આ દૂધનું સેવન કરવાથી બીપી, મોં ના ચાંદા જેવી અનેક બીમારીઓ રહે છે દૂર, અહી ક્લિક કરી જાણો સાચી રીત

દૂધમાં જો એલચી ઉમેરીને પીવામાં આવે તો ઘણા પ્રકારની બીમારીઓથી  બચાવ કરી શકાય છે. એલચી આપણા શરીર માટે ખૂબ ફાયદાકારક હોય છે.   જો પાચક કરવાની ક્રિયા  ઓછી ન રાખવામાં આવે તો આપણે ઘણા રોગોનો સામનો કરવો પડે છે.  એલચીનું દૂધ પીવાથી તમારા પાચનને સ્વસ્થ રાખી શકાય છે. એલચી અને દૂધ બંનેમાં પાચક શક્તિને મજબૂત […]

આ દૂધનું સેવન કરવાથી બીપી, મોં ના ચાંદા જેવી અનેક બીમારીઓ રહે છે દૂર, અહી ક્લિક કરી જાણો સાચી રીત Read More »

હાડકાના દુખાવા, કિડની, લીવર જેવા ગંભીર અને જીવલેણ રોગોનું મૂળ કારણ છે આનું સેવન, અહી ક્લિક કરી જરૂર જાણો તેના વિશે

આર.ઓ. મશીન દ્વારા શુદ્ધ થતાં પાણીનો ઉપયોગ કરવામાં આવે  છે. આ પાણી માનવ આરોગ્ય માટે ખૂબ જોખમી છે, એવો અત્યારના રિપોર્ટ વિશ્વ આરોગ્ય સંગઠન- ડબ્લ્યૂ એચ ઓ દ્વારા જારી કરાયો છે, જે આપણા સૌની આંખો ખોલે  છે. આર.ઓ. પાણી પીવાથી શરીરમાં કેલ્શિયમ, મેગ્નેશિયમ અને મિનરલ્સ મોટા પ્રમાણમાં ઓછા થઇ જાય છે. કેલ્શિયમનું પ્રમાણ ઘટવાથી ઓસ્ટિયોપાઇરોસીસ

હાડકાના દુખાવા, કિડની, લીવર જેવા ગંભીર અને જીવલેણ રોગોનું મૂળ કારણ છે આનું સેવન, અહી ક્લિક કરી જરૂર જાણો તેના વિશે Read More »

આંખ ખરાબ થતાં પહેલા દેખાય છે આ લક્ષણો, અહી ક્લિક કરી જાણી લ્યો નહિતો આવી શકે છે અંધાપો અને મોટિયાની સમસ્યા

આ દોડધામવાળા  જીવનમાં ઘણા લોકોને આંખની સમસ્યા થવાના કિસ્સા ખૂબ વધી ગયા  છે. આ સમસ્યાને કારણે તેમના શરીરમાં અનેક પ્રકારની સમસ્યાઓ ઉદભવે છે અને મનુષ્ય અસ્વસ્થ લાગે છે. જો કોઈ વ્યક્તિની આંખોના રંગમાં અચાનક ફેરફાર જોવા મળે  છે, તો પછી આ લક્ષણો નબળી આંખને કારણે હોઈ શકે છે. આ લક્ષણને અવગણવાનું ભૂલશો નહીં. કારણ કે,

આંખ ખરાબ થતાં પહેલા દેખાય છે આ લક્ષણો, અહી ક્લિક કરી જાણી લ્યો નહિતો આવી શકે છે અંધાપો અને મોટિયાની સમસ્યા Read More »

આ ઔષધીય પણ ના સેવનથી મસપેક્ષિણ દુખાવા, ખાંસી જેવી 50 થી વધુ બીમારીઓ જડમૂળથી દૂર, જરૂર જાણો દરેક રોગના ઈલાજ

