Author name: Ayurvedam

કોલેસ્ટ્રોલ, તાવ, અશક્તિ અને શરીરની ગંદકી દૂર કરી 50થી વધુ રોગોમાં દવા કરતાં વધુ અસરકારક છે આયુર્વેદની આ શક્તિશાળી ઔષધિ

રસોડામાં ઘણી એવી વસ્તુ રહેલી હોય છે જેનાથી શરીરને ઘણા લાભ મળે છે. અમુક દેશી દવાઓ અને ધરગથ્થું ઉપચાર પણ આપના શરીરમાં રોગપ્રતિકારક શક્તિનો વધારો કરે છે. જેની સારવારમાં વપરાતી ઔષધિઓ રસોડામાંથી જ મળી રહેતી હોય છે. આજે અમે તમને એક એવી ઔષધી એટલે કે ઘરેલું ઉપાય જણાવીશું જેનાથી શરીરને ઘણા ફાયદા મળે છે. આ […]

કોલેસ્ટ્રોલ, તાવ, અશક્તિ અને શરીરની ગંદકી દૂર કરી 50થી વધુ રોગોમાં દવા કરતાં વધુ અસરકારક છે આયુર્વેદની આ શક્તિશાળી ઔષધિ Read More »

99% લોકો નથી જાણતા શરદી-ઉધરસ સિવાયના પણ આના ફાયદા, જાણી લ્યો ફક્ત 5 મિનિટમાં 20થી વધુ રોગોથી છુટકારો મેળવવાના આના ચમત્કારી ફાયદા

જ્યારે પણ તમને શરદી કે ઉધરસ થઈ હશે કે ત્યારે તમે વિક્સ નો ઉપયોગ કર્યો જ હશે. આને તમે ફક્ત બીમાર થવા પર જ નહિ પણ અલગ જગ્યાએ અલગ રૂપે પણ વાપરી શકો છો. દરેક ઘરની અંદર ખુબ જ આસાનીથી મળી આવતી આ વિક્સ બામ છે, અને તે શરદીમાં ખુબ જ ફાયદાકારક સાબિત થાય છે.

99% લોકો નથી જાણતા શરદી-ઉધરસ સિવાયના પણ આના ફાયદા, જાણી લ્યો ફક્ત 5 મિનિટમાં 20થી વધુ રોગોથી છુટકારો મેળવવાના આના ચમત્કારી ફાયદા Read More »

શું તમને પણ વારંવાર હાથ-પગમાં ચડે છે ખાલી? તો જાણી લ્યો આ તેની પાછળનું સચોટ કારણ અને માત્ર 2 મિનિટમાં દૂર કરવાનો ઉપચાર

લાંબા ગાળા સુધી એક જ પોઝિશનમાં બેસી રહેવાથી અથવા તો સુવાથી આપણાં હાથમાં  ખાલી ચડી જતી હોય છે. આ સમયે આપણને એવી ફીલિંગ આવે છે કે જાણે આપણાં હાથ કે પગ ખોટા પડી ગયા હોય. થોડા સમય સુધી હાથ કે પગ ન હલાવી તો તે સરખા થઈ જાય  છે. એક જ પોઝિશનમાં લાંબા સમય સુધી

શું તમને પણ વારંવાર હાથ-પગમાં ચડે છે ખાલી? તો જાણી લ્યો આ તેની પાછળનું સચોટ કારણ અને માત્ર 2 મિનિટમાં દૂર કરવાનો ઉપચાર Read More »

કેલ્શિયમ અને મિનરલ્સથી ભરપૂર આ ઔષધિ ગમેતેવા તૂટેલા-ફેક્ચર થયેલા હાડકાંને જોડી બનાવી દેશે મજબૂત, આ ઉપરાંત અન્ય 50 થી વધુ રોગોમાં છે રામબાણ ઈલાજ

