ઔષધીય ગુણોથી ભરપૂર આ વસ્તુનું પાણી પીય લ્યો, ડાયાબિટીસથી મળી જશે જીવનભર છુટકારો, ગેસ-ઉધરસ અને પાચનના રોગો જીવો ત્યાં સુધી નહિ આવે નજીક

આપણા રસોડા માં ઘણા મરી મસાલા હોય છે ખાવામાં લવિંગ નાખવાથી ખાવાનો સ્વાદ વધી જાય છે. જેના ઉપયોગ થી આપણી સમસ્યાઓ દુર કરી શકીએ છીએ. આયુર્વેદ માં લવિંગનું બહુ જ મહત્વ રહેલું છે. લવિંગમાં યૂજેનોલ હોય છે જે સાઈનસ અને દાંતના દુખાવા જેવા સ્વાસ્થ્ય સંબંધી બીમારીઓએન ઠીક કરવામાં મદદ કર છે. લવિંગની તાસીર ગરમ હોય […]

ઔષધીય ગુણોથી ભરપૂર આ વસ્તુનું પાણી પીય લ્યો, ડાયાબિટીસથી મળી જશે જીવનભર છુટકારો, ગેસ-ઉધરસ અને પાચનના રોગો જીવો ત્યાં સુધી નહિ આવે નજીક Read More »

એક ગ્લાસ હૂંફાળા પાણીમાં એક ચમચી આ ઉમેરી પીય જાઓ, માથાથી લઈ પગની બઘી જ નસોને સાફ કરી દુખાવા કરી દેશે ગાયબ

પ્રાચીન કાળથી ભોજનમાં અને ઘરગથ્થુ ઉપચાર રૂપે હળદરનો ઉપયોગ થતો રહ્યો છે. હળદરનો સૌથી વધારે ઉપયોગ દાળ-શાકમાં થાય છે, તેના ઉપયોગથી દાળ-શાકનો રંગ પીળો થાય છે અને સ્વાદ પણ વધે છે. હળદર એક મહત્ત્વની ઔષિધ છે, પરંતુ લોકો તેનો ઔષધિ તરીકે પૂરેપૂરો ઉપયોગ જાણતા નથી. હળદર બાળકો, યુવાનો, વૃદ્ધો, સ્ત્રીઓ, સગર્ભા સ્ત્રીઓ, વગેરે બધી પ્રકૃતિ

એક ગ્લાસ હૂંફાળા પાણીમાં એક ચમચી આ ઉમેરી પીય જાઓ, માથાથી લઈ પગની બઘી જ નસોને સાફ કરી દુખાવા કરી દેશે ગાયબ Read More »

શક્તિનું કારખાનું છે આ ફળ, સાંધાના દુખાવા, લોહીની ઉણપ અને નબળાઈમાં તો છે દવા કરતા વધુ અસરકારક

પ્રાચીન સમયથી આપણા દેશમાં ખજૂરનો ઉપયોગ થાય છે. ચરકના વખતથી ખજૂર શ્રમહર તત્ત્વ તરીકે જાણીતી છે. ખજૂર રેચક પણ છે. રાત્રે પલાળી રાખીને સવારે બરાબર ચોળી-મસળીને તેને પીવાથી ઝાડો-દસ્ત સાફ આવે છે. ખજૂરમાંથી બનતો આસવ સંગ્રહણીના રોગીઓ માટે હિતકારક છે. તાવમાં મોઢું સુકાતું હોય અને શોષ પડતો હોય તો મોઢામાં ખજૂર અથવા દ્રાક્ષ રાખવી જોઈએ.

