શું તમે હઠીલા ડાઘ, ખૂજલીની સમસ્યા થી પરેશાન છો? તો તમારા માટે બેસ્ટ છે આ ઈલાજ -અહી ટચ કરી જાણો વિગતે

ખંજવાળ ને દૂર કરવા માટે ૨૦ ગ્રામ અજમાને ૧૦૦ ગ્રામ પાણીમાં ઉકાળવાનો છે.  અને પછી તેને શરીરમાં જે ભાગમાં ખંજવાળ આવતી હોય, તે ભાગમાં પાણી લગાવી દો ખંજવાળ દુર થઇ જશે. સાથે જ થોડા પાણીમાં અજમાને વાટીને બીજી વખત ખંજવાળ ઉપર લગાવો ખંજવાળ મૂળમાંથી દુર થઇ જશે. તે ધાધર ની સમસ્યામાંથી છુટકારો મેળવવા માટે અજમા […]

શું તમે હઠીલા ડાઘ, ખૂજલીની સમસ્યા થી પરેશાન છો? તો તમારા માટે બેસ્ટ છે આ ઈલાજ -અહી ટચ કરી જાણો વિગતે Read More »

દવાખાનાથી દૂર રહેવ માટે આરોગ્ય માટે અમૃત સમાન છે આનું સેવન- જાણો આયુર્વેદ મુજબ વિવિધ રોગો માં કઈ રીતે કરવો તેનો ઉપયોગ

ગોળ સ્વાદનો જ નહીં સ્વાસ્થ્યનો પણ ખજાનો છે. આ એવું કહેવામાં આવે છે કારણ કે ડોકટરો હંમેશાં વધુ સારી આરોગ્ય માટે મીઠાઈઓથી ખાસ કરીને ખાંડથી દૂર રહેવાની ભલામણ કરે છે, પરંતુ ગોળ સાથે આવું કોઈ જોડાણ નથી. ગોળ માત્ર ખોરાકમાં જ સ્વાદિષ્ટ નથી હોતું પરંતુ તે ઘણા ઔષધીય ગુણોથી પણ સમૃદ્ધ છે. આ આવા સુપર

દવાખાનાથી દૂર રહેવ માટે આરોગ્ય માટે અમૃત સમાન છે આનું સેવન- જાણો આયુર્વેદ મુજબ વિવિધ રોગો માં કઈ રીતે કરવો તેનો ઉપયોગ Read More »

શું તમે જાણો છો આંખો ની રોશની વધારનાર અમૃત સમાન આ ફળ વિશે? જાણવા માટે અહી ક્લિક કરો

સીતાફળએ ખૂબ જ સ્વાદિષ્ટ ફળ છે. સામાન્ય રીતે શિયાળાની શરૂઆતમાં જ સીતાફળ આવતા હોય છે. અને મોટાભાગના લોકો શિયાળાની ઋતુમાં સીતાફળનો સ્વાદ માણતા હોય છે. સીતાફળ એ ખૂબ જ પૌષ્ટિક વસ્તુ છે. અને નિયમિત રૂપે સીતાફળનું સેવન કરવામાં આવે તો શરીરને અનેક પ્રકારના ફાયદા થાય છે. સીતાફળ પિત્તશામક, તૃષાશામક અને ઉલટીને બંધ કરનાર, સૌન્દર્યવર્ધક, વીર્યવર્ધક,

શું તમે જાણો છો આંખો ની રોશની વધારનાર અમૃત સમાન આ ફળ વિશે? જાણવા માટે અહી ક્લિક કરો Read More »

ઓળખી બતાવો… આ લબડતી ચામડીને યુવાન, હ્રદય રોગીને નીરોગી, લોહીને સાફ, સાંધાના દુઃખાવામાં લાભ ઉપરાંત 10 થી વધુ રોગો ની ઔષધિ ને

