કોઈપણ પ્રકરણ ખર્ચ વગર હાડકાંનો વધારો અને સાંધાના દુખાવામાં 100% અસરકારક છે આયુર્વેદની આ ઔષધિ..

વાયવરણો ખાસ કરીને કોકણ પ્રદેશની વનસ્પતિ છે. આ વનસ્પતિના ઝાડ આશરે પંદર વીસ ફૂટ ઊંચા હોય છે. તેનાં પાન બીલીનાં પાન જેવાં હોય છે. પોપટીયા રંગના હોય છે, એનાં પાન ની વાસ ખૂબ જ ઉગ્ર હોય છે. વાયવરણો સ્વાદમાં કડવો, તૂરો તથા તીખો હોય છે. ચૈત્ર અને વૈશાખ મહિનામાં એનાં ઝાડ ને ફૂલ આવે છે. ઘણા […]

કોઈપણ પ્રકરણ ખર્ચ વગર હાડકાંનો વધારો અને સાંધાના દુખાવામાં 100% અસરકારક છે આયુર્વેદની આ ઔષધિ.. Read More »

માત્ર થોડા દિવસ આનો ઉપયોગ રાખશે કાયમ માટે ડોક્ટરથી દૂર, આંખ-ચામડી અને દમ માટે તો છે રામબાણ..

બહેડા એ ત્રિફળા નો એક ભાગ છે. વસંત ઋતુમાં ઝાડ પરથી પાંદડા ખર્યા પછી તેની ઉપર તાંબા રંગની નવી ડાળી ઉગે છે. તેના ફળ વસંત ઋતુ પહેલા પાકે છે. પેટને શક્તિ આપતી બીજી કોઈ દવા આનાથી સારી નથી. બહેડા નું તેલ વાળ કાળા કરવા માટે ઉપયોગી માનવામાં આવે છે. બહેડા નું તેલ આગથી બળી ને

માત્ર થોડા દિવસ આનો ઉપયોગ રાખશે કાયમ માટે ડોક્ટરથી દૂર, આંખ-ચામડી અને દમ માટે તો છે રામબાણ.. Read More »

ગુપ્ત રોગો, શુક્રાણુની ખામી અને શારીરીક નબળાઈ માટેનું સૌથી અસરકારક ઉપચાર છે આ ઔષધિ..

સફેદ મૂસળીને એક શક્તિશાળી ઔષધિ માનવામાં આવે છે, તેથી તે આયુર્વેદમાં દવા તરીકે ખૂબ વપરાય છે. સફેદ મૂસળીના મૂળ અને બીજ ખાસ કરીને દવામાં ખૂબ ફાયદાકારક છે. તેના મૂળમાં કાર્બોહાઇડ્રેટ, પ્રોટીન, ફાઇબર, કેલ્શિયમ, પોટેશિયમ, મેગ્નેશિયમ વગેરે વધુ માત્રામાં જોવા મળે છે. સફેદ મૂસળીના ફૂલો સફેદ રંગના છે. તેનો ગળો મીઠો હોય છે તે કફ ઘટાડવામાં

ગુપ્ત રોગો, શુક્રાણુની ખામી અને શારીરીક નબળાઈ માટેનું સૌથી અસરકારક ઉપચાર છે આ ઔષધિ.. Read More »

વર્ષો જૂના સાંધા ના દુખાવા, પાચન અને કફમાંથી કાયમી છુટકારો અપાવવા 100% અસરકારક છે આ ઔષધિનો ઉપયોગ..

જાયફળનાં ઝાડ સિત્તેર-એસી ફૂટ ઊંચાં થાય છે. તેમાં નર અને માદા જુદાં થાય છે. તેનું ઉત્પત્તિસ્થાન મલાક્કા બેટ છે. ભારતમાં બંગાળા, નીલગિરિ અને મલબારમાં એ થાય છે. જાવા, સુમાત્રા, મલાયા અને સિલોનમાં તેનાં પુષ્કળ ઝાડ થાય છે. ચીનનાં જંગલોમાં પણ તેનો ઝાડ કુદરતી રીતે ઊગે છે. તેનાં ઝાડ હંમેશાં લીલાં રહે છે અને ઘણાં જ

વર્ષો જૂના સાંધા ના દુખાવા, પાચન અને કફમાંથી કાયમી છુટકારો અપાવવા 100% અસરકારક છે આ ઔષધિનો ઉપયોગ.. Read More »

આંખનું ઝામર, બળતરા, પાણી પડવું, લાલ આંખ જેવા દરેક રોગોનો કાયમી સફાયો કરતો 100% અસરકારક આયુર્વેદિક ઉપચાર..

આજે અમે તમને આંખ માટેના અનેક ઘરેલુ ઉપચાર વિશે. તો ચાલો હવે આપણે જાણીએ આ ઉપચાર વિશે વિગતવાર. ત્રિફળા ચૂર્ણ ૧૦૦ ગ્રામ તથા વરિયાળી ૧૦૦ ગ્રામ મેળવી સવાર-સાંજ ૧ ચમચી પાણી અથવા ઘી સાથે લેવાથી આંખોની દ્રષ્ટિ વધે છે. ક્યારેક આંખમાં દૂધ, કચરો, ચૂનો કે આકડાનું દૂધ પડે અને બળતરા થાય તો આંખોમાં દિવેલ આંજવાથી

આંખનું ઝામર, બળતરા, પાણી પડવું, લાલ આંખ જેવા દરેક રોગોનો કાયમી સફાયો કરતો 100% અસરકારક આયુર્વેદિક ઉપચાર.. Read More »

કોઈપણ પ્રકારની દવા વગર નપુસંકતા દૂર કરી વીર્યવૃદ્ધિ માટે 100% અસરકારક છે આ ઔષધિનો ઉપયોગ..

