આયુર્વેદિક

આ છે દુનિયાનું સૌથી શક્તિશાળી અનાજ, સાંધાના દુખાવા, પાચનના રોગ અને અલ્સર માટે તો છે દવા કરતા વધુ લાભકારક

જુવાર એક દેશી અનાજ છે જેની ખેતી ભારતના અનેક રાજયોમાં કરવામાં આવે છે. તેના કોમળ ભટ્ટાને શેકીને ખાવામાં આવે છે. આમ જુવાર ખૂબ જ પૌષ્ટિક અને સ્વાદિષ્ટ હોય છે અને તેમાં અનેક પોષકતત્વો પણ જોવા મળે છે. આદિવાસી જુવારનો રોટલો ખૂબ જ ખાય  છે. જુવારનું વાનસ્પતિક નામ સૌરધમ બાયકલર છે. દેશી અનાજની રીતે ઉપયોગ કરવાની […]

આ છે દુનિયાનું સૌથી શક્તિશાળી અનાજ, સાંધાના દુખાવા, પાચનના રોગ અને અલ્સર માટે તો છે દવા કરતા વધુ લાભકારક Read More »

ગમેતેવા સોજા અને દુખાવાને પલભરમાં ગાયબ કરવા જરૂર કરો આ આયુર્વેદના મહાઔષધનો ઉપયોગ

સાટોડીની ઘણી બધી જાતો જોવા મળે છે. તેના છોડ જમીન ઉપર પથરાય છે. મોટા ભાગના છોડ લાલાશ પડતા હોય છે, પણ સુકાઇ જતાં કાળા રંગ માં તબદીલ થઈ જતાં હોય છે. તેની દાંડી અને ડાળીઓ પાતળી સૂતળી જેટલી જ જાડી હોય છે. પાન લાંબા કે ગોળાકાર, પહોળા, અણીદાર, ગોળાઈ લેતા ઉપર લીલા કે ઘેરા લીલા

ગમેતેવા સોજા અને દુખાવાને પલભરમાં ગાયબ કરવા જરૂર કરો આ આયુર્વેદના મહાઔષધનો ઉપયોગ Read More »

આ છે પૃથ્વી પરની પહેલી વનસ્પતિ છે જે ખાંસી, વજન ઘટાડવાથી લઈ અનેક બિમારીઓને કરે છે પલભરમાં ગાયબ

સંઘરાયેલા પાણીની ઉપર જામી ગયેલી લીલા રંગની જે વનસ્પતિ જોવા મળે છે તેને શેવાળ કહે છે. બધાએ લગભગ આ જોઈ હોય છે. શેવાળ ધણી જાતની જોવા મળે છે. ખૂબ જ ઊંડા અને પહોળા ખાડાઓમાં શેવાળની મોટી મોટી જાળો બને છે. પાણીમાં શેવાળ બને છે. શેવાળમાં સૂર્ય પ્રકાશ ની મદદથી અને ફોટો સિન્થેસિસની પ્રક્રિયાથી તેમાંથી  ઓક્સિજન

આ છે પૃથ્વી પરની પહેલી વનસ્પતિ છે જે ખાંસી, વજન ઘટાડવાથી લઈ અનેક બિમારીઓને કરે છે પલભરમાં ગાયબ Read More »

વર્ષો જૂના કોઢથી લઈને શરીર ના અનેક રોગથી આપશે છુટકારો અપાવશે આ નાનકડી ઔષધિ

રાઈ એ દાળશાકમાં વઘારમાં અને અથાણામાં વપરાતી એક મહત્ત્વની ચીજ છે. બધા દેશોમાં મસાલા તરીકે રાઈનો ઉપયોગ થાય છે. ભારતમાં પ્રાચીન કાળથી રાઈનો ઉપયોગ થાય છે. તેને બેસર અને કાળી બેસર જમીન વધુ માફક આવે છે. તેના છોડ દોઢ હાથ જેટલી ઊંચાઈના થાય છે. તેને પીળાં ફૂલ અને ઇંચ-દોઢ ઇંચ લાંબાઈની શીંગો આવે છે. એ

