વગર ખર્ચનો માત્ર એક વખત કરી લ્યો આ ઉપાય, ફરી ક્યારે પણ નહીં થાય માથાનો ખોડો, ખંજવાળ અને વાળ ખરવાની સમસ્યા

વાળનો વિકાસ નિયમિત ખોરાકમાં આવશ્યક પોષક તત્વો પૂરતા પ્રમાણમાં લેવા પર નિર્ભર છે. વાળ પ્રોટીનથી બનેલા છે. તેથી લાંબા વાળ માટે પૂરતા પ્રમાણમાં પ્રોટીન લેવાનું મહત્વનું છે. સ્ત્રીઓને 70 ગ્રામ, પુરુષો 80 થી 90 ગ્રામ અને છોકરાઓ અને છોકરીઓને 80 થી 100 ગ્રામ પ્રોટીનની જરૂર હોય છે. પ્રોટીન દૂધ, છાશ, દહીં, સોયાબીન, ચીઝ માંથી મળે […]

વગર ખર્ચનો માત્ર એક વખત કરી લ્યો આ ઉપાય, ફરી ક્યારે પણ નહીં થાય માથાનો ખોડો, ખંજવાળ અને વાળ ખરવાની સમસ્યા Read More »

માત્ર 10 જ મિનિટમાં એસિડિટીની બળતરાને શાંત કરી દેશે આ આયુર્વેદિક ઈલાજ, ફરી ક્યારે પણ નહીં થાય ગેસ-અપચો અને એસિડિટી

ઘણી વખત તીખો તમતમતો ખોરાક ખાવાથી આપણને એસીડીટી અને ગેસની સમસ્યા થઇ જતી હોય છે. પેટમાં હોજરી પાસે એસિડ ભેગું થઈ જાય તો એસિડિટીની સમસ્યા સર્જાય છે. ઓછા-વધતાં પ્રમાણમાં દરેકને ક્યારેકને ક્યારેક તો એસિડિટીની સમસ્યા સર્જાય જ છે, અને મોટે ભાગે તેનું કારણ તીખો ખોરાક હોય છે. આજે તમે તમને એસિડિટી દૂર કરવાના ઉપચારો વિશે

માત્ર 10 જ મિનિટમાં એસિડિટીની બળતરાને શાંત કરી દેશે આ આયુર્વેદિક ઈલાજ, ફરી ક્યારે પણ નહીં થાય ગેસ-અપચો અને એસિડિટી Read More »

માત્ર એકવાર કરી લ્યો આનું સેવન, ફેફસાં અને હદયરોગ તેમજ શરીરની બળતરાને કરી દેશે જડમૂળથી ગાયબ, કોઈને કામમાં આવે એવી આ માહિતી શેર જરૂર કરો

કોકમને ઔષધીય ફળ માનવામાં આવે છે. આમલીની જેમ વાનગીઓમાં ખાટો સ્વાદ લાવનાર કોકમમાં પણ થોડા ઘણા અંશે પિત્તજનક અંશ રહેલો છે પરંતુ તેમ છતાંયે આયુર્વેદમાં કોકમનું એક અલગ સ્થાન રહેલું છે.  કોકમનું શરબત, પાણી અને કઢી એક સ્વાસ્થ્યવર્ધક પાચક પીણું છે. કોકમમાં વિટામીન સી અને વિટામીન ઈ ભરપુર માત્રામાં હોય છે. કોકમ પ્રાચીનકાળથી વપરાતું આવે

માત્ર એકવાર કરી લ્યો આનું સેવન, ફેફસાં અને હદયરોગ તેમજ શરીરની બળતરાને કરી દેશે જડમૂળથી ગાયબ, કોઈને કામમાં આવે એવી આ માહિતી શેર જરૂર કરો Read More »

મળી ગયો માત્ર એક દિવસમાં કુદરતી રીતે લિવરને સાફ કરવાનો દેશી ઘરેલુ ઈલાજ, જીવો ત્યાં સુધી નહીં થાય લીવરના રોગ

