આયુર્વેદિક

ગમેતેવા પેસોટીના દુખાવા કે આંબોઇના ખસી જવા પર અપનાવો માત્ર 5મિનિટનો આ ઈલાજ,આ ઉપયોગી માહિતી દરેકને શેર કરી જરૂર જણાવો

આરોગ્યકારી રહેવા માટે શરીરના કેન્દ્ર બિંદુ નાભિના તેમની યોગ્ય જગ્યા પર હોવું બહુ જ જરૂરી છે. ઘણી વાઅર નાભિ તેમની જગ્યાથી ખિસકી જાય છે, જેને અંબોઈ ખસી જવી કે પિચોટી કે નાભિ ખસી ગઈ પણ કહે છે. તેનાથી પેટમાં દુખાવો, ગૈસ, ભૂખ ન લાગવી, પગમાં કંપન, ગભરાહટ વગેરે જેવી સમસ્યાઓ થઈ શકે છે. ખોટી લાઈફસ્ટાઈલ, […]

ગમેતેવા પેસોટીના દુખાવા કે આંબોઇના ખસી જવા પર અપનાવો માત્ર 5મિનિટનો આ ઈલાજ,આ ઉપયોગી માહિતી દરેકને શેર કરી જરૂર જણાવો Read More »

હદય, એઇડ્સ, દાંતના દુખાવા જેવા 50થી વધુ ગંભીર રોગોથી છૂટકારો ઘરેજ બનાવવો આ પાવડર અને તેલ, બનાવવાની રીત જાણવા માટે અહી ક્લિક કરો

ભારતમાં લગભગ દરેક ઘરમાં સામાન્યપણે તજ મળી જ રહેશે. સ્વાસ્થ્ય માટે તજ ઘણું ફાયદાકારક છે. રોજ લગભગ 3 ગ્રામ તજ પાઉડરનું સેવન કરવાથી વજન તો ઘટશે જ, સાથે મેટાબોલિઝમને લગતી બીમારીઓ પણ કંટ્રોલમાં રહેશે. નવી દિલ્હીના ફૉર્ટિસ ડાયાબિટીઝ ઓબિસિટી એન્ડ કોલેસ્ટ્રોલ ફાઉન્ડેશન તરફથી કરવામાં આવેલા ક્લિનિકલ ટ્રાયલમાં જાણવા મળ્યું કે ઈન્ડિયન્સ જો પોતાની ખાણીપીણીમાં તજ

હદય, એઇડ્સ, દાંતના દુખાવા જેવા 50થી વધુ ગંભીર રોગોથી છૂટકારો ઘરેજ બનાવવો આ પાવડર અને તેલ, બનાવવાની રીત જાણવા માટે અહી ક્લિક કરો Read More »

યાદશક્તિ, કોલેસ્ટ્રોલ માટે બદામ કરતાં પણ વધુ ફાયદાકારક છે આનું સેવન, દરેક બીમારીથી છૂટકારો મેળવવા દરરોજ સાવરે પલાળીને કરો આનું સેવન, તમારા રોગ ના ઉપચાર માટે અહી ક્લિક કરો

ઠંડી ની ઋતુ દસ્તક આપી ચુક્યું છે અને આ ઋતુ માં ના તો ઘર થી બહાર નીકળવાનું મન કરે છે ના જ રજાઈ થી બહાર નીકળવાની, આ ઋતુ માં રજાઈ ની અંદર બેસીને મગફળી ખાવાનો આનંદ ઉઠાવવો દરેક કોઈ ને પસંદ હોય છે. મગફળી ને ઠંડી ની સૌથી ફેમસ ટાઈમપાસ પણ માનવામાં આવે છે. ઠંડી

યાદશક્તિ, કોલેસ્ટ્રોલ માટે બદામ કરતાં પણ વધુ ફાયદાકારક છે આનું સેવન, દરેક બીમારીથી છૂટકારો મેળવવા દરરોજ સાવરે પલાળીને કરો આનું સેવન, તમારા રોગ ના ઉપચાર માટે અહી ક્લિક કરો Read More »

વજન ઘટાડવાથી લઈને પેટ અને હાર્ટ ની દરેક સમસ્યા માથી બચવા જરૂર કરો આનું સેવન, જાણવા માટે અહી ક્લિક કરો