શક્તિનું કારખાનું છે આ ફળ, સાંધાના દુખાવા, લોહીની ઉણપ અને નબળાઈમાં તો છે દવા કરતા વધુ અસરકારક Read More »

માત્ર થોડા દિવસ કરી લ્યો આનું સેવન જીવનમાં ક્યારેય નહીં ચઢાવવા પડે લોહીના બાટલા, ગેરેન્ટી લોહીની કમી જીવનભર ગાયબ

આપણા શરીરને યોગ્ય રીતે કામ કરવા માટે પૂરતા પ્રમાણમાં લોહી હોવું ખૂબ જ જરૂરી છે. જો શરીરમાં લોહીની માત્રામાં સહેજ પણ ઘટાડો થાય છે તો ઘણા રોગો થવાનો ભય રહે છે.આ ઉપરાંત, લોહીના અભવાને લીધે એનિમિયા જેવી સમસ્યાનો સામનો કરવો પડે છે. શરીરમાં લોહીની ઉણપ થતા શરીરમાં આ પ્રમાણે ના લક્ષણ જોવા મળે છે, પૂરતી

માત્ર થોડા દિવસ કરી લ્યો આનું સેવન જીવનમાં ક્યારેય નહીં ચઢાવવા પડે લોહીના બાટલા, ગેરેન્ટી લોહીની કમી જીવનભર ગાયબ Read More »

હવે કેલ્શિયમની ઉણપ, સાંધાના દુખાવા અને ડાયાબિટીસનો જડમૂળથી સફાયો, માત્ર કરી લ્યો આ 4-5 દાણાનું સેવન

સૂકા ફળો માં સમાવિષ્ટ મખના નો ઉપયોગ ભારતમાં તેમજ સમગ્ર વિશ્વમાં થાય છે. મખાનામાં પ્રોટીન અને કાર્બોહાઈડ્રેટ ખુબ જ પ્રમાણમાં મળી આવે છે. મખાના માં પ્રોટીન, વિટામીન, ફાઇબર, મેગ્નેશિયમ, ફોસ્ફરસ, ઝીંક જેવા ખનીજ તેમ જ પોષક તત્વો મળી આવે છે. મખાના નો નિયમિત સેવન કરવાથી શરીરની નબળાઈ દુર થઇ જાય છે. અમે તમને મખના ના

હવે કેલ્શિયમની ઉણપ, સાંધાના દુખાવા અને ડાયાબિટીસનો જડમૂળથી સફાયો, માત્ર કરી લ્યો આ 4-5 દાણાનું સેવન Read More »

કેલ્શિયમથી ભરપૂર આ ફળનું રોજ કરી લ્યો સેવન, 55 વર્ષે પણ હાડકા લોખંડી બનાવી ગોઠણ દુખાવા કરી દેશે ગાયબ

આજકાલ દરેક લોકોની એક સમસ્યા છે હાડકાની નબળાઈ અને સાંધાના દુખાવા, મોટી ઉમરના લોકોની મુખ્ય સમસ્યા છે ગોઠણના દુખાવા જેની માટે તેઓ અવનવા અખતરાઓ કરતા હોય છે અને અનેક મોંઘી દવાઓ પણ લે છે પરંતુ તેનાથી કાયમી છુટકારો મળતો નથી. પરંતુ આજે અમે તમને એક એવો ઈલાજ જણાવવા જય રહ્યા છીએ જેનાથી કોઈપણ ખર્ચ અને

કેલ્શિયમથી ભરપૂર આ ફળનું રોજ કરી લ્યો સેવન, 55 વર્ષે પણ હાડકા લોખંડી બનાવી ગોઠણ દુખાવા કરી દેશે ગાયબ Read More »

માત્ર 1 દિવસમાં આંખની આંજણી અને ફુલ્લાથી 100% છુટકારો,જીવો ત્યાં સુધી ફરી નહિ થાય

આંખની પાંપણ વચ્ચે નાની ફોલ્લી જેવું થાય તેને આંજણી કહે છે. આંજણી એક પ્રકારે બેક્ટેરિયાથી થતી બીમારી છે. આંખમાં આંજણી થવાની સમસ્યા દરેક ઉમરના લોકોને થઈ શકે છે. તેમની આંખની પાંપણનીંચે અને ઉપર લાલ રંગના દાણા જેવું થઈ જાય છે. ભલે આ સમસ્યા જોવામાં નાની લાગે છે. પરંતુ તેના કારણે આંખમાં દુખાવો, જ્વલન, ખંજવાળ, આંખમાંથી

