Author name: Ayurvedam

લોહી ને જાડુ થતું અટકાવી શુદ્ધ કરવા માટે અપનાવો આ આયુર્વેદિક ઉપાય- 100% લોહી નો કચરો નીકળી જશે બહાર

આજના સમયમાં, ઘણા લોકો એવા છે જેમના લોહી ખોટા ખાનપાનને કારણે બગડે છે. જેના કારણે તેમના શરીરમાં અનેક સમસ્યાઓ ઉદભવે છે અને માનવી શારિરીક અને માનસિક રીતે સ્વસ્થ રહે છે. આજે અમે આવા કેટલાક આયુર્વેદિક ઉપાયો વિશે જાણવાનો પ્રયત્ન કરીશું, જે પ્રિસ્ક્રિપ્શન અપનાવીને તમે લોહી સાફ રાખી શકો છો અને તમારા શરીરને સ્વસ્થ બનાવી શકો […]

લોહી ને જાડુ થતું અટકાવી શુદ્ધ કરવા માટે અપનાવો આ આયુર્વેદિક ઉપાય- 100% લોહી નો કચરો નીકળી જશે બહાર Read More »

ફક્ત 2 થી 3 દાણા દરરોજ આનું સેવન બચાવી શકે છે અનેક રોગો માંથી- જાણો વધુ માં

સામાન્ય રીતે રસોઈમાં ભોજનનો સ્વાદ વધારવા અને મસાલાના રૂપમાં પ્રયોગમાં લેવાતા મરી ખાવાના અનેક ફાયદા છે. સામાન્ય રીતે એ અવધારણા છે કે મરીનું વધુ સેવન આરોગ્યને તકલીફદાયક હોય છે. આથી જરૂરી છે કે મરીનું સેવન કરવામાં સંયમિત રહો. દરરોજ બેથી ત્રણ દાણા મરી  શરીરમાં અનેક રીતે ફાયદારૂપ સાબિત થશે. એટલું જ નહીં, મરી ખાવાથી અનેક

ફક્ત 2 થી 3 દાણા દરરોજ આનું સેવન બચાવી શકે છે અનેક રોગો માંથી- જાણો વધુ માં Read More »

કમજોરી, થાક અને આળસ ને મૂળ માંથી ખત્મ કરવા માટે આજ થી જ શરૂ કરો આ ઉપાય

આળસ આ શબ્દથી તો બધા પરિચિત છો. જો કોઈ વ્યક્તિની અંદર કામ કરવાની ભાવના ન આવે અને તે સતત કામ ન કરવાના તે બહાના બનાવતા રહે તો સામાન્ય રીતે તે વ્યક્તિને આળસુ વ્યક્તિ કહેવામાં આવે છે. કોઈનો આળસુ સ્વભાવ તેના જીવનમાં પ્રગતિ પ્રાપ્ત કરવા માટેના માર્ગને અટકાવી દે છે. કારણ કે આળસુ વ્યક્તિની અંદર કામ

કમજોરી, થાક અને આળસ ને મૂળ માંથી ખત્મ કરવા માટે આજ થી જ શરૂ કરો આ ઉપાય Read More »

શું તમે પેટને લગતા કોઈ પણ રોગ અને આંખોંની નબળાઈ થી પરેશાન છો? તો આજ થી જ શરૂ કરો આનું સેવન

સાદા ભોજનનો જો સ્વાદ વધારવો હોય તો લીંબુનો રસ બહુ કામ લાગે છે. એટલું જ નહીં લૂથી બચવા માટે લીંબુના રસને સંચળવાળા પાણીમાં મિક્સ કરીને પીવામાં આવે તો બપોરે ગરમીમાં બહાર રહેવાથી લૂ નથી લાગતી. લીંબુમાં સાઇટ્રિક એસિડ, વિટામિન સી, વિટામિન બી, કેલ્શિયમ, મેગ્નેશિયમ, પ્રોટીન અને કાર્બોહાઇડ્રેટ હોય છે. પપૈયાને માત્ર એક ફળ જ માનવામાં

