Author name: Ayurvedam

મળી ગયો જૂનો દાંઢ નો સડો કે દુખાવો દૂર કરી દાંત અને પેઢા ને જીવનભર મજબૂત કરવાનો જોરદાર દેશી ઈલાજ

ઘણા લોકોને ક્યારેક અચાનક દાંતનો દુખાવો થવાનો અનુભવ થયો હશે. આથી તેને ઓછો કરવાનાં કુદરતી અને સુરક્ષિત ઉપાયો જાણવા ખૂબજ મહત્વનાં છે. ઘણાંબધાં કુદરતી આયુર્વેદિક દર્દશામકો જેવા કે રાઈ, કાળાં મરી અથવા લસણ જેનો ઉપયોગ દાંતનાં દુખાવાની રાહત માટે અસરકારક રીતે થઈ શકે છે. દરરોજ બ્રશ કરવા છતાં પણ હમેશા દાંતોમાં જગ્યા થઇ જવી, કે […]

મળી ગયો જૂનો દાંઢ નો સડો કે દુખાવો દૂર કરી દાંત અને પેઢા ને જીવનભર મજબૂત કરવાનો જોરદાર દેશી ઈલાજ Read More »

માત્ર આ એક શાકભાજીથી વાત્ત-પિત્ત અને કફના દરેક રોગ અને કબજિયાત જીવનભર વગર દવાએ ગાયબ

પરવળ નો આકાર અને દેખાવ  ધિલોડા જેવો હોય છે. અન્ય ફળો કરતાં પરવળનું શાક વિશેષ પથ્ય છે, તેથી તેનું વધારે મહત્ત્વ અંકાયું છે. આસામ, પશ્ચિમ બંગાળ, બિહાર અને ઉત્તર પ્રદેશમાં એ વધુ પ્રમાણમાં થાય છે. હવે તો ગુજરાતમાં પણ સારા પ્રમાણમાં તેનું વાવેતર થવા લાગ્યું છે. પરવળના બી થાય છે, પરંતુ તેના વેલા પર ફળ

માત્ર આ એક શાકભાજીથી વાત્ત-પિત્ત અને કફના દરેક રોગ અને કબજિયાત જીવનભર વગર દવાએ ગાયબ Read More »

માત્ર આ ચમત્કારી ઔષધીના ઉપયોગથી જીવો ત્યાં સુધી સોજા-દુખાવા અને યૌન કમજોરીથી છુટકારો

ધતુરો એક એવું ફળ છે જે મહાદેવને ખુબ જ પ્રિય છે, લોકો મહાદેવને પ્રસન્ન કરવા માટે અને એની પૂજા કરવા માટે ધતુરાના ફળ જરૂર ચડાવે છે. દમ-શ્વાસના દર્દીને જેમણે દુઃખી થતાં જોયા હોય તેમને જ ખ્યાલ આવે છે. એવો કંટાળાજનક વ્યાધિ છે. આખી રાત પથારીમાં તકિયા નો ટેકો લઈને બેસી રહેવું પડે. ઉધરસ આવે પણ

માત્ર આ ચમત્કારી ઔષધીના ઉપયોગથી જીવો ત્યાં સુધી સોજા-દુખાવા અને યૌન કમજોરીથી છુટકારો Read More »

માત્ર એક જ રાત માં આખ માં થતી આંજણી જીવનભર ગાયબ, ફરી ક્યારેપણ નહીં થાય

ઉનાળાની કાળઝાળ ગરમીમાં સ્વાસ્થ્યને લગતી અનેક સમસ્યાઓ થવા લાગે છે. તડકા અને ધૂળ-માટીના કારણે વ્યક્તિને અનેક પ્રકારની સમસ્યાઓનો સામનો કરવો પડી શકે છે. જેમાથી આંખોથી જોડાયેલી કેટલીક સમસ્યાઓ જેમ કે આંખો લાલ થવી, સોજો આવવો કે આંજણી થવી જેવી સમસ્યાઓ જોવા મળે છે. આ સમસ્યા ધૂળ -માટીથી ફેલાનારા બેક્ટેરિયાથી તે સ્ટૈફિલોકોકસ બેક્ટેરિયા દ્વારા થાય છે.

માત્ર એક જ રાત માં આખ માં થતી આંજણી જીવનભર ગાયબ, ફરી ક્યારેપણ નહીં થાય Read More »

આ બે વસ્તુનું મિશ્રણથી કયારેય જવું નહીં પડે દવાખાને, હદયરોગ, કોલેસ્ટ્રોલ અને શરદી-ઉધારસમાં 100% ફાયદાકારક

બદલતા વાતાવરણની અસરના કારણે લોકોને શરદી, ઉધરસ, તાવ, માથાનો દુખાવો, ઈંફેકશન જેવી સમસ્યા વારંવાર થતી હોય છે. જો આ બીમારીઓથી બચવા માટે પૂરતું ધ્યાન આપવામાં ન આવે તો વધારે તકલીફ થઈ શકે છે. આવી બીમારીઓથી બચવામાં લસણ અને મધ મદદ કરી શકે છે. આ બંને વસ્તુ દરેક ઘરના રસોડામાં મળી રહે છે. લસણ અને મધ

આ બે વસ્તુનું મિશ્રણથી કયારેય જવું નહીં પડે દવાખાને, હદયરોગ, કોલેસ્ટ્રોલ અને શરદી-ઉધારસમાં 100% ફાયદાકારક Read More »

માત્ર 2 દિવસ આના સેવનથી ગેસ, એસિડિટી, માસિકની અનિયમિતતા ગાયબ, જીવો ત્યાં સુધી નહીં થાય આ પ્રોબ્લેમ