માત્ર 1 દિવસમાં આંખની આંજણી અને ફુલ્લાથી 100% છુટકારો,જીવો ત્યાં સુધી ફરી નહિ થાય Read More »

ડોક્ટરનો 100% દાવો- માત્ર આના સેવનથી માત્ર થોડા દિવસમાં કેન્સર થઇ જશે ખતમ, જનહિત માટે ખૂબ ઉપયોગી આ માહિતી વધુમાં વધુ શેર કરો

કેન્સર જેવી ઘાતક બીમારીઓથી બચવા માટે તેનો ઈલાજ પહેલા સ્ટેજમાં કરવો શ્રેષ્ઠ હોય છે. પરંતુ કેન્સરના મોટાભાગનાં મામલામાં તેનો ખુલાસો ત્યારે થાય છે જ્યારે તે પોતાની પ્રારંભિક અવસ્થા થી આગળ વધી ચુકેલ હોય છે. તેવામાં કિમોથેરાપી સિવાય કેન્સર નો કોઈ ઈલાજ હોતો નથી અને તે વધારે તકલીફદાયક હોય છે. પરંતુ તમને જાણીને આશ્ચર્ય થશે કે

ડોક્ટરનો 100% દાવો- માત્ર આના સેવનથી માત્ર થોડા દિવસમાં કેન્સર થઇ જશે ખતમ, જનહિત માટે ખૂબ ઉપયોગી આ માહિતી વધુમાં વધુ શેર કરો Read More »

મળી ગયો વગર દવાએ ગરમી કે વાતાવરણ ફેરથી થતી શરદીનો બેસ્ટ ઈલાજ, માત્ર 10 મિનિટમાં અસર બતાવશે

કોઈપણ ઋતુમાં શરદી-સળેખમની સમસ્યા બહુ સામાન્ય છે અને હાલ જ્યારે વાતાવરણ બદલાયા કરે છે એવામાં દર ત્રીજી-ચોથી વ્યક્તિને આપણે આ સમસ્યાથી પીડાતી જોઇ શકીએ છીએ. જેમ જેમ ઋતુ બદલાય છે તેમ આપણા શરીરની પ્રકૃતિ મુજબ તેના પર પણ અસર પડે છે. બદલતી ઋતુને કારણે શરદી-ખાંસી કે પેટ ખરાબ થવુ, એસીડીટી થવી એ એક સામાન્ય સમસ્યા

મળી ગયો વગર દવાએ ગરમી કે વાતાવરણ ફેરથી થતી શરદીનો બેસ્ટ ઈલાજ, માત્ર 10 મિનિટમાં અસર બતાવશે Read More »

રાત્રે મોડે સુધી ના આવતી ઉંઘનો બેસ્ટ ઈલાજ, માત્ર 5 મિનિટમાં આવી જશે ઘસઘસાટ ઊંઘ

આજના સમયમાં અનિદ્રાની સમસ્યા વધી રહી છે. અનિદ્રા લાંબા સમય સુધી હાવી થતી રહે તો ભોગ બનનાર વ્યક્તિ અનેક પ્રકારની શારીરિક સમસ્યાઓનો ભોગ બની શકે છે. હોર્મોનલ ચેન્જીસ, દર્દ, બીમારી, લાઈફસ્ટાઈલની આદતો વગેરેના કારણે અનિદ્રા થઈ શકે છે. અનિદ્રા : અનિદ્રા બે પ્રકારની હોય છે. એક તીવ્ર અનિદ્રા અને બીજો ક્રોનિક અનિદ્રા. અનિદ્રાની આ સ્થિતિ

રાત્રે મોડે સુધી ના આવતી ઉંઘનો બેસ્ટ ઈલાજ, માત્ર 5 મિનિટમાં આવી જશે ઘસઘસાટ ઊંઘ Read More »

Scroll to Top