Author name: Ayurvedam

હંમેશા સ્વસ્થ, તંદુરસ્ત રહેવા જરૂર અપનાવો મહર્ષિ વાગભટ્ટ ના આયુર્વેદ ના આ સોનેરી નિયમો, આ ઉપયોગી લેખ જરૂર શેર કરી દરેકને જણાવો

હંમેશાં ખાવાનું ખાવું અને ચાવવું. તમારા દાંત જેટલું ચાવવું, જો તમારી પાસે 32 દાંત છે, તો 32 વાર ચાવવું. સવારે સૂર્યોદય થાય તે પહેલાં પથારી છોડી દો. આયુર્વેદ અનુસાર સૂર્યોદય સમયે વાતાવરણ એકદમ શુદ્ધ અને નિર્મળ હોય છે. તે તમારા શરીર માટે લાભદાયક છે. તેનાથી તમને તાજગી મળે છે. પૃથ્વીની ગુરુત્વાકર્ષણ જમીન પર બેસીને પૃથ્વી […]

હંમેશા સ્વસ્થ, તંદુરસ્ત રહેવા જરૂર અપનાવો મહર્ષિ વાગભટ્ટ ના આયુર્વેદ ના આ સોનેરી નિયમો, આ ઉપયોગી લેખ જરૂર શેર કરી દરેકને જણાવો Read More »

માત્ર એક જ દિવસમાં કુદરતી રીતે લિવરને સાફ કરવા જરૂર અપનાવો આ આયુર્વેદિક ઉપચાર, અહી ક્લિક કરી જાણો

શરીરને સ્વસ્થ રાખવા માટે લીવર મુખ્ય અંગ છે. તે ખાવાનું પચાવામાં અને શરીરને ઝેરી પદાર્થને બહાર નીકાળવામાં મદદ કરે છે. લીવરમાં કોઈ પણ પ્રકારની સમસ્યા શરીરને કમજોર બનાવે છે અને શરીરના બીમારીઓનું ઘર બની જાય છે. લસણમાં એવા તત્ત્વો હોય છે જે લીવરને સ્વસ્થ રાખવા માટે બહુ ફાયદાકારક છે. દરરોજ એક કળી લસણનું સેવન કરવાથી

માત્ર એક જ દિવસમાં કુદરતી રીતે લિવરને સાફ કરવા જરૂર અપનાવો આ આયુર્વેદિક ઉપચાર, અહી ક્લિક કરી જાણો Read More »

જાણી લો સોજા અને દુખાવાની આયુર્વેદિક દવા, આ ઉપચારથી મળી જશે કાયમી છુટકારો

ખંજવાળ શુષ્ક ત્વચા નબળાઇ તાવ પેટનું ફૂલવું ત્વચામાં ખેંચાણ જેવા લક્ષણો અથવા શરીરમાં ઈજાગ્રસ્ત ભાગમાં દુખાવો અનુભવાય છે જ્યાં સોજો આવે છે. સોજો દૂર કરવા ગાજરનાં બીજ. એક ગ્લાસ પાણીમાં બે ચમચી ગાજરનાં બીજ ઉકાળો અને ત્યારબાદ તેને ઠંડુ પડી જાય પછી પી જાવ. દરરોજ આ ઉપાય કરવાથી સોજો ઝડપથી ઘટાડી શકાય છે. સોજાવાળા સ્થાન

જાણી લો સોજા અને દુખાવાની આયુર્વેદિક દવા, આ ઉપચારથી મળી જશે કાયમી છુટકારો Read More »

મહેંદી માં આ 4 વસ્તુઓ મિક્સ કરો, વૃદ્ધાવસ્થા સુધી વાળ સફેદ નહીં થાય, જાણી લ્યો અહી ક્લિક કરી

આજકાલ નાની ઉમરમાં લોકોને સફેદ વાળની સમસ્યા થતી હોય છે. લોકો વાળને કાળ કરવા માટે મહેંદી નાખતા હોય છે. જો મહેંદીમાં આ ચાર વસ્તુઓ ઉમેરીને નાખવામાં અવે તો લાંબા સામે સુધી વાળ કળા જ રહે છે. વાળને રંગ કરવા માટે લોકો મેંદી, વાળનો રંગ અથવા ડાય નો ઉપયોગ કરે છે, પરંતુ તેની અસર ફક્ત થોડા

મહેંદી માં આ 4 વસ્તુઓ મિક્સ કરો, વૃદ્ધાવસ્થા સુધી વાળ સફેદ નહીં થાય, જાણી લ્યો અહી ક્લિક કરી Read More »

માત્ર 20 રૂપિયામાં જ તૈયાર થઈ જાય છે આ ચૂરણ, એકવાર ખઈ લેશોતો 70 વર્ષે પણ થઈ જશો જવાન

કોઈ વ્યક્તિનું શરીર સંપૂર્ણ સ્વસ્થ હોય તો તે અન્ય લોકો કરતા ખુશ અને ધનિક બની શકે છે, પરંતુ જો વ્યક્તિનું શરીરમાં થોડી સમસ્યા હોય તો કેટલીક મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે. આપણા સ્વાસ્થ્યનો સૌથી મોટો દુશ્મન ચિંતા છે, જે એક સારા વ્યક્તિને વૃદ્ધ બનાવે છે. આજે તબીબી જગત એટલું આગળ વધી રહ્યું છે કે તેના

માત્ર 20 રૂપિયામાં જ તૈયાર થઈ જાય છે આ ચૂરણ, એકવાર ખઈ લેશોતો 70 વર્ષે પણ થઈ જશો જવાન Read More »

દરરોજ શારીરિક સબંધ બનાવવાથી થાય છે આટલા ફાયદા, જાણો ક્યાં રોગમાં મળે છે રાહત.. પાત્રીસી વટાવી ગયેલા યુગલોએ ખાસ વાંચવું ..

