કોઈપણ પ્રકારની મોંઘી દવા વગર પિત્ત, ગળાનો કફ, ઉધરસ અને એસિડિટી જેવા 50થી વધુ રોગોનો 100% કાયમી ઈલાજ છે આનું સેવન
સાકર શીતળ, સ્નિગધ, ગુરુ, કામશક્તિ વધારનાર તથા તૃષા અને રક્તપિત્ત મટાડનાર છે. તેમ જ એ પૌષ્ટિક, સ્નેહન, મૂત્રને ઉત્પન્ન કરનાર, ઉત્તેજક, ઉધરસનો નાશ કરનાર, થાક દૂર કરનાર, કળતર મટાડનાર, તરત જ બળ આપનાર, સડાનો નાશ કરનાર, વ્રણ-ઘાને રુઝવનાર તથા કંઠ-ગળા માટે હિતકારક છે. પેટના દુઃખાવામાં સાકર ખૂબ જ ફાયદાકારક છે. લીમડાના પાંદડા લઈ તેમાં 10 […]










