે શિંગોડા. શિંગોડાનો ઉપવાસમાં સૌથી

પગના સોજા, અસ્થમા, બવાસીર જેવી અનેક બિમારીઓમાં છુટકારો મળે છે માત્ર આ એક ફળના સેવનથી, જરૂર જાણો તેના અન્ય રોગોના ફાયદાઓ પણ.. Read More »

વજન ઘટાડવા માટે અમૃત સમાન છે આ પાણી, 50 થી વધુ બીમારીમાં આપે છે રાહત, જરૂર જાણો તેને બનાવી સેવન કરવાની રીત

દરરોજ જીરું પાણી પીવાથી શરીર તાજું રહે છે અને શરીરનું તાપમાન ઠંડુ રહે છે. જીરું પાણી ફક્ત ડિહાઇડ્રેશનથી બચાવે છે, પરંતુ પાણીની રીટેન્શનની સમસ્યાને પણ દૂર કરે છે. તેમાં પોટેશિયમની માત્રા વધુ હોય છે. જીરુંનો ઉપયોગ લગભગ દરેક શાકભાજીમાં ટેમ્પરિંગ તરીકે થાય છે. એટલું જ નહીં, કેટલાક લોકો તેને શેકીને પીસે છે.અને તેનો ઉપયોગ ખોરાકમાં

વજન ઘટાડવા માટે અમૃત સમાન છે આ પાણી, 50 થી વધુ બીમારીમાં આપે છે રાહત, જરૂર જાણો તેને બનાવી સેવન કરવાની રીત Read More »

લોહીને વિકૃત સ્વરૂપ માંથી શુધ્ધ કરવાનો સરળ ઘરેલુ ઉપાય, ઘરે બેઠા દૂર થાશે શરીરણી ગંદકી

લોહી શરીરમાં રહેલા અસંખ્ય કોષોને પોષણ પૂર્વકનું કાર્ય કરે છે. જ્યારે રક્તપ્રવાહમાં કંઈ તકલીફ પડે ત્યારે આપણે માંદગી અનુભવીએ છીએ. અને રક્ત પ્રવાહ એકદમ વ્યવસ્થિત ચાલતો હોય તો આપણું શરીર સ્વસ્થ રહે છે. આજકાલ ની ખાણીપીણીની રીત તેમ જ આપણું અસ્વસ્થ જનજીવન ને હિસાબે શરીર ખરાબ અસર પડી શકે છે. શરીરમાંથી અમુક વિજાતીય પદાર્થો નીકળી

લોહીને વિકૃત સ્વરૂપ માંથી શુધ્ધ કરવાનો સરળ ઘરેલુ ઉપાય, ઘરે બેઠા દૂર થાશે શરીરણી ગંદકી Read More »

શિયાળ માં કાળા તલના સેવનથી થાય છે આ ગજબના ફાયદા, આખું વર્ષ સ્વસ્થ અને તંદુરસ્ત રહેવા જરૂર કરો આ રીતે સેવન

શિયાળામાં શિયાળુ પાક તો ખાવા જ જોઇએ પરંતુ તેની સાથે શિયાળામાં તલ જરૂરથી ખાવા જોઇએ. તલમાં મેગ્નેશિયમ, કોપર, કેલ્શિયમ, આયરન, ઝિંક અને ફાઇબર પ્રચૂર માત્રામાં હોય છે. હેલ્થ એક્સપર્ટનું માનીએ તો શિયાળામાં તલનું સેવન કરવાથી ત્વચામાં નિખાર તો આવે જ છે સાથે તેમાં મોનો-સેચુરેટેડ ફેટ એસિડ ભરપૂર પ્રમાણમાં હોય છે, તેનાથી કોલેસ્ટ્રોલ ઘટે છે. શિયાળો

શિયાળ માં કાળા તલના સેવનથી થાય છે આ ગજબના ફાયદા, આખું વર્ષ સ્વસ્થ અને તંદુરસ્ત રહેવા જરૂર કરો આ રીતે સેવન Read More »

Scroll to Top