જાવિત્રી પાચનમાં મદદ કરે છે અને ભૂખને ઉત્તેજિત પણ કરે છે. તે પાચક ચેપને સાફ કરવામાં પણ મદદ કરે છે. જાવિત્રી આંતરડાના ગેસ અને પેટ ના ફુલાવા માં રાહત આપી શકે છે. તે ઉલટી, ઉબકા અને પેટની સામાન્ય બેચેનીને ઘટાડી શકે છે. જાવિત્રી ના ઉપયોગ ઝાડા, પેટની ખેંચાણ અને પીડા માટે થાય છે. તેનો ઉપયોગ

ઓળખી બતાવો… આ લબડતી ચામડીને યુવાન, હ્રદય રોગીને નીરોગી, લોહીને સાફ, સાંધાના દુઃખાવામાં લાભ ઉપરાંત 10 થી વધુ રોગો ની ઔષધિ ને Read More »

શું તમે જાણો છો તમારા નખ નો રંગ સૂચવે છે આ ભયંકર બીમારી હોવાના સંકેત? નહિ !! તો અત્યારે જ જાણો અહી ક્લિક કરીને..

આંગળી પરના નખ હાથની શોભા વધારે છે. પરંતુ છોકરીઓ તો હવે નખમાં નવી નવી ડિઝાઇન કરીને નખની સુંદરતા વધારે છે.  શું તમે જાણો છો કે, હાથના નખના રંગ શરીરમાં રોગ હોવાનું સૂચવે છે. નખના રંગ  શરીરના રોગનો સંકેત પણ આપે છે. વધુમાં વાત કરીએ તો નખએ આપણા શરીરનો એક મહત્વપૂર્ણ ભાગ છે. નખ સુંદરતા વધારવામાં

શું તમે જાણો છો તમારા નખ નો રંગ સૂચવે છે આ ભયંકર બીમારી હોવાના સંકેત? નહિ !! તો અત્યારે જ જાણો અહી ક્લિક કરીને.. Read More »

માથાથી લઈ ને પગ સુધી ના દરેક દુખાવા અને રોગ ને ચપટી માં ગાયબ કરે છે આ તેલ, જાણો કઈ રીતે કરવો ઉપયોગ

સરસીયા(સરસવનું તેલ)ના તેલનો ઉપયોગ રસોઈમાં કરવામાં આવે છે. પણ સરસીયાનું તેલ સદીઓ પહેલાથી આયુર્વેદમાં એક મહત્વનું સ્થાન ધરાવે છે. કડવું તેલ એટલે સરસીયા તેલમાં એવા ઘણા બધા ગુણ હોય છે, જે આરોગ્ય અને ઉંમર બંનેને ઘણો જ ફાયદો પહોંચાડે છે. સરસીયાનું તેલ દર્દનાશક હોય છે.  જે ગઠીયા, કાનના દુ:ખાવા વગેરે માંથી પણ રાહત અપાવે છે.

માથાથી લઈ ને પગ સુધી ના દરેક દુખાવા અને રોગ ને ચપટી માં ગાયબ કરે છે આ તેલ, જાણો કઈ રીતે કરવો ઉપયોગ Read More »

શરદી-ખાંસી, ખરજવું જેવી 100 થી વધુ બીમારીઓ નો કાળ છે આ – જાણો કયા રોગ માં કેવીરીતે કરવો ઉપયોગ

ભોંયરીંગણી જેના પાન, થડ, ડાળી બધાં પર કાંટા હોય છે.  જેથી તેને કંટકારી પણ કહે છે. આ છોડ માં જાંબુડિયા રંગનાં ફૂલ આવે છે. અને ફળ કાચાં હોય ત્યારે લીલાં અને પાકે ત્યારે પીળાં થાય છે. આ છોડ ની દરેક વસ્તુ જેવીકે એનાં પાંચે પાંચ અંગ-મૂળ, પાન, છાલ, ફૂલ, ફળ દવામાં વપરાય છે. ભોંયરીંગણી કડવી,

