માથાથી લઈને પગ સુધીના દરેક રોગ અને દુખાવાથી છુટકારો મેળવવા જરૂર કરો આ તેલ નું સેવન અને માલિશ, જાણવા માટે અહી ક્લિક કરો

કોઇપણ ખાણીપીણી વસ્તુમાં તલનું ખૂબ મહત્વ હોય છે. તલ ખાવાથી અનેક લાભ થાય છે. તલથી શરીરને ઉર્જા મળે છે અને તલના સેવનથી માત્ર પેટના રોગો જ નહીં પણ બીજા ઘણા રોગોમાં પણ મટી શકે છે. તલમાં ઘણા પ્રકારના પ્રોટીન જેમ કે કેલ્શિયમ ,આયરન ,ઓક્જેલિક એસિડ ,એમીનો એસિડ ,પ્રોટીન , વિટામિન બી ,સી અને ઈ ઘણી […]

માથાથી લઈને પગ સુધીના દરેક રોગ અને દુખાવાથી છુટકારો મેળવવા જરૂર કરો આ તેલ નું સેવન અને માલિશ, જાણવા માટે અહી ક્લિક કરો Read More »

માત્ર 7 દિવસમાં સ્ટ્રેચમાર્કસને ગાયબ કરવા જરૂર અપનાવો આ ઘરગથ્થું ઈલાજ, અહી ક્લિક કરી જાણો

પ્રેગ્નેન્સી પછી સ્ટ્રેચ માર્ક્સ થવા સામાન્ય છે. જો તમારું પણ પેટ વધારે છે અને તમે પણ વજન ઓછુ કર્યુ છે તમને સ્ટ્રેચ માર્ક્સ થઇ શકે છે. ઝરિન ખાને બોલ્ડલી સ્વીકાર્યુ કે આ સ્ટ્રેચ માર્ક્સ છે, એક્ટ્રેસની સપોર્ટ માટે ફેન્સ અને સેલિબ્રેટીઝ આગળ આવ્યા. આમ તો સ્ટ્રેચ માર્ક્સ થવા નેચરલ છે, જો તમે પણ વજન ઉતારવા

માત્ર 7 દિવસમાં સ્ટ્રેચમાર્કસને ગાયબ કરવા જરૂર અપનાવો આ ઘરગથ્થું ઈલાજ, અહી ક્લિક કરી જાણો Read More »

ગમેતેવી જૂની શરદી-ખાંસી માત્ર એક દિવસમાં મટાડવા જરૂર અપનાવો આ ઘરેલુ આયુર્વેદિક ઈલાજ, જાણવા માટે અહી ક્લિક કરો

વસંત ઋતુમાં શરીરમાં ભરાયેલો કફ પીગળે છે. વળી, ઋતુના આ સંધિકાળમાં વાઈરસ પણ માથું ઉચકતાં શરદી-ખાંસીની તકલીફ સૌ કોઈને સતાવતી હોય છે. સામાન્ય શરદી-ખાંસીનો ઉપચાર તમારા કિચનમાં જ છે. યુનિવર્સિટી ઓફ મેરીલેન્ડના એક સંશોધન મુજબ આદુમાં એવા કેમિકલ્સ રહેલાં છે, જે શરદી, ખાંસી અને સોજા ઉપર ખૂબ પ્રભાવક ઢંગથી કામ કરે છે. ઉકળતા પાણીમાં થોડું

ગમેતેવી જૂની શરદી-ખાંસી માત્ર એક દિવસમાં મટાડવા જરૂર અપનાવો આ ઘરેલુ આયુર્વેદિક ઈલાજ, જાણવા માટે અહી ક્લિક કરો Read More »

જો તમે પણ ફ્રીજમાં મુકો છો આ વસ્તુને તો થઈ જાવ સાવધાન થઈ શકે છે ગેસ, એસિડિટી અને પાચન ના અનેક રોગો

મોટા ભાગની મહિલાઓ બજારમાંથી ફળ અને શાકભાજી લાવીને તેને ફ્રીઝમાં મૂકી દે છે, જેથી તે ફ્રેશ રહે. જો તમારા ખાવામાં કોઇ વસ્તુ વધી હોય તો તેને પણ ફ્રીઝમાં સ્ટોર કરવામાં આવતી હશે, જેથી બાદમાં તે ખાઇ શકાય, પરંતુ તમને ખ્યાલ નહીં હોય કે ફ્રીઝમાં સ્ટોર કરેલી વસ્તુ તમારું આરોગ્ય બગાડી શકે છે. કેટલીક વસ્તુઓ એવી

