Author name: Ayurvedam

કોઈપણ પ્રકારની મોંઘી દવા વગર પિત્ત, ગળાનો કફ, ઉધરસ અને એસિડિટી જેવા 50થી વધુ રોગોનો 100% કાયમી ઈલાજ છે આનું સેવન

સાકર શીતળ, સ્નિગધ, ગુરુ, કામશક્તિ વધારનાર તથા તૃષા અને રક્તપિત્ત મટાડનાર છે. તેમ જ એ પૌષ્ટિક, સ્નેહન, મૂત્રને ઉત્પન્ન કરનાર, ઉત્તેજક, ઉધરસનો નાશ કરનાર, થાક દૂર કરનાર, કળતર મટાડનાર, તરત જ બળ આપનાર, સડાનો નાશ કરનાર, વ્રણ-ઘાને રુઝવનાર તથા કંઠ-ગળા માટે હિતકારક છે. પેટના દુઃખાવામાં સાકર ખૂબ જ ફાયદાકારક છે. લીમડાના પાંદડા લઈ તેમાં 10 […]

કોઈપણ પ્રકારની મોંઘી દવા વગર પિત્ત, ગળાનો કફ, ઉધરસ અને એસિડિટી જેવા 50થી વધુ રોગોનો 100% કાયમી ઈલાજ છે આનું સેવન Read More »

99% લોકો નથી જાણતા ફ્રીજનું આ પાણી પીવાથી થતાં આ ગંભીર રોગ વિષે, 2 મિનિટનો સમય કાઢી જરૂર વાંચો

શરીરનો સામાન્ય તાપમાન લગભગ 37 ડિગ્રી સેલ્સિયસ હોય છે. અને તે આવી પરિસ્થિતિમાં, જ્યારે ઠંડા પાણી પીતા હોવ, ત્યારે શરીરને તાપમાન પર અંકુશ રાખવા માટે વધુ ઊર્જા ખર્ચવી પડે છે, અને આ કારણે, શરીરની શક્તિ બિનજરૂરીપણે સમાપ્ત થાય છે, તેથી શરીરમાં પોષક તત્ત્વો ઉણપ પણ રહે છે. અતિશય ઠંડા પાણી પીવાથી શરીરના તંત્રમાં સંકોચાઈ જાય

99% લોકો નથી જાણતા ફ્રીજનું આ પાણી પીવાથી થતાં આ ગંભીર રોગ વિષે, 2 મિનિટનો સમય કાઢી જરૂર વાંચો Read More »

સોના કરતાં પણ મોંઘા છે આ ફળના ફાયદા, એસિડિટી, પાચન, ગરમી અને ચામડીના દરેક રોગોમાં છે દવા કરતાં વધુ ફાયદાકારક

ગરમીની ઋતુ આવતા જ આપણા સોંના મનમાં ઉનાળુ ફળને  ખાવાની ઈચ્છાઓ થઈ જાય છે.  ગલેલી એક એવું ફળ જે જોવામાં તો ઉપરના ભાગથી નાળિયેર જેવુ દેખાય છે,પણ જ્યારે તેમાંથી ફળને કાઢો તો અંદરથી એક નાળિયેર પાણીની મલાઈ જેવો મુલાયમ ભાગ  જોવા મળે તે ફળ એટલે ગલેલી.આથી તેને તાડફળી પણ કહે છે. આ  ફળ વિષે બહુ

સોના કરતાં પણ મોંઘા છે આ ફળના ફાયદા, એસિડિટી, પાચન, ગરમી અને ચામડીના દરેક રોગોમાં છે દવા કરતાં વધુ ફાયદાકારક Read More »

દરરોજ માત્ર એક ચમચી આના સેવનથી એકદમ સહેલાઈથી 15 દિવસમાં પેટ અને કમરની ચરબી થઈ જશે ગાયબ

ચાલો આપણે જાણીએ કે મોટાપણા માટે ઘરેલું ઉપાય કરવો ખૂબ જ મહત્વપૂર્ણ છે કારણ કે તેની સારવારને કારણે ડાયાબિટીઝ, હાઈ બ્લડ પ્રેશર, હ્રદયરોગ વગેરે થઈ શકે છે અને આ સમસ્યાથી છુટકારો મેળવવા માટે તમારા જીવનશૈલી અને ખાદ્યપદાર્થોમાં પરિવર્તન લાવવું તમારા માટે ખૂબ જ મહત્વપૂર્ણ છે, ઘણી કસરતો અને યોગ કરવા પણ ખૂબ જ મહત્વપૂર્ણ છે.