શિવજી ની પ્રિય ભાંગ નો છોડ ઔષધીય ગુણોથી ભરેલ છે. ભાંગના માદા છોડમાં રહેલ મંજરીયા માંથી નીકળતા રેઝીનમાંથી ગાંજો મળી આવે છે. ભાંગના છોડમાં કેનાબીનોલ નામનું રસાયણ મળી આવે છે. ભાંગ કફનાશક અને પિત્તકોપક હોય છે. ભાંગ, ચરસ કે ગાંજા ની ટેવ શરીરને નુકશાન પહોચાડતી  હોય છે. પણ તેના જરૂર મુજબના ડોઝ ઘણી બીમારીઓથી બચાવી

આ ઔષધીય પણ ના સેવનથી મસપેક્ષિણ દુખાવા, ખાંસી જેવી 50 થી વધુ બીમારીઓ જડમૂળથી દૂર, જરૂર જાણો દરેક રોગના ઈલાજ Read More »

ગુણોની ખાન છે આ ફળ, આના સેવન માત્ર થી મોતિયા તેમજ આંખની દરેક પ્રકારની બીમારીઓ, અલ્સર અને પેટના રોગો થઈ જાય છે તરત જ ગાયબ

શહેરમાં લોકો બહુ ઓછા પ્રમાણમાં ફણસ ખાતા હોય છે. ખરેખર તો તેમાં ભરપૂર પ્રમાણમાં વિટામિન એ અને વિટામિન સી હોય છે. વિટામિન એ આંખો માટે સારું છે જ્યારે સી ઇમ્યૂન સિસ્મનમે સ્ટ્રોંગ બનાવે છે. ઇમ્યૂન સિસ્ટમ સ્ટ્રોંગ હોવાથી વ્યક્તિ અનેક બીમારીઓનો ભોગ બનતા બચી શકે છે. અસ્થમા હોય તેવા લોકો માટે પણ ફણસનું પાણી લાભદાયી

ગુણોની ખાન છે આ ફળ, આના સેવન માત્ર થી મોતિયા તેમજ આંખની દરેક પ્રકારની બીમારીઓ, અલ્સર અને પેટના રોગો થઈ જાય છે તરત જ ગાયબ Read More »

વગર દવાએ સોરીયાસીસ તેમજ ચામડીના દરેક પ્રકારના રોગ માંથી કાયમી છુટકારો મેળવવા જરૂર અપનાવો આ આયુર્વેદિક ઉપચાર, અહી ક્લિક કરી જરૂર જાણો

સોરાયસીસ ચામડીનો દારુણ વ્યાધી છે. એમાં ભયંકર ખંજવાળ આવે છે. શીયાળામાં એ ઉથલો મારે છે.પીપળાની છાલ સુકવી તેનું ચુર્ણ કરવું. આ ચુર્ણ બજારમાં તૈયાર પણ મળે છે. જો સોરાયસીસમાં ચામડી સુકી રહેતી હોય તો પીપળાની છાલનું ચુર્ણ કોપરેલમાં મેળવીને લગાડવું અને જો ચામડી ભીની રહેતી હોય તો ચુર્ણ ઉપરથી જ ભભરાવતા રહેવું. દીવસમાં બે-ત્રણ વખત

વગર દવાએ સોરીયાસીસ તેમજ ચામડીના દરેક પ્રકારના રોગ માંથી કાયમી છુટકારો મેળવવા જરૂર અપનાવો આ આયુર્વેદિક ઉપચાર, અહી ક્લિક કરી જરૂર જાણો Read More »

લગ્નબાદ આ કારણથી વધી જાય છે મહિલાઓની કમર, અહી ક્લિક કરી જરૂર જાણો તમને પણ નવાઈ લાગશે

લગ્ન બાદ દરેક ના જીવન માં નાના-મોટા બદલાવ આવતા હોય છે.અને લગ્ન કર્યા બાદ બન્ને ના જીવન માં અનેક બદલાવ આવતા હોય છે.આપણે જોઈએ છીએ કે લગ્ન બાદ કોઈ પણ વ્યક્તિ હોય તેનું જીવન એક અલગ રસ્તો લઇ લેતું હોય છે. વ્યક્તિનું જીવન લગ્ન પછી નવા રસ્તા પર ચાલતું હોય છે. સામાન્ય રીતે કોઈ છોકરી