આજ કાલ લોકો માં ઘણા પ્રકારની નબળાઈ આવી હતી હોય છે. તેનું મુખ્ય કારણ છે વર્તમાન સમયમાં રહેલું વાતાવરણ નું પ્રદુષણ, ખોરાક, બદલતી લાઈફ સ્ટાઇલ, ખોટું ખાનપાન, અને નીયમિય વ્યાયામ ન કરવાને લીધે આવું બધું થાય છે. આવું બધું થવા ને લીધે શરીરમાં કમઝોરી આવી જાય છે અને તેની અસર તમારા લગ્ન જીવન માં પડી

દરરોજ શારીરિક સબંધ બનાવવાથી થાય છે આટલા ફાયદા, જાણો ક્યાં રોગમાં મળે છે રાહત.. પાત્રીસી વટાવી ગયેલા યુગલોએ ખાસ વાંચવું .. Read More »

એક માં ની આ વાત સાંભળીને તમારા રૂંવાટા પણ ઊભા થઈ જશે.. દરેકે ખાસ વાંચવા જેવુ સત્ય

રમીલાબેન એમની પાંચ વર્ષની પૌત્રી ટ્વિંકલ સાથે બંગલાની લોનમાં રમી રહ્યાં હતા. એમના પતિને સ્વર્ગે સિધાવ્યાને સવા મહિનો થયો હતો, છતાં દુઃખની કે આઘાતની કોઈ લકીર એમના મુખ પર દેખાતી નહોતી. સ્થિતપ્રજ્ઞતાનો ભાવ પહેરી લીધો હતો. રમીલાબેન તેમના પતિ મુકુંદભાઈ સાથે વૈભવશાળી બંગલામાં રહેતા હતા, એમના સંસારમાં એક દીકરો વિનય હતો. જેને ઉમરલાયક થતાં પરણાવી

એક માં ની આ વાત સાંભળીને તમારા રૂંવાટા પણ ઊભા થઈ જશે.. દરેકે ખાસ વાંચવા જેવુ સત્ય Read More »

શિયાળામાં આ એક વસ્તુનું સેવન કરવાથી મગજથી લઈને પેટના રોગો થશે દૂર, જરૂર જાણો અહી ક્લિક કરી

તજ આપડા સ્વાસ્થ્ય માટે ખૂબ સારી વસ્તુ છે. ચાલો આજે આપણે આજે તેના ફાયદા જોઈએ. તજ નું તેલ દુખતા દાંત ઉપર લગાવવાથી દાંતનો દુખાવો મટી જાય છે. તજ પાવડરની થોડીક ફાંકી ગરમ પાણી સાથે દિવસમાં ૩વાર  લેવાથી લાભ થતો હોય  છે. તેને ૧ ચમચી મધમાં પણ ભેળવીને ખાય શકો છો. જુકામ થયો હોય તો તજ,

શિયાળામાં આ એક વસ્તુનું સેવન કરવાથી મગજથી લઈને પેટના રોગો થશે દૂર, જરૂર જાણો અહી ક્લિક કરી Read More »

કોલેસ્ટ્રોલ અને આંતરડાની બીમારી માંથી કાયમી છુટકારો મેળવવા જરૂર કરો આ ઔષધીય ઘાસ ના માત્ર થોડા ટીપાનો ઉપયોગ

લેમનગ્રાસ મેટાબોલિઝમ વધારવા માટે ડિટોક્સ ટી તરીકે વાપરી શકાય છે અને વજન ઘટાડવામાં મદદ કરે છે. લેમનગ્રાસ ટી શરીરમાંથી ટોક્સિન્સ ફ્લશ કરવામાં મદદ કરે છે લેમનગ્રાસ એ શરીર ના સોજો  ઘટાડે છે. લેમનગ્રાસના ફાયદા ઘણા છે અને ભારતમાં એ ઘણાં વર્ષોથી દવાના હેતુથી તેમ જ આયુર્વેદિક પીણાં તરીકે વપરાય છે. પોટેશિયમની માત્રા વધારે હોવાને કારણે

કોલેસ્ટ્રોલ અને આંતરડાની બીમારી માંથી કાયમી છુટકારો મેળવવા જરૂર કરો આ ઔષધીય ઘાસ ના માત્ર થોડા ટીપાનો ઉપયોગ Read More »

શું તમને પણ થાય છે પેશાબ કરતી વખતે જલન કે તેને લગતી કોઈ પણ સમસ્યા છે, તો જરૂર જાણો તેનો આયુર્વેદિક ઉપાય

શરીરમાં પાણીની કમીને કારણે પેશાબનો રંગ પીળો થઈ જાય છે અને બળતરા થવા લાગે છે. જેથી આખા દિવસમાં ભરપૂર પાણી પીવાની આદત રાખો. સાથે નારિયેળ પાણીનું સેવન પણ ડિહાઈડ્રેશન અને પેશાબની બળતરાને ઠીક કરવામાં મદદરૂપ થાઈ છે. નારિયેળ પાણીમાં ગોળ અને ધાણાં પાઉડર મિક્સ કરીને પણ પી શકો છો. કાકડી શીતળ અને પાચક હોવાને કારણે

શું તમને પણ થાય છે પેશાબ કરતી વખતે જલન કે તેને લગતી કોઈ પણ સમસ્યા છે, તો જરૂર જાણો તેનો આયુર્વેદિક ઉપાય Read More »

Scroll to Top