જો તમે પણ ફ્રીજમાં મુકો છો આ વસ્તુને તો થઈ જાવ સાવધાન થઈ શકે છે ગેસ, એસિડિટી અને પાચન ના અનેક રોગો Read More »

શું તમે પણ આ રીતે ચા પીવો છો? તો થઈ જાવ સાવધાન થઈ શકે છે અનેક ગંભીર રોગ, અહી ક્લિક કરી જરૂર જાણો શું કહે છે આયુર્વેદ

કોરોના વાયરસના સંક્રમણથી બચવા માટે છેલ્લા કેટલાક સમયથી પેપર કપમાં ચા કોફી મળવા લાગ્યા છે. આમ પણ ડિસ્પોઝેબલ પેપર કપને ફરી ધોવાની ઝંઝટ રહેતી ના હોવાથી ઘણા સમયથી લોકપ્રિય બનતા જાય છે. જો કે  પેપર કપમાં ચા કોફી સહિતના ગરમ પદાર્થોનો ઉપયોગ નુકસાનકારક હોવાનું ધ્યાનમાં આવ્યું છે. આ બાબતે આઇઆઇટી ખડગપુરનું સંશોધન આંખ ઉઘાડનારુ છે.

શું તમે પણ આ રીતે ચા પીવો છો? તો થઈ જાવ સાવધાન થઈ શકે છે અનેક ગંભીર રોગ, અહી ક્લિક કરી જરૂર જાણો શું કહે છે આયુર્વેદ Read More »

કેન્સર, લીવર, ડાયાબિટીસ જેવી અનેક ગંભીર બીમારીઓનો ઈલાજ છે આ ઔષધિ, અહી ક્લિક કરી જરૂર જાણો તેના ચમત્કારી ફાયદા

આપણા ઘરગથ્થુ ઔષધોમાં ‘કડુ અને કરિયાતું’ ખૂબ જ લોકપ્રિય છે. આ બંને આયુર્વેદિય ઔષધો તેમનાં કડવા સ્વાદ અને ઉત્તમ ઔષધિય ગુણોને લીધે જ પ્રસિદ્ધ છે. કરિયાતા ૨ થી ૫ ફૂટ ઊંચા છોડ હિમાલય પર ૫ થી ૧૦ હજાર ફૂટની ઊંચાઈએ થાય છે. જેને આયુર્વેદમાં ‘કિરાતતિક્ત’ કહે છે. દક્ષિણ ગુજરાત તરફ એક બીજું લીલું કરિયાતું થાય

કેન્સર, લીવર, ડાયાબિટીસ જેવી અનેક ગંભીર બીમારીઓનો ઈલાજ છે આ ઔષધિ, અહી ક્લિક કરી જરૂર જાણો તેના ચમત્કારી ફાયદા Read More »

દવાઓ વગર માત્ર આ આયુર્વેદિક ઘરેલુ ઉપાયથી ગમેતેવા જૂના કોઠ, સફેદ ડાઘ તેમજ ચામડી રોગો થઈ જશે કાયમી માટે દૂર, અહી ક્લિક કરી જરૂર જાણો ઉપચાર વિશે

શરીરના કોઈપણ અંગમાં ત્વચા પર સફેદ ધબ્બા થવા, જેને સામાન્ય બોલચાલમાં સફેદ દાગ કહેવામાં આવે છે. જટિલ સમસ્યા તરીકે ઓળખાતા આ સફેદ ડાઘ સહેલાઈથી જતા નથી.  ડોક્ટર્સ આ માટે જુદા જુદા કારણોને જવાબદાર બતાવે છે. જેમા મેલેનિન બનાવનારી કોશિકાઓ પર પ્રતિરોધકતાનો પ્રભાવ, અનુવાંશિકતા, પરાબેંગની કિરણોનો પ્રભાવ, અત્યાધિક તનાવ, વિટામીન બી 12 ની કમી, ત્વચા પર