દરરોજ માત્ર એક ચમચી આના સેવનથી એકદમ સહેલાઈથી 15 દિવસમાં પેટ અને કમરની ચરબી થઈ જશે ગાયબ Read More »

દવા કરતા વધુ ગુણકારી છે આ આરોગ્યની પોટલી સમાન ઔષધિ, વધતાં બીપી અને કોલેસ્ટ્રોલ માટે તો છે 100% અસરકારક..

કેરી કરતાં 50 ગણા વધુ પોષક તત્વો ધરાવતી ગોટલીને કચરા તરીકે ફેંકી દેવામાં આવી રહી છે. કેરીની ગોટલીમાં પૂરતા પ્રમાણમાં પ્રોટીન, કાર્બોહાઇડ્રેટ્સ, ઓઈલ અને ફાઈટોકેમિકલ્સ છે. આ બધાં ઘટકો વિટામિન બી-12ની ઉણપથી પીડાતા 80 ટકા શાકાહારીઓના શરીરમાં બી-12નું લેવલ સારું કરવામાં મદદરૂપ થાય છે. કેરીની ગોટલીમાં મોટા પ્રમાણમાં પ્રોટીન જોવા મળે છે. કેરીની ગોટલીમાંથી વિટામીન

દવા કરતા વધુ ગુણકારી છે આ આરોગ્યની પોટલી સમાન ઔષધિ, વધતાં બીપી અને કોલેસ્ટ્રોલ માટે તો છે 100% અસરકારક.. Read More »

દરરોજ કરો માત્ર આ 2 પાંદનું સેવન ડાયાબિટીસ, લોહીની ઉણપ, કોલેસ્ટ્રોલ જેવા 50થી પણ વધુ રોગો રહેશે કાયમી દૂર

હિંદુ ધર્મમાં તુલસીના છોડને ખૂબ પવિત્ર છોડ માનવામાં આવે છે. હિન્દુ ધર્મમાં માનનારા લોકો તુલસીના છોડની પૂજા કરે છે. તુલસીનો છોડને આયુર્વેદની દ્રષ્ટિથી પણ ખૂબ ફાયદાકારક માનવામાં આવે છે. તુલસીનો છોડ દવા તરીકે અમૃત છે જે વિટામિન અને ખનિજોથી સમૃદ્ધ છે. ખાસ કરીને વાયરલ તાવમાં કે ઇન્ફેક્શનમાં તુલસીની ચા, તુલસીનો ઉકાળો કે તુલસીના પાનને ચાવવાનું

દરરોજ કરો માત્ર આ 2 પાંદનું સેવન ડાયાબિટીસ, લોહીની ઉણપ, કોલેસ્ટ્રોલ જેવા 50થી પણ વધુ રોગો રહેશે કાયમી દૂર Read More »

માત્ર 2 ટીપાં કાન નો મેલ અને દુખાવો દૂર કરવાનો દવા કરતાં વધુ અસરકારક દેશી ઈલાજ

કાનમાં થતા દુ:ખાવાને ‘કર્ણશૂલ’ કહે છે. જે ક્યારેક કાનમાં પાણી ભરાઈ જવાથી, કાનનો મેલ ફૂલી જવાથી કે ઘણીવાર કાનમાં મેલના અધિક દબાણને લીધે ઉત્પન્ન થાય છે. કોઈકવાર મેલના અધિક દબાણથી કાનનો પડદો ફાટી જવાની પણ સંભાવના રહે છે. જેથી બહેરાશ પણ ઉત્પન્ન થઈ શકે છે. આદુના રસમાં લીંબુનો રસ ભેળવી લો. હવે આ મિશ્રણને ઈયરબડ