લગ્નબાદ આ કારણથી વધી જાય છે મહિલાઓની કમર, અહી ક્લિક કરી જરૂર જાણો તમને પણ નવાઈ લાગશે Read More »

આ ઘરેલુ ઉપાયથી ઘરે બેઠા જ કરો ગાળાની શરીર ના અન્ય અંગની કાળાશ દૂર, મિનિટોમાં મળશે પરિણામ

ચહેરાના સ્વર અને સુંદરતા પ્રત્યે આપણે જેટલું ધ્યાન આપીએ છીએ, આપણે શરીરના બાકીના ભાગો પર એટલું ધ્યાન આપતા નથી અને તેની ગેરહાજરીને કારણે તેમની સંભાળ નજીવી છે. જો તમે અરીસામાં કાળજીપૂર્વક જોશો, તો તમે ચહેરાની તુલનામાં ગળા કાળા જોશો. આવું થાય છે કારણ કે આપણે ચહેરા પર ધ્યાન આપીએ છીએ પરંતુ ગળા પર ધ્યાન આપી

આ ઘરેલુ ઉપાયથી ઘરે બેઠા જ કરો ગાળાની શરીર ના અન્ય અંગની કાળાશ દૂર, મિનિટોમાં મળશે પરિણામ Read More »

જો અચાનક જ દેખાય આ હાર્ટ એટેકના લક્ષણો તો, સૌથી પહેલા કરો આ કામ, બચાવી શકાય છે જીવ, આ ઉપયોગી માહિતી દરેકને શેર કરી જરૂર જણાવો

હાર્ટ-અટેકને કારણે વ્યક્તિને પેરેલિસિસથી લઈને મૃત્યુ સુધીના પરિણામનો સામનો કરવો પડી શકે એમ છે. મોટા ભાગે આ પરિસ્થિતિમાં દરદીને જેટલી જલદી સારવાર આપી શકાય એટલું દરદીના શરીરને થતું નુકસાન અટકાવી શકાય છે. એનાથી પણ સારી વાત એ છે કે જો હાર્ટ-અટેકને જ ટાળી શકાય તો એનાથી થતા બધા જ પ્રોબ્લેમ્સ ને ટાળી શકાય. લક્ષણોમાં જોઈએ

જો અચાનક જ દેખાય આ હાર્ટ એટેકના લક્ષણો તો, સૌથી પહેલા કરો આ કામ, બચાવી શકાય છે જીવ, આ ઉપયોગી માહિતી દરેકને શેર કરી જરૂર જણાવો Read More »

આના સેવન માત્રથી શરીરને મળે છે અનેક ફાયદાઓ, બ્લડપ્રેશરથી લઈને વજન પણ રહે છે નિયંત્રણમાં, અહી ક્લિક કરી જરૂર જાણો

દુનિયામાં સૌથી વધુ પિસ્તા ઇરાનમાં થાય છે. અમેરિકા, સિરિયા, તુર્કી અને ચીન પણ પિસ્તાની ખેતી કરે છે. ઇરાનમાં થતા પિસ્તામાં લિનોલિક એસિડ વધુ હોય છે, જ્યારે તુર્કીના પિસ્તામાં કેલ્શિયમ વધુ માત્રામાં મળી આવે છે. હવે વિન્ટરની સીઝન પણ શરુ થઇ ચુકી છે, તેથી આ ડ્રાયફ્રુટનો પુરો લાભ લેવો જોઇએ અને હેલ્થ બનાવી લેવી જોઇએ. પિસ્તા

આના સેવન માત્રથી શરીરને મળે છે અનેક ફાયદાઓ, બ્લડપ્રેશરથી લઈને વજન પણ રહે છે નિયંત્રણમાં, અહી ક્લિક કરી જરૂર જાણો Read More »

Scroll to Top