શરીરને સ્વસ્થ્યને રાખવા માટે લીવર મુખ્ય અંગ છે. તે ખાવાનું પચાવામાં અને શરીરને ઝેરી પદાર્થને બહાર નીકાળવામાં મદદ કરે છે. લીવરમાં કોઈ પણ પ્રકારની સમસ્યા શરીરને કમજોર રાખે છે અને શરીરના બીમારીઓનું ઘર બની જાય છે. યકૃત રોગના કિસ્સામાં પ્રારંભિક લક્ષણો વિશે ખૂબ કાળજી રાખવી જરૂરી છે. જો સમયની સંભાળ લેવામાં ન આવે તો તે

મળી ગયો માત્ર એક દિવસમાં કુદરતી રીતે લિવરને સાફ કરવાનો દેશી ઘરેલુ ઈલાજ, જીવો ત્યાં સુધી નહીં થાય લીવરના રોગ Read More »

દવા કરતાં વધુ અસરકારક છે આ ઔષધી,ગળામા ખરાશ, અવાજ બેસી જવો, ઉધરસ તો થઈ જશે જીવનભર ગાયબ, એકવાર જરૂર જાણી લ્યો સેવન કરવાની રીત

મોટેભાગે મળી આવતી ચણોઠી નો રંગ અડધો લાલ અડધો કાળો હોય છે અને તેને એક પ્રકાર નુ ઝેર માનવામા આવે છે. પરંતુ જો આ ચણોઠી ને ઔષધિ ના રૂપ મા ઉપયોગ કરવામા આવે તો તેનાથી ઘણા લાભ થાય છે. આ ચણોઠી નો ઉપયોગ કરતા પેહલા તેમાં રહેલ ઝેર ને દુર કરવામાં આવે છે. આ સિવાય

દવા કરતાં વધુ અસરકારક છે આ ઔષધી,ગળામા ખરાશ, અવાજ બેસી જવો, ઉધરસ તો થઈ જશે જીવનભર ગાયબ, એકવાર જરૂર જાણી લ્યો સેવન કરવાની રીત Read More »

મળીગયો વર્ષો જૂના હરસ મસાનો અસહનીય દુખાવો માત્ર 2 દિવસમાં વગર ઓપરેશને જડમૂળથી દૂર કરવાનો આયુર્વેદિક ઈલાજ, એકવાર કરી લ્યો આ ઈલાજ જીવો ત્યાં સુધી ફરી નહીં થાય આ તકલીફ

હરસ મટાડવા માટે સૌથી અસરકારક દવા છે ગરમ પાણી અને ત્રિફળાચૂર્ણ (આંબળા,હરડે,બેરડા સરખા ભાગે લઈ બનાવવું). સવારે નરણા ગરમ પાણી સાથે 1 મોટી ચમચી ત્રિફળા પીવાથી 2 દિવસ માં રાહત મળે છે.  કાયમ માટે છુટકારો મેળવવા માટે ગરમ પાણી અને ત્રિફળા ચૂર્ણ નું સેવન દરરોજ સવારે 15 દિવસ સુધી કરવું. મળમાર્ગ-ગુદામાં ચીરા પડયા હોય અને

મળીગયો વર્ષો જૂના હરસ મસાનો અસહનીય દુખાવો માત્ર 2 દિવસમાં વગર ઓપરેશને જડમૂળથી દૂર કરવાનો આયુર્વેદિક ઈલાજ, એકવાર કરી લ્યો આ ઈલાજ જીવો ત્યાં સુધી ફરી નહીં થાય આ તકલીફ Read More »

માત્ર 1 રાતમાં ચોમાસામાં થતાં વાયરલ ઇન્ફેકશન, મરડો- ઝાડા અને પાચનના દરેક રોગ થઈ જશે ગાયબ માત્ર આ ઘરે બનાવેલ ફાકીથી, અહી ક્લિક કરી જાણી લ્યો ફાકી બનાવવાની રીત

અતિસાર મરડો, સંગ્રહણી તમામ રોગ ઝાડાની તકલીફના કારણે થાય છે. બહારનો ખોરાક ખાવાથી મરડો થવાની શક્યતા વધારે હોય છે. ચાલો જાણીએ આ રોગને સારો કરવા માટેના ઘરેલુ ઉપચાર વિશે. જાણવા માટે આ લેખ અંત સુધી વાંચો.  ઈન્દ્રજવનાં બી અને કડાની છાલનું ચૂર્ણ ઉત્તમ ઔષધ છે. ગળવેલનો રસ બે તોલા અને દિવેલ બે તોલા પીવાથી મૂત્રકૃચ્છ