દવાઓ વગર માત્ર આ આયુર્વેદિક ઘરેલુ ઉપાયથી ગમેતેવા જૂના કોઠ, સફેદ ડાઘ તેમજ ચામડી રોગો થઈ જશે કાયમી માટે દૂર, અહી ક્લિક કરી જરૂર જાણો ઉપચાર વિશે Read More »

ગેસ, એસિડિટી જેવા વાયુ પ્રકોપથી થતાં દરેક રોગથી છુટકારો મેળવવા જરૂર અપનાવો આ આયુર્વેદિક ઈલાજ કાયમી મળી જશે રાહત, જાણવા માટે અહી ક્લિક કરો

જો ઓડકાર આવે અને પેટમાં ગુડગુડ થયા કરે કે પછી અપાનવાયુ દુર્ગંધ હવાના રૂપમાં નીકળ્યા કરે તો નિશ્ચિતરૂપથી તમે વાયુપ્રકોપથી પીડિત છો. આના ઉપચારરૂપે ઔષધિઓ જેટલી ઉપયોગી છે તેનાથી પણ વધારે સ્વસ્થ ખાન-પાન અને રહેણી-કરણી. આથી વધારે ઉપયોગી એ છે કે વાયુપ્રકોપ શું છે તે જાણવું. કેમ ગેસ વધુ બને છે. ગેસ વધારે બનવાથી શરીરમાં

ગેસ, એસિડિટી જેવા વાયુ પ્રકોપથી થતાં દરેક રોગથી છુટકારો મેળવવા જરૂર અપનાવો આ આયુર્વેદિક ઈલાજ કાયમી મળી જશે રાહત, જાણવા માટે અહી ક્લિક કરો Read More »

થાઈરૉઈડ, સાંધા ના દુખાવા, આંખ ના રોગ જેવા અનેક રોગોથી છૂટકાર માટે જરૂર કરો આ પાંદડાનું સેવન, સ્ત્રીઓ માટે તો બેસ્ટ છે આ

કોબીના પાંદડા આપણને ઘણાં આરોગ્ય લાભ આપે છે; કોબી એક પ્રખ્યાત શાકભાજી છે અને શરીરમાંથી રોગોને બહાર કાઢવા ચુંબક તરીકે પણ કાર્ય કરે છે,ચાલો જાણીએ તેમના વિશે,ઘાવને લીધે સોજો- જો તમને તમારા પગ, હાથ અને પગની ઘૂંટીઓ વગેરે પર ઈજાઓ થવાને કારણે સોજો આવ્યો હોય, તો કોબીના પાંદડા તમારા માટે એક ઉપચકિત રોગ બની શકે

થાઈરૉઈડ, સાંધા ના દુખાવા, આંખ ના રોગ જેવા અનેક રોગોથી છૂટકાર માટે જરૂર કરો આ પાંદડાનું સેવન, સ્ત્રીઓ માટે તો બેસ્ટ છે આ Read More »

આ છે આયુર્વેદની સર્વશ્રેષ્ઠ દવા, આંખ, ચામડીને લગતા અનેક રોગો માટે છે સર્વશ્રેષ્ઠ, અહી ક્લિક કરી જરૂર જાણો તેના વિશે

ગલગોટાને અંગ્રેજીમાં ”મેરીગોલ્ડ” કહેવામાં આવે છે. ગુજરાતીમાં તે ”હજારીગલ” તરીકે પણ ઓળખાય છે. ગલગોટાનું સંસ્કૃત નામ ” સ્થુલ પુષ્પ ” છે, જે ઐશ્વર્યમાં વિશ્વાસ અને વિધ્નોને દૂર કરવાની ઈચ્છાશકિતનું પ્રતિક છે. ગલગોટાનું ઉદ્ભવ સ્થાન મેકસિકો છે. જે આશરે પ૦૦ વર્ષો પહેલાં પોર્ટૂગીઝ દ્વારા આપણા દેશમાં સૌપ્રથમ વાર લાવવામાં આવેલ હતા. આ ફૂલો દેશના ગામડે ગામડે

આ છે આયુર્વેદની સર્વશ્રેષ્ઠ દવા, આંખ, ચામડીને લગતા અનેક રોગો માટે છે સર્વશ્રેષ્ઠ, અહી ક્લિક કરી જરૂર જાણો તેના વિશે Read More »

Scroll to Top