આપણે હાથલા થોરને ફાફડિયો થોર પણ કહીએ છીએ. આ ફાફ્ડીયા થોરને હિન્દીમાં નાગફણી પણ કહેવામાં આવે છે. આ છોડને હથેળી જેવા પાંદડા હોય છે. જેથી તેને હાથલો થોર કહેવાય છે. જયારે બંને બાજુએ પાંદડા ફાફડા જેવા હોવાથી અમુક વિસ્તારમાં ફાફડિયો થોર કહે છે. જયારે જે દેખાવમાં સાપની ફેણ જેવા હોય તેથી નાગફણી પણ કહે છે.ફિંડલા

કેલ્શિયમ અને મિનરલ્સથી ભરપૂર આ ઔષધિ ગમેતેવા તૂટેલા-ફેક્ચર થયેલા હાડકાંને જોડી બનાવી દેશે મજબૂત, આ ઉપરાંત અન્ય 50 થી વધુ રોગોમાં છે રામબાણ ઈલાજ Read More »

માત્ર 5 મિનિટમાં પેટનો દુખાવો અને પાચનના દરેક રોગોથી છુટકારો મેળવવા તરત જ ખાઈ લ્યો આની એક ચમચી, છે 100% દવા કરતાં વધુ અસરકારક

દરરોજ અડઘી કે એક ચમચી અજમો ફાકી જવાથી અનેક ગંભરી રોગોથી બચી શકાય છે સાથે અનેક અન્ય સ્વાથ્ય લાભ પણ પ્રાપ્ત થાય છે.અજમામાં અનેક ખનિજ તત્વો હોવાથી તે સ્વાથ્ય માટે અત્યંત લાભકારી છે.અજમાનું વાનસ્પતિક નામ ટૂંકીસ્પર્મમમ એમ્માઈ છે. આયુર્વેદ મુજબ અજમો પાચનને દુરસ્ત રાખે છે. અજમો કફ, પેટ અને છાતીના દુ:ખાવા અને કૃમિ રોગમાં અત્યંત

માત્ર 5 મિનિટમાં પેટનો દુખાવો અને પાચનના દરેક રોગોથી છુટકારો મેળવવા તરત જ ખાઈ લ્યો આની એક ચમચી, છે 100% દવા કરતાં વધુ અસરકારક Read More »

માત્ર 1 દિવસમાં આ એક ગ્લાસ જ્યુસ પેશાબને લગતા દરેક રોગોમાં છે 100% અસરકારક

શરીરમાં પાણીની કમીને કારણે પેશાબનો રંગ પીળો થઈ જાય છે અને બળતરા થવા લાગે છે. જેથી આખા દિવસમાં ભરપૂર પાણી પીવાની આદત રાખો. સાથે નારિયેળ પાણીનું સેવન પણ ડિહાઈડ્રેશન અને પેશાબની બળતરાને ઠીક કરવામાં મદદરૂપ થાઈ છે. નારિયેળ પાણીમાં ગોળ અને ધાણાં પાઉડર મિક્સ કરીને પણ પી શકો છો. કાકડી શીતળ અને પાચક હોવાને કારણે

માત્ર 1 દિવસમાં આ એક ગ્લાસ જ્યુસ પેશાબને લગતા દરેક રોગોમાં છે 100% અસરકારક Read More »

માત્ર 1 ચપટી આનું સેવન ગેસ, અપચો, આફરો, છાતીમાં ગભરાટ જેવા 50થી વધુ રોગોમાં 5 મિનિટમાં અપાવશે છુટકારો

હિંગ બે જાતની થાય છે. સુગંધી તથા દુર્ગધી. સુગંધી હિંગ સફેદ અંજુદાનનો ગુંદર છે અને દુર્ગધી હિંગ તે કાળા અંજુદાનનો ગુંદર છે. બંને જાતમાં વાસ ઘણી છે. દુર્ગધી હિંગમાં જે સાફ, પારદર્શક, રતાશ પડતો વાસવાળો જલદ હોય એ પાણીમાં નાખી પીવાથી દૂધ જેવો થઈ જાય છે. હલકી જાત ની  હિંગ નો રંગ લીલો તથા વાસ-ગંદી