પ્રાચીન સમયથી આપણા વડવાઓ કોપરું અને ગોળ ખાતા આવ્યા છે અને એજ કોપરાને આપણે તરછોડી દઈએ છીએ. જેમ કે તમે બધા જાણો છો કે પૂજા પાઠ દરમ્યાન હંમેશાં જે નાળિયેરનો ઉપયોગ કરવામાં આવે છે, અને તેમજ પૂજા હોય કે હોમ દરમિયાન ભીના અને સુકા નાળિયેરનો ઉપયોગ કરવામાં આવે છે. ટોપરું માં વિટામિન, ખનિજ, એમિનો એસિડ,

વજન ઘટાડવાથી લઈને પેટ અને હાર્ટ ની દરેક સમસ્યા માથી બચવા જરૂર કરો આનું સેવન, જાણવા માટે અહી ક્લિક કરો Read More »

ગેસ, ડાયાબિટીસ, કબજિયાત જેવી દરરોજની સમસ્યાથી છૂટકારો મેળવવા જરૂર કરો આનું સેવન, જાણવા માટે અહી ક્લિક કરો

ભારતમાં લગભગ દરેક વિસ્તારમાં મૂળાનો પાક લેવામાં આવે છે. મૂળાના પાન, ફૂલ તથા કુણી શીંગોનો શાકભાજી તરીકે ઉપયોગ થાય છે. કાચા મૂળા એકલા અથવા કચુંબર બનાવીને તેમજ પાનને કાચા કે રાંધીને ભાજી તરીકે ખાઈ શકાય છે. કાચી મોગરી તથા ફૂલ જમવાની ડીશની શોભા અનેક ગણી વધારી દે છે. કુમળા મૂળાનો આહારમાં ઉપયોગ કરવાથી જઠરાગ્નિ સતેજ

ગેસ, ડાયાબિટીસ, કબજિયાત જેવી દરરોજની સમસ્યાથી છૂટકારો મેળવવા જરૂર કરો આનું સેવન, જાણવા માટે અહી ક્લિક કરો Read More »

99% લોકો નથી જાણતા શિયાળામાં મળતી આ વસ્તુથી થતાં ચમત્કારિ ફાયદા વિષે, ગંભીર રોગોથી મળે છે છૂટકારો, અહી ક્લિક કરી જાણો વધુ માં

લીલા વટાણા શિયાળામાં ખાવામાં આવતી શાકભાજી છે. લીલા વટાણા સ્વાસ્થ્ય માટે પણ ફાયદાકારક છે કારણ કે તેમાં જરૂરી પોષક તત્વો હોય છે. તેમાં ફાઈબર અને પ્રોટીનની વધારે માત્ર હોય છે જે શરીર માટે ખૂબ જરૂરી છે. લીલા વટાણામાં વધારે પ્રમાણમાં વિટામિન હોય છે. જે હાડકા મજબૂત કરે છે. તે ઓસ્ટીયોપોરોસિસ સામે અસરકારક રીતે કાર્ય કરે

99% લોકો નથી જાણતા શિયાળામાં મળતી આ વસ્તુથી થતાં ચમત્કારિ ફાયદા વિષે, ગંભીર રોગોથી મળે છે છૂટકારો, અહી ક્લિક કરી જાણો વધુ માં Read More »

કેલ્શિયમની ખામી, કોલેસ્ટ્રોલથી લઈ પાચન સુધીની દરેક સમસ્યા માથી છૂટકારો મેળવવા જરૂર કરો આ બીજનું સેવન, અહી ક્લિક કરી જાણો

આમલી માત્ર સ્વાદમાં જ સ્વાદિષ્ટ નથી પરંતુ સ્વાસ્થ્ય માટે પણ ફાયદાકારક છે. તેમાં ઘણી ઔષધીય ગુણધર્મો જોવા મળે છે. તેમાં વિટામિન સી, ઇ, બી, કેલ્શિયમ, આયર્ન, ફોસ્ફરસ, પોટેશિયમ, મેંગેનીઝ અને ફાઇબર જેવા ઘણા પોષક તત્વો હોય છે. આ ઉપરાંત તેમાં એન્ટીઓકિસડન્ટો પણ જોવા મળે છે. આંબલીના બીજ ખુબ જ ફાયદાકારક હોય છે જે તમારી ઘણી

