Breaking News

આ નાનકડા ફળ છે અમૃત સમાન, લોહીની ઉણપ,નબળાઈ, એસીડીટીમાં તો છે 100% અસરકારક

ફાલસાને ભારતીય બેરી તરીકે પણ ઓળખવામાં આવે છે, તે આપણા દેશમાં વિદેશી ફળોની યાદીમાં ટોચ પર માનવામાં આવે છે. તેનો શરબતની બનાવટમાં ઉપયોગ થાય છે. જે પૂરતા પ્રમાણમાં ખનિજોનું પાવરહાઉસ છે જે સરળતાથી સુપાચ્ય છે. તે મોસમી પાક છે, જેમાં ઉનાળો એ ફળનો સમયગાળો છે. કાપણી પછી ફળો થોડા સમય …

Read More »

મરતા માણસને જીવતા કરી દેશે આનું સેવન, કેન્સર, ડાયાબિટીસ અને દુખાવામાં તો છે 100% અસરકારક

આયુર્વેદમાં ફળો અને શાકભાજીઓ અને તેના ઉપયોગ તથા તેનાથી થતા ફાયદા વિશે વર્ણન આપ્યું છે. આયુર્વેદને અનુસરનાર લોકો આજની અનહેલ્ધી લાઈફમાં પણ સારી રીતે હેલ્દી જીવન જીવતા હોય છે. આધુનિક સાયન્સના સંશોધનોથી એવું નક્કી થયું છે કે જ્યારે દવાઓ અને ઈન્જેકશન તમારા રોગને મટાડવામાં નિષ્ફળ જાય ત્યારે કાચાં શાકભાજી અને …

Read More »

ભાદરવાની ગરમીથી થતા તાવ અને પિત્ત પ્રકોપથી 100% છુટકારો, આજથી જ અપનાવો અને રહો જીવનભર નિરોગી

વર્ષા ની વિદાય અને શરદનુ આગમન એટલે ભાદરવો. દિવસે ધોમ ધખે અને મોડી રાત્રે આછુ ઓઢીને સુવુ પડે એવો ઠાર પડે. આયુર્વેદાચાર્યો કહી ગયા છે કે વર્ષામા પિત્તનો સંગ્રહ થાય અને શરદમા તે પિત્ત પ્રકોપે. આ પ્રકોપવુ એટલે તાવ. આજે અમે તમને જણાવી રહ્યા છીએ ભાદરવાના તાપ અને ગરમીથી થતા …

Read More »

સવારે માત્ર 2 ચમચી પીય લ્યો આ જૂયસ, કબજિયાત, કેન્સર અને ચામડીના ગંભીર રોગને વગર દવાએ કરી દેશે ગાયબ

આજકાલ કુંવારપાઠું બધાના ઘરે જોવા મળે છે, ઘણી જગ્યાએ તેને કુવાર, એલોવેરા, લાબરું અથવા ઘી દુવાર પણ કહેવામાં આવે છે. એલોવેરામાં કડવી અને મીઠી એમ બે જાત આવે છે અને ઔષધિ તરીકે બન્નેનો ઉપયોગ થાય છે. ઉપચાર તરીકે એલોવેરનો ગરભ અને રસ બંને વપરાય છે. એલોવેરા ૨ક્તશોધક છે, પિત્તદોષને સુધારે …

Read More »

અઠવાડિયામાં 2 વાર કરી લ્યો આનું સેવન, કેલ્શિયમની ઉણપ, બીપી અને સાંધાના દુખાવાને જીવો ત્યાં સુધી નહિ આવવા દે નજીક

મોટાભાગના લોકો ખાલી પેટે ફણગાવેલા ચણાનું સેવન કરવાનું પસંદ કરે છે, જેનાથી સ્વાસ્થ્યને ઘણા ફાયદા થાય છે. પરંતુ શું તમે ક્યારેય ગોળ સાથે ફણગાવેલા ચણાનું સેવન કર્યું છે? ફણગાવેલા ચણા અને ગોળનું એક સાથે સેવન સ્વાસ્થ્ય માટે ખૂબ ફાયદાકારક માનવામાં આવે છે. કારણ કે અંકુરિત ચણા અને ગોળ બંને પોષક …

Read More »