માત્ર 1 ચપટી આનું સેવન ગેસ, અપચો, આફરો, છાતીમાં ગભરાટ જેવા 50થી વધુ રોગોમાં 5 મિનિટમાં અપાવશે છુટકારો Read More »

દિવસમાં એક વખત પી લ્યો આ શરબત, આખો દિવસ મળી જશે ઠંડક, પંખા અને AC ની પણ જરૂર નહીં પડે

દરેક વ્યક્તિએ ગોળનું સેવન કરવું જોઈએ. તે સ્વાસ્થ્ય માટે ખુબ જ લાભદાયક છે. આયુર્વેદનું માનવું છે કે ગોળ શરીરમાં રહેલા એસિડને નષ્ટ કરી દે છે. જયારે ખાંડના સેવનથી એસિડની માત્ર વધી જાય છે. જેનાથી આપણા શરીરમાં રોગ ઉત્પન્ન થાય છે. વૈદ્યની સલાહ અનુસાર નિરોગી શરીર અને દીર્ઘાયુ આયુષ્ય માટે ભોજન બાદ નિયમિત રૂપે 20 ગ્રામ

દિવસમાં એક વખત પી લ્યો આ શરબત, આખો દિવસ મળી જશે ઠંડક, પંખા અને AC ની પણ જરૂર નહીં પડે Read More »

કોઈ પણ પ્રકારની દવા વગર મફતમાં જ આજીવન દાંતના દુખાવા, પીળાશ અને સડાથી જીવનભર છુટકારો મળી જશે માત્ર આ ઉપચારથી

દાંતના દુખાવા પાછળ અનેક કારણો જવાબદાર હોય છે. જો દાંતની સંભાળમાં બેકાળજી રાખવામાં આવે તો પણ તમે દાંતના દુખાવાથી પીડાઈ શકો છો. દાંતની પીડા સામેની ઘણી એલોપેથિક દવાઓ બજારમાં મળે છે પણ ઘણી દવાઓ આડઅસર કરતી હોય છે. તો આજે અમે તમને દાંતના દુખાવાને ને દૂર કરવા મટેના ઘરગથ્થુ ઉપાય વિશે જણાવીશુ. લવીંગના તેલમાં રૂનું

કોઈ પણ પ્રકારની દવા વગર મફતમાં જ આજીવન દાંતના દુખાવા, પીળાશ અને સડાથી જીવનભર છુટકારો મળી જશે માત્ર આ ઉપચારથી Read More »

કોઈ પણ પ્રકારના મોંઘા ઓપરેશન વગર શરીરની કોઈ પણ બ્લૉકેજ નળીને ખોલવાનો અત્યાર સુધીને બેસ્ટ અને 100% અસરકારક ઈલાજ છે આ ચૂર્ણ..

વાતાવરણમાં વધુ પડતાં પ્રદુષણ અને ખાણીપીણીમાં આવેલા ફેરફારને કારણે અવારનવાર લોકો બિમાર પડતા રહે છે. એમાંથી જ એક મોટી સમસ્યા છે કે શરીરની નસો બ્લોક થઈ જવી. જ્યારે વ્યકિતના શરીરની નસો બ્લોક થઈ જાય છે તો તેના સબંધિત ભાગ પર ખૂબ તકલીફનો સામનો કરવો પડે છે. તે સ્થાન પર બળતરા, ગાંઠ જેવી સમસ્યા જન્મવા લાગે

કોઈ પણ પ્રકારના મોંઘા ઓપરેશન વગર શરીરની કોઈ પણ બ્લૉકેજ નળીને ખોલવાનો અત્યાર સુધીને બેસ્ટ અને 100% અસરકારક ઈલાજ છે આ ચૂર્ણ.. Read More »

Scroll to Top