આયુર્વેદિક

પેટની ગરમી, એસિડિટી, શરીરની બળતરા લોહીની અશુદ્ધિ અને ચામડીના દરેક રોગોથી છુટકારો મેળવી કાયમી દૂર રહેવા અમૃત સમાન છે આનું સેવન

તાંદળજાની ભાજી ઉનાળાની સીઝનમાં વધારે જોવા મળે છે. તાંદળજાની ભાજીમાં લાયસિન નામનું એમિનો એસિડ હોય છે. જે વધતી ઉંમરના લક્ષણોને રોકવામાં મદદ કરે છે. જેથી ઉનાળામાં આ ભાજી ખાઈ લેવાથી લાંબા સમય સુધી કરચલીઓની સમસ્યાથી બચી શકાય છે. તેમાં ફાયટોન્યૂટ્રિઅન્ટ્સ, એન્ટીઓક્સીડેન્ટ્સ, મિનરલ્સ અને અન્ય ઘણાં વિટામિન હોય છે. તાંદળજાની ભાજી ખાવાથી કફ અને પિત્તની સમસ્યા […]

પેટની ગરમી, એસિડિટી, શરીરની બળતરા લોહીની અશુદ્ધિ અને ચામડીના દરેક રોગોથી છુટકારો મેળવી કાયમી દૂર રહેવા અમૃત સમાન છે આનું સેવન Read More »

માત્ર 7 જ દિવસમાં પગ અને ગોઠણના દુખાવાને ગાયબ કરવા આજે જ અપનાવો આ 100% અસરકારક ઉપચાર

આજના સમયમાં માત્ર વૃધ્ધો જ નહિ પરંતુ યુવાનોમાં પણ પગ અને ગોઠણનો દુઃખાવો જોવા મળે છે. તેનાથી રાહત મેળવવા માટે દવા લેતા હોય છે અથવા તો ઘરેલું ઉપચાર અપનાવતા હોય છે. પગ અને ગોઠણનો દુઃખાવો ખુબ જ અસહનીય હોય છે. આજે અમે તમને પગ અને ગોઠણ ના દુખવાના ઘરેલુ ઉપચારો વિશે જણાવવા જાઈ રહ્યા છીએ.

માત્ર 7 જ દિવસમાં પગ અને ગોઠણના દુખાવાને ગાયબ કરવા આજે જ અપનાવો આ 100% અસરકારક ઉપચાર Read More »

માત્ર થોડા દિવસમાં કેલ્શિયમની ઉણપ, શ્વાસના રોગો, અશક્તિ-નબળાઈનો દવા કરતાં વધુ અસરકારક ઉપચાર છે આ

જ્યારે મીઠાઈની વાત આવે ત્યારે આપણે બધા જાણીએ છીએ કે ગોળને ખાંડ કરતા વધારે ફાયદાકારક માનવામાં આવે છે. સફેદ ખાંડનું સેવન કરવાથી અનેક રોગો થાય છે. ગોળને ઘણી રીતે સ્વાસ્થ્ય માટે ફાયદાકારક માનવામાં આવે છે. ગોળ ખાવાથી રોગપ્રતિકારક શક્તિ વધારવામાં સારું કામ કરે છે. દૂધ અને ગોળ બંને કેલ્શિયમનો ભરપુર સ્ત્રોત છે. તે શરીરને સ્વાથ્ય

માત્ર થોડા દિવસમાં કેલ્શિયમની ઉણપ, શ્વાસના રોગો, અશક્તિ-નબળાઈનો દવા કરતાં વધુ અસરકારક ઉપચાર છે આ Read More »

ગમે તેવી જૂનમાં જૂની શીળસ, ધાધર,ખરજવું અને ચામડીના દરેક રોગ માંથી કાયમી છુટકારો મેળવવાનો દવા કરતાં વધુ અસરકારક ઉપચાર…

માણસને જુદીજુદી રીતે હેરાન કરતી એલર્જીની બીમારીઓમાં ૨૦% લોકોને જિંદગીમાં એક વખત ચામડીની એલર્જી જેને શીળસ કહેવામાં આવે છે તેનાથી હેરાન પણ થવું પડે છે. તેમાં સ્ત્રીઓમાં પુરુષો કરતાં આનું પ્રમાણ વિશેષ જણાય છે.  બાળકો પણ આ તકલીફથી પીડાય શકે છે. દર્દી જેવો એલર્જનના સંપર્કમાં આવે કે તરત જ ચામડી ઉપર ખંજવાળ ચાલુ થાય છે.

ગમે તેવી જૂનમાં જૂની શીળસ, ધાધર,ખરજવું અને ચામડીના દરેક રોગ માંથી કાયમી છુટકારો મેળવવાનો દવા કરતાં વધુ અસરકારક ઉપચાર… Read More »

માત્ર 2 જ દિવસમાં ગ્લૂકોઝ, આયર્ન અને એનર્જીથી ભરપૂર આના સેવનથી દરેક રોગો થઈ જશે છૂમંતર, જાણી લ્યો આ જોરદાર ફાયદા

સૂકા મેવામાં સૌથી વધારે પસંદગી ધરાવતો મેવો કિશમિશ છે. ખીર,મીઠાઇ અને બીજી ઘણી વાનગીઓ બનાવવામાં કિશમિશનો ઉપયોગ થાય છે. કિશમિશ નો પ્રયોગ ખાલી સ્વાદ માટે જ નહીં પરંતુ, સ્વાસ્થ્ય માટે પણ કરવામાં આવે છે. અનેક પ્રકારની બીમારીઓમાં ડોક્ટર કિશમિશ ખાવાની સલાહ આપે છે. બધા જ જાણે છે કે કિશમિશને બનાવવા માટે સૂકી દ્રાક્ષનો સૌથી વધારે

