મળી ગયો પેશાબ, કબજિયાત, દાંતના દુખાવા અને આફરાનો જોરદાર દેશી ઈલાજ, જીવનભર થઈ જશે આ રોગ ગાયબ

હીરાબોળ એ એક જાતનાં ઝાડનું દૂધ અથવા ગુંદર છે. એનું ઝાડ ઘણું ઊંચું, પોચું તથા ગાંઠોવાળું હોય છે. તેની ગાંઠો વાંસની કાતરીઓ જેવી હોય છે. તેની અંદરનો ભાગ પોલો હોતો નથી પણ  નક્કર હોય છે. એનાં બધા ભાગો કડવા હોય છે, તે ઝાડનો ગુંદર ઘણી રીતે લેવામાં આવે છે. ઝાડની ચીર કર્યા બાદ નીચે વાસણ […]

મળી ગયો પેશાબ, કબજિયાત, દાંતના દુખાવા અને આફરાનો જોરદાર દેશી ઈલાજ, જીવનભર થઈ જશે આ રોગ ગાયબ Read More »

99% લોકો નથી જાણતા આનું સેવન ગેસ, ડિપ્રેશન અને કબજિયાતને કરી દે છે જડમૂળથી ગાયબ, જીવનભર દવાખાનાથી દૂર રહેવા કરી લ્યો આ રીતે સેવન

મોટાભાગના લોકોને લાગે છે કે સોપારી ખાવાથી નુકસાન થાય છે. પરંતુ ઘણા ઓછા લોકો એવા છે કે જે સોપારીના ફાયદાઓ વિશે જાણે છે. સોપારીનું સેવન કરવાના કારણે સામાન્ય રીતે વ્યક્તિઓનું મોં સાફ રહે છે. તેમાં રહેલા વિટામિન સ્વાસ્થ્ય માટે ખૂબ ફાયદાકારક છે.સુપારી એનીમિયા, પાચન અને કબજિયાત જેવા રોગોથી રાહત મેળવવા સોપારીને અસરકારક માનવામાં આવે છે.

99% લોકો નથી જાણતા આનું સેવન ગેસ, ડિપ્રેશન અને કબજિયાતને કરી દે છે જડમૂળથી ગાયબ, જીવનભર દવાખાનાથી દૂર રહેવા કરી લ્યો આ રીતે સેવન Read More »

આયુર્વેદની આ દમદાર ઔષધિ મુંઢમાર, સંધિવા અને ફેફસાની નબળાઈ કરી દેશે ગાયબ, જીવો થયા સુધી દવા અને ઇન્જેકશનની નહીં પડે જરૂર

આવળ ભારતમાં બધે જ થાય છે. એનાં પીળાં સોનેરી ફૂલોથી આ છોડ તરત ઓળખાઈ જાય છે. આવળ કડવી, શીતળ અને આંખોને હિતકારક છે. આવળની છાલ, પાન, ફૂલ, બીજ, મૂળ વગેરે દવા રૂપે વપરાય છે. કેટલાક લોકો બાવળના અભાવે આવળનું  દાંતણ કરે છે. આવળના બી પ્રમેહ અને મધુમેહનાશક, વિષહર અને રક્તાતિસારનાશક છે. આવળ કડવી, શીતળ, ચક્ષુષ્ય

આયુર્વેદની આ દમદાર ઔષધિ મુંઢમાર, સંધિવા અને ફેફસાની નબળાઈ કરી દેશે ગાયબ, જીવો થયા સુધી દવા અને ઇન્જેકશનની નહીં પડે જરૂર Read More »