વર્ષો જૂના કોઢથી લઈને શરીર ના અનેક રોગથી આપશે છુટકારો અપાવશે આ નાનકડી ઔષધિ Read More »

99% લોકો નહીં જાણતા હોય હદય, કોલેસ્ટ્રોલ અને હાડકાં મજબૂત કરનાર આના સેવનથી થતાં ચમત્કારી ફાયદાઓ

જે લોકો સફેદ વટાણા વિશે જાણે છે તે તેના ફાયદા વિશે જાગૃત નથી. તેથી આજે અમે તમને સફેદ વટાણા સાથે સંકળાયેલા અનેક જબરદસ્ત ફાયદા વિશે જણાવીશું. સ્વસ્થ રહેવા માટે શું કરવું તે આપણે નથી જાણતા. કૃત્રિમ અને ખર્ચાળ ઉત્પાદનોનો વપરાશ કરો. જ્યારે બજારોમાં એવી ઘણી બધી ખાદ્ય વસ્તુઓ છે જે સહેલાઇથી અને સસ્તા ભાવે મળે

99% લોકો નહીં જાણતા હોય હદય, કોલેસ્ટ્રોલ અને હાડકાં મજબૂત કરનાર આના સેવનથી થતાં ચમત્કારી ફાયદાઓ Read More »

માત્ર 1 દિવસમાં ગમેતેવો મરડો મટાડવા અકસીર છે આ આયુર્વેદિક ચૂર્ણ

ઝાડામાં જળસ અને લોહી પડે, પેટમાં સખત વાઢ થાય, તો એ મરડાનાં સ્પષ્ટ લક્ષણો છે. આ સિવાય આમાં એટલા સખત ઝાડા થઈ જાય છે કે મરડાના દર્દીને વારંવાર જાવુ પડે છે. ઝાડો કરવા બેસે ત્યાં ઝાડો થાય નહીં, પેટમાં ખૂબ જ વાઢ આવે, ઝાડોનહીં જેવો થાય, લોહીનાં ટીપાં અને જળસ પડે.આ મરડા ના લક્ષણો છે.

માત્ર 1 દિવસમાં ગમેતેવો મરડો મટાડવા અકસીર છે આ આયુર્વેદિક ચૂર્ણ Read More »

કોઈપણ રીતે શરીર નું કોઈપણ અંગ દાઝી જાય તો તરત જ અપનાવો આ ઘરેલુ ઉપાય માત્ર 2 મિનિટમાં કાળા ડાઘ પડ્યા વગર મળી જશે રાહત

દાઝવાથી ચામડીને કેટલું નુકશાન થયું છે તેના ઉપર ઇલાજનો આધાર હોય છે. જો ફક્ત ઉપરની ચામડી ઉપર થોડું જ દાઝેલ છે તો બે ત્રણ દિવસ બળતરા થઈને સારું થઇ જાય છે. થોડું વધુ દાઝેલ હોય તો ફરફોલા થઇ જાય છે જે દુખાવો કરે છે. સારું થવામાં એક બે અઢવાડિયા થઇ શકે છે દાઝવાનું નિશાન પણ

કોઈપણ રીતે શરીર નું કોઈપણ અંગ દાઝી જાય તો તરત જ અપનાવો આ ઘરેલુ ઉપાય માત્ર 2 મિનિટમાં કાળા ડાઘ પડ્યા વગર મળી જશે રાહત Read More »

લોહી ની કમીથી લઈને યુરીનની બળતરા જેવા અનેક રોગોને દૂર કરવા માટે રામબાણ છે આ ખાસ શક્તિશાળી ફળનું સેવન, જરૂર જાણી લેજો તેના ચમત્કારી ફાયદાઓ