શરદી-ખાંસી, ખરજવું જેવી 100 થી વધુ બીમારીઓ નો કાળ છે આ – જાણો કયા રોગ માં કેવીરીતે કરવો ઉપયોગ Read More »

વર્ષો જૂની ડાયાબિટીસ અને કબજિયાત ઉપરાંત બીજા અનેક રોગો માં દવા કરતાં પણ વધુ ગુણકારી છે આ પાંદડા – જાણો કરવી રીતે કરવો તેનો ઉપયોગ

આંબાના પાન બહુજ લાભદાયી હોય છે. તેનો હર્બલ મેડિસિન તરીકે ઉપયોગ કરવામાં આવે છે. આંબાના નવા પાંદડા લાલ હોય છે. જ્યારે જૂના થવા પર આ પાંદડા ડાર્ક ગ્રીન કલરના થઇ જાય છે. અને ધીમે-ધીમે તે પીળા રંગના થવા લાગે છે. આ પાંદડાઓમાં અન્ય પોષક તત્વો પણ રહેલા છે. તેમાં ફ્લેનોનોઈડ અને ફીનોઈલ્સના ગુણ જોવા મળે

વર્ષો જૂની ડાયાબિટીસ અને કબજિયાત ઉપરાંત બીજા અનેક રોગો માં દવા કરતાં પણ વધુ ગુણકારી છે આ પાંદડા – જાણો કરવી રીતે કરવો તેનો ઉપયોગ Read More »

ભૂખ્યા પેટે આનું સેવન કરો, જડમૂળ થી ગાયબ થઈ જશે બીપી, કોલેસ્ટ્રોલ, હદય, શ્વસન માર્ગની સમસ્યાઓ સહિત 10 થી વધુ બીમારીઓ – અહી ક્લિક કરી જાણો કઈ રીતે કરવો ઉપયોગ

શરીરનું સ્વાસ્થ્ય જાળવી રાખવા માટે લસણ ખૂબ જ ફાયદાકારક છે. લસણની એક કળી નું સેવન જે વ્યક્તિ કરે છે.  તે અમૃત સમાન સાબિત થાય છે. ખાસ કરીને જો લસણને થોડું શેકી લેવામાં આવે તો તે શરીર માટે અમૃત જેવું કામ કરે છે. જે વ્યક્તિ લસણની છ કળીનું સેવન કરે છે. ત્યારબાદ આ કળી એક કલાક

ભૂખ્યા પેટે આનું સેવન કરો, જડમૂળ થી ગાયબ થઈ જશે બીપી, કોલેસ્ટ્રોલ, હદય, શ્વસન માર્ગની સમસ્યાઓ સહિત 10 થી વધુ બીમારીઓ – અહી ક્લિક કરી જાણો કઈ રીતે કરવો ઉપયોગ Read More »

માનસિક તણાવ દૂર કરી મજૂબુત થવા માટે આ રીતે બેસ્ટ છે આયુર્વેદ- અહી ક્લિક કરી જાણો તેનો ઈલાજ

માનસિક બીમારી મોટાઓને જ થાય તેવું નથી. નાની ઉંમરના બાળકોમાં પણ આ બીમારી જોવા મળે છે. મોટાઓ (વયસ્ક)માં જોવા મળતી લગભગ બધી બીમારીઓ પાંચ-સાત વર્ષની ઉંમરના બાળકોમાં પણ જોવા મળી શકે છે. ઘણીવાર આ બીમારીનાં લક્ષણો થોડા જુદા હોઈ શકે છે. વળી કેટલીક બીમારીઓ ફક્ત બાળકોમાં જ જોવા મળતી હોય તેવું પણ બને છે.. ઘણી

માનસિક તણાવ દૂર કરી મજૂબુત થવા માટે આ રીતે બેસ્ટ છે આયુર્વેદ- અહી ક્લિક કરી જાણો તેનો ઈલાજ Read More »

Scroll to Top