ભોજનમાં મસાલા તરીકે વરિયાળીનો ઉપયોગ ખૂબ કરવામાં આવે છે. વરિયાળીનો મોટાભાગે લોકો માઉથ ફ્રેશનર તરીકે પણ ઉપયોગ કરે છે. વરિયાળીના સેવનથી મોંઢાની દુર્ગંધ તો દૂર થાય છે સાથે જ તેના બીજા કેટલાય ફાયદા પણ છે. વરિયાળી ઔષધીય ગુણોથી ભરપૂર હોય છે, જમ્યા પછી તેના સેવનથી ભોજન પચાવવામાં સરળતા રહે છે. વરિયાળીના પાણીનું સેવન વરિયાળી ખાવાથી

માત્ર 2 દિવસ આના સેવનથી ગેસ, એસિડિટી, માસિકની અનિયમિતતા ગાયબ, જીવો ત્યાં સુધી નહીં થાય આ પ્રોબ્લેમ Read More »

આ સામન્ય લાગતી છાલ છે બ્લડપ્રેશરનો જબરજસ્ત દેશી ઈલાજ, જીવનભર દવાથી છુટકારો

મોટાભાગના લોકો તેની છાલથી તરબૂચનું સેવન કરતા નથી. પરંતુ શું તમે જાણો છો કે તરબૂચની છાલ પોષક તત્ત્વોનો સ્રોત છે. તરબૂચ ની છાલ ખૂબ સખત હોય છે જે તરબૂચનું બાહ્ય પડ છે. આ છાલ કડક અને તરબૂચના પલ્પ કરતા ઓછી રસદાર છે. તરબૂચની છાલમાં પુષ્કળ પોષક તત્વો હોય છે, પરંતુ હજી પણ મોટાભાગના લોકો તેનો

આ સામન્ય લાગતી છાલ છે બ્લડપ્રેશરનો જબરજસ્ત દેશી ઈલાજ, જીવનભર દવાથી છુટકારો Read More »

માત્ર 2 દિવસમાં કમરનો અસહ્ય દુખાવો ગાયબ, જીવો ત્યાં સુધી દવા અને ઓપરેશનની નહીં પડે જરૂર

પીઠનો દુખાવો એ એક સૌથી સામાન્ય શારીરિક સમસ્યા છે. આજકાલ તે સમસ્યા એક વિશાળ સ્વરૂપ લઈ રહી છે. આ સમસ્યા આજની જીવનશૈલી અને જોખમી કાર્યને કારણે થાય છે. કરોડરજ્જુમાં હાડકાંના ચોવીસ ભાગો એકબીજા પર હોય છે. આ હાડકાઓના ભાગો વચ્ચેનું ઇન્ટરવર્ટિબ્રલ પેશીઓ વચ્ચે ગાદી સેન્ડવિચની જેમ સ્થિત છે. તેમને ‘ઇન્ટરવર્ટિબલ ડિસ્ક’ કહેવામાં આવે છે. આ

માત્ર 2 દિવસમાં કમરનો અસહ્ય દુખાવો ગાયબ, જીવો ત્યાં સુધી દવા અને ઓપરેશનની નહીં પડે જરૂર Read More »

માત્ર 5 દિવસમાં આ દાણાના સેવનથી આંખના મોતિયા, કેલ્શિયમની ઉણપ અને સાંધાનો દુખાવો જીવનભર ગાયબ

રોજ એક ચમચી પલાળેલી મેથી અને કલોંજીના દાણા ખાવાથી ઘણા ફાયદા થાય છે. આયુર્વેદ પ્રમાણે મેથી સ્વાદમાં કડવી, તીખી, ગરમ, પિત્તવર્ધક, ભૂખ લગાડનાર, પચવામાં હળવી, બળપ્રદ, હૃદય માટે હિતકારી અને મળને અટકાવનાર છે. આ બંનેમાં તેમાં પ્રોટીન, કાર્બોહાઈડ્ર્ટ, ચરબી, જળ, લોહ, સોડિયમ, પોટેશિયમ, વિટામિન વગેરે પૂરતા પ્રમાણમાં રહેલાં છે. આપણે મેથીના દાણાનો મસાલામાં ઉપયોગ કરીએ

માત્ર 5 દિવસમાં આ દાણાના સેવનથી આંખના મોતિયા, કેલ્શિયમની ઉણપ અને સાંધાનો દુખાવો જીવનભર ગાયબ Read More »

100% ચામડીના દરેક રોગો, કોઠ, મચકોડાયેલ પગ અને દુખાવા આ આયુર્વેદિક તેલથી જીવનભર ગાયબ

ઘણા લોકોને ચામડીની એલર્જી હોય છે. જેમકે કોઈ ખાસ વસ્તુ ખાવાથી, કોઈ ફૂલથી, કોઈ વસ્તુ અડવાથી વગેરે, જેવી એલર્જી પર આ ઔષધી સારું કામ આપી શકે છે. આ ઔષધી છે ઉંડણ, ઉંડણ સરળતાથી બજારમાં મળી રહે છે અને શરીરના બીજા રોગમાં અસરકારક પણ સાબિત થાય છે. ઉંડણ ના વૃક્ષ કોંકણ પ્રદેશમાં મોટા પ્રમાણમાં થાય છે.

100% ચામડીના દરેક રોગો, કોઠ, મચકોડાયેલ પગ અને દુખાવા આ આયુર્વેદિક તેલથી જીવનભર ગાયબ Read More »

Scroll to Top