શ્રેષ્ઠ પૌષ્ટિક ગણાતાં ફાલસાં ઉનાળાની ગરમ મોસમ માટે પરમ હિતકારી છે. ફાલસાનાં ઝાડ આશરે વીસથી ત્રીસ ફૂટ ઊંચાં થાય છે. તેનાં પાન ગોળ, ધારવાળાં, સૂક્ષ્મ રૂવાંટીવાળાં અને બીલીના પાનની જેમ ત્રણ-ત્રણનાં ઝૂમખાંમાં હોય છે. તેનાં ફૂલ પીળાશપડતા રંગનાં અને નાનાં હોય છે. તેનાં ફળ પીપળના ફળ જેવાં, બોર જેવડાં અને ગોળ હોય છે તથા બબ્બે-ત્રણત્રણ

લોહી ની કમીથી લઈને યુરીનની બળતરા જેવા અનેક રોગોને દૂર કરવા માટે રામબાણ છે આ ખાસ શક્તિશાળી ફળનું સેવન, જરૂર જાણી લેજો તેના ચમત્કારી ફાયદાઓ Read More »

10 વર્ષ જૂની ડાયાબિટીસ, ગેસ અને યુરીનની તકલીફ માથી છુટકારો અપાવશે આ ઘરે બનાવેલું આયુર્વેદિક ચૂર્ણ, જરૂર જાણી શેર કરો આ ઉપયોગી માહિતીને

ભારતીય મસાલાઓ જયાં શાકભાજીનો સ્વાદ વધારે છે ત્યાં બીજી તરફ ઔષધીય ગુણોથી ભરપૂર હોવાને કારણે આયુર્વેદમાં પણ તેનો ઉપયોગ કરવામાં આવે છે. ભારતીય રસોડે તમાલપત્રનો પણ મસાલા તરીકે ઉપયોગ કરવામાં આવે છે. જો કે દક્ષિણ ભારતમાં તમાલપત્રની ખેતી મોટા પ્રમાણમાં થાય છે. આનું વાનસ્પતિક નામ સિનામોમમસ તમાલા છે. તમાલપત્રના પાન સિવાય છોડના અન્ય ભાગ પણ

10 વર્ષ જૂની ડાયાબિટીસ, ગેસ અને યુરીનની તકલીફ માથી છુટકારો અપાવશે આ ઘરે બનાવેલું આયુર્વેદિક ચૂર્ણ, જરૂર જાણી શેર કરો આ ઉપયોગી માહિતીને Read More »

વીર્યપતનથી લઈને પુરુષોની દરેક સમસ્યાનો સચોટ આયુર્વેદિક ઉપચાર રહેલો છે આ લેખમાં, જરૂર વાંકગી શેર કરો આ ઉપયોગી માહિતીને

જે રીતે મહામારીમાં સપડાયેલી પ્રજા વિનાશ પામે છે, તે રીતે વીર્યપતનમાં સપડાયેલી પ્રજા પોતાના યૌવનનો વિનાશ કરે છે. વીર્યપતનનું ઉગમસ્થાન માનસિક વ્યભિચાર છે. આજે આપણો દેશ આ મહા અનિષ્ટોમાં પૂર્ણપણે ફેસાયેલો છે. હસ્તમૈથુન, અયોનિમૈથુન, શૈયામૈથુન, સ્વપ્નમૈથુન વગેરે અપ્રાકૃતિક મૈથુન દ્વારા ધણા જુવાનો માનસિક વ્યભિચારને પોષી પોતાના યૌવનને બરબાદ કરી રહ્યા છે. વિવેચનમાં જણાવેલ કારણોથી અપ્રાકૃતિક

વીર્યપતનથી લઈને પુરુષોની દરેક સમસ્યાનો સચોટ આયુર્વેદિક ઉપચાર રહેલો છે આ લેખમાં, જરૂર વાંકગી શેર કરો આ ઉપયોગી માહિતીને Read More »

Scroll to Top