કેલ્શિયમની ખામી, કોલેસ્ટ્રોલથી લઈ પાચન સુધીની દરેક સમસ્યા માથી છૂટકારો મેળવવા જરૂર કરો આ બીજનું સેવન, અહી ક્લિક કરી જાણો Read More »

માત્ર એક દિવસમાં હાથ-પગના મચકોડ અને કોઈપણ દુખાવાથી છૂટકારો મેળવવા જરૂર અપનાવો આ ઈલાજ, અહી ક્લિક કરી વાંચો

કામ કરતા અથવા રમતા વખતે અચાનક આપણી માંસપેશીઓમાં ખેંચ આવે છે, જેને આપણે મચકોડ કહીએ છીએ. મચકોડ લિગામેન્ટમાં થતી ઇજા છે. આ વધુ ખેંચ અથવા લિગામેન્ટ ફાટી જવાના કારણે થાય છે. સામાન્ય રીતે મચકોડ કોણી અથવા પગની પાની પર થાય છે. ક્યારેક-ક્યારેક મચકોડની સાથે ફ્રેક્ચર પણ થઈ જાય છે. એવામાં સોજા ખૂબ વધી જાય છે.

માત્ર એક દિવસમાં હાથ-પગના મચકોડ અને કોઈપણ દુખાવાથી છૂટકારો મેળવવા જરૂર અપનાવો આ ઈલાજ, અહી ક્લિક કરી વાંચો Read More »

વાઈ, આંચકી, કબજિયાત ઉપરાંત 50 થી વધુ રોગોથી છૂટકારો મેળવવા ઘરેજ બનાવો આ ચૂર્ણ, બનાવવાની રીત જાણવા માટે અહી ક્લિક કરો

જાંબુની કેટલીક કહેવાતો પણ જોવા મળે છે. જેમ કે, કોઈ કાળા બાળકને જોઈને બોલતા કે “તારી માતા એ જાંબુ ખાધા હશે” આમ, કાળા રંગના ઉત્તમ ફળ ગણાતું જાંબુ રણછોડરાય જેવા રંગમાં કાળા, સ્વાદમાં મુખમાં પાણી લાવે તેવા ખાટુંબડા, તૂરા અને મધુર હોય છે. જે અતિશય વાયુ કરનાર છે. જેનો ઉપયોગ રોગ મટાડવામાં પણ એટલો જ

વાઈ, આંચકી, કબજિયાત ઉપરાંત 50 થી વધુ રોગોથી છૂટકારો મેળવવા ઘરેજ બનાવો આ ચૂર્ણ, બનાવવાની રીત જાણવા માટે અહી ક્લિક કરો Read More »

સંતાનપ્રાપ્તિ માટે આશીર્વાદરૂપ છે આયુર્વેદની આ ઔષધિ, ઉપરાંત પિત્તના દરેક રોગથી છૂટકારો મેળવવા પણ કરો આનો ઉપયોગ, વાંચવા માટે અહી ક્લિક કરો

એક સીતાફળીનાં વર્ગનો લીલો ચંપો થાય છે. જે એક જાતની વિશિષ્ટ સુગંધ યુક્ત હોય છે. કેસરી ચંપાને પણ બધા જ ઓળખે છે. કારણ કે એનાં ફૂલ માળી લોકો વેચે છે. આ સિવાય બીજી પણ ઘણી જાતનાં ચંપાના વૃક્ષો (કેટલાકનાં ફૂલ તો ખૂબ જ સુંદર હોય છે) થાય છે. નાગચંપાના વૃક્ષને સુંદર શ્વેત ફૂલો આવે છે.

સંતાનપ્રાપ્તિ માટે આશીર્વાદરૂપ છે આયુર્વેદની આ ઔષધિ, ઉપરાંત પિત્તના દરેક રોગથી છૂટકારો મેળવવા પણ કરો આનો ઉપયોગ, વાંચવા માટે અહી ક્લિક કરો Read More »

Scroll to Top