માત્ર 2 જ દિવસમાં ગ્લૂકોઝ, આયર્ન અને એનર્જીથી ભરપૂર આના સેવનથી દરેક રોગો થઈ જશે છૂમંતર, જાણી લ્યો આ જોરદાર ફાયદા Read More »

વિટામિન ‘સી’ થી ભરપૂર આ ફળ શરદી, બ્લડ કલોટિ, ફ્લુ અને ચામડીના રોગોમાં છે 100% ફાયદાકારક

સંતરાનું ફળ સ્વાસ્થ્ય માટે ખૂબ જ સારું છે. તેની છાલ ઘણા આરોગ્ય લાભો પણ આપે છે. સંતરાના બીજ ની અંદર વિટામીન્સ, એન્ટિઓક્સિડંટ તત્વ રહેલા હોય છે તે શરીરમાં શક્તિ વધારવાની સાથે રોગ સામે લાગવાની શક્તિ પણ વધારે છે. જ્યારે પણ સંતરાનું જ્યુસ પીવો તેની અંદર તેના બી પણ મિક્સ કરીને પીવા જોઈએ. સંતરાના બી શરીરમાં

વિટામિન ‘સી’ થી ભરપૂર આ ફળ શરદી, બ્લડ કલોટિ, ફ્લુ અને ચામડીના રોગોમાં છે 100% ફાયદાકારક Read More »

મોંઘી દવાઓ વગર પગના સોજા અને દુખાવા દૂર કરી પાચનના 50થી વધુ રોગોનો અકસીર ઈલાજ છે આનું સેવન

સરગવો સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક હોય છે. ઔષધીય વનસ્પતિ તરીકે સરગવાના પાંદડા અને ફૂલોનો ઉપયોગ ઘરેલું ઉપચારમાં હર્બલ દવા તરીકે થાય છે. સરગવાનો સૂપ તેના પાંદડા, ફૂલો, અને તેના બીજમાંથી બનાવવામાં આવે છે, જે સ્વાસ્થ્ય માટે ખૂબ જ પૌષ્ટિક અને ફાયદાકારક હોય છે. સરગવો મધુર, તીખો, કડવો, તુરો, ઉષ્ણ, તીક્ષ્ણ, રુચીકર, ભુખ લગાડનાર, આહારનું

મોંઘી દવાઓ વગર પગના સોજા અને દુખાવા દૂર કરી પાચનના 50થી વધુ રોગોનો અકસીર ઈલાજ છે આનું સેવન Read More »

તાવ, કળતર, સોજા અને ડાયાબિટીસ માટે દવા કરતાં પણ વધુ અસરકારક છે આ ઔષધિ

ચોમાસાના દિવસોમાં કડવી નાઈના વેલા ઘણી જગ્યાએ વાડ ઉપર ઊગેલા જોવામાં આવે છે. એનાં પાન ત્રણ કે પાંચ ખૂણિયા વાળા હોય છે. વરસાદની મોસમમાં તેનો વેલો જમીન પર અને ઝાડ ઉપર ખૂબ જ ઝડપથી ફેલાય છે. તેનાં ફળ લીલા રંગના હોય છે. પાકે ત્યારે લાલ રંગના થઈ જાય છે. તેનાં ફૂલ મોગરાનાં ફૂલ જેવાં થાય

તાવ, કળતર, સોજા અને ડાયાબિટીસ માટે દવા કરતાં પણ વધુ અસરકારક છે આ ઔષધિ Read More »

શરીર માટે બેસ્ટ છે આ તેલ, ડાયાબિટીસ, ચરબી ઘટાડી, ચામડી અને ખરતા વાળની સમસ્યાને રાખશે કાયમી દૂર

શરીરમાં કુદરતી રીતે ઉત્પન્ન થતા તૈલી પદાર્થનું રાસાયણિક માળખું ઓલિવ ઓઈલ સાથે મળતું આવે છે. આ જ કારણથી અનેક સૌંદર્ય પ્રસાધનોમાં તેનો મુખ્ય ઘટક તરીકે ઉપયોગ કરવામાં આવે છે. જો ત્વચા શુષ્ક હોય તો તે માટે ઓલિવ ઓઈલ એકદમ યોગ્ય છે. તે ત્વચાના છિદ્રો વાટે અંદર સુધી પહોંચે છે અને ત્વચાને પોષણ આપે છે. ઓલિવ

શરીર માટે બેસ્ટ છે આ તેલ, ડાયાબિટીસ, ચરબી ઘટાડી, ચામડી અને ખરતા વાળની સમસ્યાને રાખશે કાયમી દૂર Read More »

કેલ્શિયમની ખામી, બીપી અને ડાયાબિટીસ અને નબળાઈમાં 100% દવા કરતાં વધુ ફાયદાકારક છે આનું સેવન

મખાનાનું સેવન ગુજરાતી પરિવારોમાં વધુ થતું જોવા મળ્યું છે. કમળના બિયાંને મખાના કહેવામાં આવે છે. શાસ્ત્રમાં મખાનાને દેવતાઓનું ભોજન પણ કહેવામાં આવ્યું છે. તે પૂજા અને હવનમાં પણ ઉપયોગી છે. તેમાંથી ઓર્ગેનિક હર્બલ પણ બને છે. મખાના ના બિયાં કિડની અને હદય માટે ફાયદાકારક છે. મખાના માં પ્રોટીન, એન્ટીઓકિસડન્ટો, વિટામિન્સ, કેલ્શિયમ, ખનિજો, પોષક અને ફોસ્ફરસ

કેલ્શિયમની ખામી, બીપી અને ડાયાબિટીસ અને નબળાઈમાં 100% દવા કરતાં વધુ ફાયદાકારક છે આનું સેવન Read More »

Scroll to Top