શું તમે ચામડી ની આ ભયંકર બીમારી થી પીડાવ છો? તો જાણી લ્યો તેના કારણો અને આયુર્વેદિક ઉપચાર
હર્પીસ વેરિસેલા ઝોસ્ટર નામના વાયરસ થી થાય છે. તે ચેપી રોગ છે, તેથી અત્યંત સાવચેતી રાખવી ખૂબ જ મહત્વપૂર્ણ છે. આ રોગ કોઈ ને પણ અને કોઈપણ ઉંમર એ થઈ શકે છે, પરંતુ એવું માનવામાં આવે છે કે આ વાયરસ તે વ્યક્તિ ને અસર કરે છે. જેને ચિકનગુન્યા થયો હોય કારણ કે તેનો પણ વાયરસ […]