માત્ર 1 રાતમાં ચોમાસામાં થતાં વાયરલ ઇન્ફેકશન, મરડો- ઝાડા અને પાચનના દરેક રોગ થઈ જશે ગાયબ માત્ર આ ઘરે બનાવેલ ફાકીથી, અહી ક્લિક કરી જાણી લ્યો ફાકી બનાવવાની રીત Read More »

માત્ર થોડા દિવસ ઘઉં કરતાં 100 ગણા શક્તિશાળી આ અનાજનું સેવન જીવનભર હાડકાના દુખાવા, કોલેસ્ટ્રોલ અને અલ્સરને રાખશે દૂર, નહીં લેવી પડે દુખાવાની દવા

જુવાર એક દેશી અનાજ છે જેની ખેતી ભારતના અનેક રાજયોમાં કરવામાં આવે છે. તેના કોમળ ભટ્ટાને શેકીને ખાવામાં આવે છે. આમ જુવાર ખૂબ જ પૌષ્ટિક અને સ્વાદિષ્ટ હોય છે અને તેમાં અનેક પોષકતત્વો પણ જોવા મળે છે. આદિવાસી જુવારનો રોટલો ખૂબ જ ખાય  છે. જુવારનું વાનસ્પતિક નામ સૌરધમ બાયકલર છે. દેશી અનાજની રીતે ઉપયોગ કરવાની

માત્ર થોડા દિવસ ઘઉં કરતાં 100 ગણા શક્તિશાળી આ અનાજનું સેવન જીવનભર હાડકાના દુખાવા, કોલેસ્ટ્રોલ અને અલ્સરને રાખશે દૂર, નહીં લેવી પડે દુખાવાની દવા Read More »

આ છે આયુર્વેદનો સંજીવની છોડ, શરીરના દરેક અંગને આપશે નવજીવન, કિડની અને કેન્સરના દર્દી માટે તો છે સંજીવની, જીવો ત્યાં સુધી કોઈ રોગને નહીં આવા દે નજીક

સાટોડીની ઘણી બધી જાતો જોવા મળે છે. તેના છોડ જમીન ઉપર પથરાય છે. મોટા ભાગના છોડ લાલાશ પડતા હોય છે, પણ સુકાઇ જતાં કાળા રંગ માં તબદીલ થઈ જતાં હોય છે. તેની દાંડી અને ડાળીઓ પાતળી સૂતળી જેટલી જ જાડી હોય છે. પાન લાંબા કે ગોળાકાર, પહોળા, અણીદાર, ગોળાઈ લેતા ઉપર લીલા કે ઘેરા લીલા

આ છે આયુર્વેદનો સંજીવની છોડ, શરીરના દરેક અંગને આપશે નવજીવન, કિડની અને કેન્સરના દર્દી માટે તો છે સંજીવની, જીવો ત્યાં સુધી કોઈ રોગને નહીં આવા દે નજીક Read More »

આનું સેવન છે શક્તિનો ખજાનો, ડાયાબિટીસ, એસીડીટી અને વધતી ચરબીને રાખશે તમારાથી દુર, દવા કરતા પણ જલ્દી મળશે પરિણામ

પાત્રા બનાવવામાં જેનાં પાન વપરાય છે એ અળવી ખૂબ જ પ્રસિદ્ધ છે. એના કંદનું, કૂણાં પાનનું  અને પર્ણવંતોનું શાક થાય છે. તેનાં ફણગેલાં કંદોને ત્રીસ સેન્ટિમીટર જેટલું અંતર રાખી હારબંધ વાવવામાં આવે છે. વાવણી વખતે જમીનમાં પુષ્કળ ભેજ હોવો જરૂરી છે. અળવી ગરમ ઋતુનો પાક છે, એ ઉનાળામાં તેમ જ ચોમાસામાં થાય છે. ઉનાળુ પાક

આનું સેવન છે શક્તિનો ખજાનો, ડાયાબિટીસ, એસીડીટી અને વધતી ચરબીને રાખશે તમારાથી દુર, દવા કરતા પણ જલ્દી મળશે પરિણામ Read More »

Scroll to Top