આ નાનકડા બીજ છે ધરતી પરની સંજીવની, લોહી શુદ્ધ કરી વજન અને કોલેસ્ટ્રોલને કરી દેશે જીવનભર ગાયબ

તકમરીયાના સેવનથી સ્વાસ્થ્યને ઘણા ફાયદા થાય છે. પરંતુ શું તમે ક્યારેય તકમરીયાનું મધ સાથે સેવન કર્યું છે? તકમરીયા અને મધનું એકસાથે સેવન કરવું સ્વાસ્થ્ય ખૂબ ફાયદાકારક છે. કારણ કે તકમરીયા અને મધ બંને ઔષધીય ગુણોથી ભરપૂર છે. તકમરીયા અને મધનું એક સાથે ખાલી પેટ સેવન કરવાથી સ્વાસ્થ્ય સંબંધી અનેક સમસ્યાઓથી …

Read More »

માત્ર 3 દિવસ ખાઈ લ્યો આ અળસીના લાડુ, કોલેસ્ટ્રોલ, ડાયાબિટીસ અને સાંધાના દુખાવાથી જીવનભર છુટકારો

અળસીના બીજનું સેવન તો ઘણાએ કર્યું હશે, પરંતુ શું તમે ક્યારેય અળસીના બીજના લાડુ નું સેવન કર્યું છે? અળસીના લાડુના સેવનથી સ્વાસ્થ્યને ઘણા ફાયદા થાય છે. કારણ કે અળસી પોષક તત્વોથી ભરપૂર હોય છે. અળસીમાં પોટેશિયમ, મેગ્નેશિયમ, ડાયેટરી ફાઇબર, પ્રોટીન, કેલ્શિયમ, આયર્ન, ઓમેગા 3 ફેટી એસિડ અને વિટામિન બી6 જેવા …

Read More »

ગમેતેવી જૂની કબજિયાતથી માત્ર 1 કલાકમાં છુટકારો મેળવવાનો બેસ્ટ અને 100% અસરકારક ઈલાજ

કબજિયાત એ એક એવી સ્થિતિ છે જ્યારે આંતરડા સંપૂર્ણપણે અથવા નિયમિતપણે ખાલી કરવામાં અસમર્થ હોય છે. જો આંતરડાની ગતિ દર અઠવાડિયે ત્રણ વખત કરતા ઓછી હોય તો વ્યક્તિને સામાન્ય રીતે કબજિયાતની મુશ્કેલી માનવામાં આવે છે. આ સમસ્યા દરેકને કોઈક સમયે થઈ શકે છે. કબજિયાતના ચિહ્નોમાં પેટમાં ગરબડ અથવા ખેંચાણ, પેટનું …

Read More »

ચોમાસામાં ભરપૂર કરી લ્યો આનું સેવન, કોલેસ્ટ્રોલ અને વધતા વજનમાં માત્ર 7 દિવસમાં છુટકારો

ચોમાસાની ઋતુ અનેક રોગો સાથે લાવે છે. માટે આ ઋતુમાં સ્વાસ્થ્યનું વધુ ધ્યાન રાખવું પડે છે. ચોમાસામાં રોગોથી બચવા માટે મકાઈનું સેવન ખૂબ ફાયદાકારક  છે. કારણ કે મકાઈમાં પોષક તત્વો ભરપૂર માત્રામાં હોય છે. મકાઈમાં મેંગેનીઝ, ઝીંક, ફોસ્ફરસ, વિટામિન બી5 અને વિટામિન બી6 જેવા તત્વો હોય છે, જે ઘણી સ્વાસ્થ્ય …

Read More »

આ શક્તિશાળી પાન ના પાણીથી 30થી વધુ રોગો રહેશે જીવનભર દૂર, દવા કરતા પણ જલ્દી કરશે અસર

દરેક લોકો ઇચ્છે છે કે તેનું સ્વાસ્થ્ય હંમેશાં સારું રહે. આ માટે તમે અનેક તેના માટે અલગ અલગ રીતો અને નુસખા અપનાવતા હોય છે. આવી સ્થિતિમાં નાગરવેલના પાન સ્વાસ્થ્ય માટે ખૂબ જ સારા માનવામાં આવે છે. ઘણા લોકોને પાનનો ચૂનો ખાવો ગમે છે, પરંતુ જો તમે પાનનું પાણી પીઓ તો …

Read More »
error: Content is protected !!