મળી ગયો શરદી, ઉધરસ, ગાળાના દુખાવા અને કફને ગાયબ કરતો જોરદાર દેશી ઈલાજ

ઋતુ બદલાતા ઘણાં લોકોને શરદી, કફ, ખાંસી અને ગળામાં ખારાશ અને દુખાવાની સમસ્યા થવા લાગે છે. એમાં ખાસ કરીને કફ વધવાની સમસ્યા પણ ઘણાં લોકોને થાય છે. તેનાથી બચવા માટે કેટલીક બાબતોનું ધ્યાન અને ઘરેલૂ ઉપાયો અસરકારક સાબિત થઈ શકે છે. ઉધરસની સાથે કફ આવવું અથવા સૂકી ઉધરસ આવવી બંનેમાં પરેશાની થાય છે . અને

મળી ગયો શરદી, ઉધરસ, ગાળાના દુખાવા અને કફને ગાયબ કરતો જોરદાર દેશી ઈલાજ Read More »

આ શક્તિશાળી પીણાંથી ઢીંચણના દુખાવા, કોલેસ્ટ્રોલ, સળેખમ અને નપુસંકતા જડમૂળથી ગાયબ, જીવનભર દવાની જરૂર નહીં પડે

ખજુર નું ફળ પોષ્ટિક તત્વો નો ખુબ જ મોટો ખજાનો છે. તે શરીર ની સપ્ત ધાતુઓ ને પુષ્ઠી કરીને શરીરને લોખંડ જેવું ખડતલ બનાવવામાં સક્ષમ હોય છે. ખજૂરના ઝાડ જેટલા મોટા હોય છે તેના ફળ તેટલા જ નાના હોય છે.  મુખ્યત્વે આ આરબ દેશોમાં મળી આવે છે. અને તેના સ્વાદ અને ગુણોને કારણે આજે આખા

આ શક્તિશાળી પીણાંથી ઢીંચણના દુખાવા, કોલેસ્ટ્રોલ, સળેખમ અને નપુસંકતા જડમૂળથી ગાયબ, જીવનભર દવાની જરૂર નહીં પડે Read More »

મળી ગયો ગાદી ખસવાથી , નસ દબાવવાથી કે સાયટીકાથી થતાં કમર-પગના દુખાવા ગાયબ કરતો જોરદાર દેશી ઈલાજ, જીવો ત્યાં સુધી નહીં જરૂર પડે દવા અને ઓપરેશનની

આપણા શરીરની અંદર અનેક પ્રકારના સ્નાયુઓ છે. આ તમામ સ્નાયુમાં “ સાયટીકા” નામનો સ્નાયુ સૌથી લાંબો છે. આ સ્નાયુ કમર અને નિતંબથી લઈને સાથળની પાછળ બંને બાજુ અને પિંડીથી લઈને છેક એડી સુધી જાય છે. આ સાયટીકાનો દુઃખાવો, કમરની ગાદી ખસી જવી કે નસ દબાવાથી થતાં દુખાવા ઉત્પન્ન થવાનું મૂળ કારણ એ સ્થાન પર કંઈ

મળી ગયો ગાદી ખસવાથી , નસ દબાવવાથી કે સાયટીકાથી થતાં કમર-પગના દુખાવા ગાયબ કરતો જોરદાર દેશી ઈલાજ, જીવો ત્યાં સુધી નહીં જરૂર પડે દવા અને ઓપરેશનની Read More »

આયુર્વેદનો આ દમદાર રસ બ્લડપ્રેશર, દરેક દુખાવા અને સોજાને કરી દેશે જડમૂળથી ગાયબ, જીવનભર પેઇનકીલરની જરૂર નહીં પડે

ડુંગળીમાં વિટામિન A, B6, B કોમ્પ્લેક્સ અને C પણ મળી આવે છે. ડુંગળીમાં આયર્ન, ફોલેટ અને પોટેશિયમ જેવા તત્વો પણ પર્યાપ્ત માત્રામાં હોય છે. સામાન્ય રીતે ડુંગળી, લસણ, આદુ જેવી વસ્તુઓ દાળ-સબ્જી ને સ્વાદિષ્ટ બનાવવા માટે ઉપયોગમાં લેવામાં આવે છે. ડુંગળીમા ઘણા ઉતમ તત્વો શામેલ છે જે શરીરને પોષણ આપે છે સાથે સાથે તે અનેક