માત્ર 2 ટીપાં કાન નો મેલ અને દુખાવો દૂર કરવાનો દવા કરતાં વધુ અસરકારક દેશી ઈલાજ Read More »

ખાલી પેટ માત્ર 7 દિવસમાં હદય, લીવર અને પાંચનતંત્રની ગંભીર બીમારીઓથી મોંઘી દવા વગર 100% છુટકારો અપાવશે આ શક્તિશાળી ફળ

પપૈયું એક ફળાઉ વૃક્ષ અને ફળ છે. તેનું વૈજ્ઞાનિક નામ ‘કેરિકા પપાયા’ છે. આ વૃક્ષ કેરિકા પ્રજાતિનું છે જે વનસ્પતિના કેરિકેસી કુળમાં આવે છે. આ વૃક્ષ મૂળે અમેરિકાના ઉષ્ણ કટિબંધ ક્ષેત્રનું છે. આની ખેતી સૌ પ્રથમ વખત મેક્સિકોમાં મેસોઅમેરિકી સંસ્કૃતિ સ્થપાયાં પહેલાં કરાઈ હતી. મુખ્યત્વે બે પ્રકરના પપૈયાં ઉગાડવામાં આવે છે. એક જાતિના પપૈયા કેસરી

ખાલી પેટ માત્ર 7 દિવસમાં હદય, લીવર અને પાંચનતંત્રની ગંભીર બીમારીઓથી મોંઘી દવા વગર 100% છુટકારો અપાવશે આ શક્તિશાળી ફળ Read More »

કોઈપણ પ્રકારના ખર્ચ અને દવા વગર કફ અને પિત્તથી થતાં 100થી પણ વધુ રોગોનો 100% અસરકારક આયુર્વેદિક ઈલાજ છે આ

આપણા શરીરનું મૂળ તત્ત્વ ‘પિત્ત’ અથવા ‘દેહાગ્નિ’ છે. આ પિત્ત જ આહારપાચન.  તેનાથી જ શરીરના રસ, રક્ત, માંસ, મેદ, અસ્થિ, મજ્જા, વીર્ય-શુક્ર અને ઓજ ઉત્પન્ન થાય છે. આ પાચકરસો દ્વારા જ એટલે કે મૂળ તત્ત્વ પિત્ત દ્વારા જ મળ, મૂત્ર, સ્વેદાદિ, બિનજરૂરી કચરો શરીરની બહાર ફેંકાઈ જાય છે. આ રીતે પિત્ત અથવા દેહાગ્નિ શરીરને સ્વચ્છ,

કોઈપણ પ્રકારના ખર્ચ અને દવા વગર કફ અને પિત્તથી થતાં 100થી પણ વધુ રોગોનો 100% અસરકારક આયુર્વેદિક ઈલાજ છે આ Read More »

99% લોકો નથી જાણતા ડાયાબિટીસ, એસિડિટી, ચામડીના દરેક રોગ અને લોહીની અશુદ્ધિ માંથી 100% છુટકારો અપાવનાર આ અમૃત સમાન પાંદ ના ફાયદા

પાલક ખૂબ જાણીતી ભાજી છે. યુરોપ, અમેરિકા અને એશિયાના ઘણા ભાગોમાં શાક માટે પાલક નું વાવેતર થાય છે. ભારતમાં ઘણા જૂના વખતથી તેનું વાવેતર થાય છે. રેતાળ સિવાયની બધી જાતની જમીન તેને માફક આવે છે. તેના છોડ આશરે એક વેંત થી એક ફૂટ સુધી ઊંચા થાય છે. તેની દાંડી પોલી અને ખૂણા વાળી હોય છે.

99% લોકો નથી જાણતા ડાયાબિટીસ, એસિડિટી, ચામડીના દરેક રોગ અને લોહીની અશુદ્ધિ માંથી 100% છુટકારો અપાવનાર આ અમૃત સમાન પાંદ ના ફાયદા Read More »

Scroll to Top