બજારમાં બે જાતનાં કુલિંજન મળે છે. એક નાનું, બીજું મોટું.  કુલિંજન બજારમાં પાનની જડ કે મૂળ તરીકે પણ ઓળખાય છે. કઠ અને કુલીજન એ બંને જુદાં જુદાં છે. કુલિંજન એક અદભૂત ઔષધી છે. કફના ઘણા રોગો જેવા કે અવરોધક કફ, ચેપ કફ, ગળામાં દુખાવો, ગળાની ચૂરી, શ્વાસ લેવામાં તકલીફ વગેરે દૂર કરવામાં કુલિંજન ખૂબ જ

કોઈપણ પ્રકારની દવા વગર નપુસંકતા દૂર કરી વીર્યવૃદ્ધિ માટે 100% અસરકારક છે આ ઔષધિનો ઉપયોગ.. Read More »

આ દેશી ઘરે બનાવેલ ચૂર્ણથી અસ્થમા અને હ્દયરોગ જેવા 50 થી વધુ જટિલ રોગો થઈ જશે જડમૂળથી દૂર..

આમળાને આયુર્વેદમાં દિવ્ય દવા માનવામાં આવે છે. તેના બીજ સાથે વિટામિન-સીથી ભરપૂર આમળા ફળ પણ ખૂબ ફાયદાકારક છે. તે લગભગ 20 રોગોથી બચાવવામાં મદદગાર છે. માત્ર રોગો સામે લડવા માટે, દરરોજ એક સફરજન ખાવાની સલાહ આપવામાં આવે છે. આવી જ રીતે આયુર્વેદમાં પણ રોજ એક આમળાનું સેવન 20 થી વધુ રોગોથી બચવા માટે કહેવામાં આવ્યું

આ દેશી ઘરે બનાવેલ ચૂર્ણથી અસ્થમા અને હ્દયરોગ જેવા 50 થી વધુ જટિલ રોગો થઈ જશે જડમૂળથી દૂર.. Read More »

ફ્રીજમાં આ વસ્તુ મૂકવાથી બની જાય છે જીવલેણ થઈ શકે છે આ ગંભીર રોગ, એકવાર જરૂર વાંચવા જેવી માહિતી..

સામાન્ય રીતે આપણે બજારમાંથી તાજી શાકભાજી ખરીદીએ છીએ અને તેને ધોઈને સ્વચ્છ કર્યા બાદ તેને ફ્રિજમાં રાખીએ છીએ. આનું સૌથી મોટું કારણ તેને લાંબા સમય સુધી તાજું રાખવાનું છે. પરંતુ શું તમે જાણો છો કે તમારી દૈનિક ટેવ તમારા કુટુંબનું સ્વાસ્થ્ય બગાડી શકો છો. માત્ર એટલું જ નહીં, ઘણી વખત આપણે જોઈ શકીએ છીએ કે

ફ્રીજમાં આ વસ્તુ મૂકવાથી બની જાય છે જીવલેણ થઈ શકે છે આ ગંભીર રોગ, એકવાર જરૂર વાંચવા જેવી માહિતી.. Read More »

શરીરની ધ્રુજારી, દાંત, કમરના દુખાવા જેવા અનેક રોગનો સૌથી અસરકારક ઉપચાર છે આ ઔષધિના મૂળ નો ઉપયોગ..

રાસ્ના એક છોડની જડ છે. તે સ્વાદે તમતમતી હોય છે. તેની દાંડી ફણગાવાળી હોય છે. પાન પહોળા તથા લાંબા હોય છે. એની પેદાશ ખાસ કરીને પહાડી જગ્યા કે પથ્થરવાળી જમીનમાં થાય છે. તેના જડ ગરમીની મોસમમાં કાઢવામાં આવે છે. એના પંચાંગનો ઉપયોગ દવામાં કરાય છે. એની જડનો ઉપરનો ભાગ ઘણો મજબૂત હોય છે. જે રાસ્ના

શરીરની ધ્રુજારી, દાંત, કમરના દુખાવા જેવા અનેક રોગનો સૌથી અસરકારક ઉપચાર છે આ ઔષધિના મૂળ નો ઉપયોગ.. Read More »

રતવા, માથાના હેમરેજ જેવા અનેક ગંભીર રોગમા સૌથી અસરકારક છે આ ઔષધિનો ઉપયોગ..

રતવેલિયાના છોડ પાણીના કાંઠે થાય છે. એનાં પાનની કોર કરકરી વાળી થાય છે. તે લૂણીનાં પાન જેવા હોય છે. તેની જડ વાલ જેવી હોય છે. તેનું થડ ગાંઠોવાળું જમીન પર પથરાયેલું હોય છે ને તેના ડાંખળાં બે ફૂટ જેવડાં હોય છે. એના વેલાનો રંગ લીલો તથા લાલ દેખાય છે. એનાં પાનનો રંડ ઉપરથી લીલો કે

રતવા, માથાના હેમરેજ જેવા અનેક ગંભીર રોગમા સૌથી અસરકારક છે આ ઔષધિનો ઉપયોગ.. Read More »

Scroll to Top