આયુર્વેદનો આ દમદાર રસ બ્લડપ્રેશર, દરેક દુખાવા અને સોજાને કરી દેશે જડમૂળથી ગાયબ, જીવનભર પેઇનકીલરની જરૂર નહીં પડે Read More »

આયુર્વેદની આ દમદાર ઔષધિ ઉધરસ, શ્વાસ અને વાયુના રોગને જડમૂળથી કરી દેશે ગાયબ, જીવો ત્યાં સુધી નહીં થાય આ રોગ

પીપરને આપણે ગુજરાતીમાં ‘લીંડીપીપર’ કહીએ છીએ. પાતળી, તીખી, કૃષ્ણવર્ણની અને તોડવાથી વચ્ચે જે લીલા રંગની હોય તે પીપર ઉત્તમ ગણાય છે. ઔષધોપચારમાં આવી જ પીપરનો ઉપયોગ કરવો જોઈએ. પીપર એ લતા વર્ગની વનસ્પતિ છે. તેની વેલ બહુવર્ષાયુ અને તેનાં પાન નાગરવેલનાં પાન જેવા જ પણ કદમાં સહેજ નાના હોય છે. આયુર્વેદ પ્રમાણે પીપર સ્વાદમાં તીખી,

આયુર્વેદની આ દમદાર ઔષધિ ઉધરસ, શ્વાસ અને વાયુના રોગને જડમૂળથી કરી દેશે ગાયબ, જીવો ત્યાં સુધી નહીં થાય આ રોગ Read More »

માત્ર આના સેવનથી કબજિયાત, ગેસ અને ડાયાબિટીસ થઈ જશે ગાયબ, ફરી ક્યારે પણ નહીં લેવી પડે દવા

મેથી આપણા સ્વાસ્થ્ય માટે ઘણી ફાયદાકારક સાબિત થાય છે. મેથીનો પાક બનાવીને પણ ખાવામાં આવે છે, જેથી શરીરને શક્તિ મળે અને શરીર રોગો સામે લડી શકે. રસોડામાં વપરાતી આ વસ્તુનો ઉપયોગ આયુર્વેદમાં ઔષધિ તરીકે કરવામાં આવે છે. તેમાં પ્રોટીન, કાર્બોહાઈડ્ર્ટ, ચરબી, જળ, લોહ, સોડિયમ, પોટેશિયમ, વિટામિન વગેરે આવશ્યક માત્રામાં રહેલાં છે. આયુર્વેદ પ્રમાણે મેથી સ્વાદમાં

માત્ર આના સેવનથી કબજિયાત, ગેસ અને ડાયાબિટીસ થઈ જશે ગાયબ, ફરી ક્યારે પણ નહીં લેવી પડે દવા Read More »

મળી ગયો ફેફસા અને મગજના રોગનો જોરદાર દેશી ઈલાજ, જીવો ત્યાં સુધી દવા કે ઇન્જેકશનની જરૂર નહીં પડે

કોકમને ઔષધીય ફળ માનવામાં આવે છે. આમલીની જેમ વાનગીઓમાં ખાટો સ્વાદ લાવનાર કોકમમાં પણ થોડા ઘણા અંશે પિત્તજનક અંશ રહેલો છે પરંતુ તેમ છતાંયે આયુર્વેદમાં કોકમનું એક અલગ સ્થાન રહેલું છે. કોકમનું શરબત, પાણી અને કઢી એક સ્વાસ્થ્યવર્ધક પાચક પીણું છે. કોકમમાં વિટામીન સી અને વિટામીન ઈ ભરપુર માત્રામાં હોય છે. કોકમ પ્રાચીનકાળથી વપરાતું આવે

મળી ગયો ફેફસા અને મગજના રોગનો જોરદાર દેશી ઈલાજ, જીવો ત્યાં સુધી દવા કે ઇન્જેકશનની જરૂર નહીં પડે Read More »

Scroll to Top