શું તમે પેટને લગતા કોઈ પણ રોગ અને આંખોંની નબળાઈ થી પરેશાન છો? તો આજ થી જ શરૂ કરો આનું સેવન Read More »

શું તમે પણ ચહેરાની આ સમસ્યા થી પરેશાન છો ? તો અજમાવો આ રીત ચપટી વગાડતા માં થઇ જશે ગાયબ…

બ્લેક હેડ્સ ફક્ત ત્વચાને નુકસાન પહોંચાડે છે એટલું જ નહીં પરંતુ ચહેરાની સુંદરતા પણ ઘટાડે છે. તમે તમારી ત્વચાની ગમે તેટલી કાળજી લો છો તેમ છતાં બ્લેક હેડ્સ ઉભરી આવે છે. બ્લેક હેટ્સ થવા મુખ્ય કારણ છે – સ્વચ્છતાનો અભાવ, અસ્વસ્થતા, ધૂળ માટી, પોષણનો અભાવ અને ઊંઘનો અભાવ. ઘણા લોકો બ્લેક હેટ દૂર કરવા પાર્લરમાં

શું તમે પણ ચહેરાની આ સમસ્યા થી પરેશાન છો ? તો અજમાવો આ રીત ચપટી વગાડતા માં થઇ જશે ગાયબ… Read More »

શું તમે જાણો છો પ્રેગ્નેન્સી રાખવા માટેની બેસ્ટ સેક્સ પોઝિશન્સ વિશે ? અહી ક્લિક કરી જાણો

પ્રેગ્નેન્ટ થવું એકદમ સરળ કામ છે. પણ કેટલાક કપલ્સ માટે તે સરળ કામ નથી હોતું. આમ થવા પાછળ કેટલાક કારણો જવાબદાર છે, તેમાં નબળા કે અપૂરતા સ્પર્મ પણ હોઈ શકે છે. ક્યારેક એવું પણ બને છે કે લાંબો સમય વીતી ગયો હોય પણ સામાન્ય પ્રયાસ બાદ સફળતા મળી જતી હોય છે, ઘણાં કેસમાં સે-ક્સ પ્રેગ્નેનસી

શું તમે જાણો છો પ્રેગ્નેન્સી રાખવા માટેની બેસ્ટ સેક્સ પોઝિશન્સ વિશે ? અહી ક્લિક કરી જાણો Read More »

લીવર, વજન ઘટાડવાથી લઈ ને મોની દુર્ગંધ થી છુટકારો મેળવવા સવાર માં અપનાવો આ ઉપાય- જાણો વધુ માં

દરરોજ સવારે લીંબુનું સેવન કરવાથી તમે માત્ર વજન ઓછું કરી શકતા નથી, પરંતુ તે તમારા શરીરને બીજી ઘણી બીમારીઓથી બચાવવામાં પણ મદદ કરે છે. દરરોજ સવારે લીંબુનું સેવન કરવાથી તમારી પાચક શક્તિ તંદુરસ્ત રહે છે અને તમે પેટ સંબંધી ઘણી સમસ્યાઓથી બચો છો. લીંબુ વિટામિન સી અને બી, કેલ્શિયમ, મેગ્નેશિયમ, કાર્બોહાઈડ્રેટ જેવા ઔષધીય ગુણધર્મોથી સમૃદ્ધ

લીવર, વજન ઘટાડવાથી લઈ ને મોની દુર્ગંધ થી છુટકારો મેળવવા સવાર માં અપનાવો આ ઉપાય- જાણો વધુ માં Read More »

તમારી દરેક બીમારી નો હલ છે આ ઔષધિ માં, શરદી-ઉધરસ ને તો જડમૂળ માંથી ગાયબ કરી દે છે – જાણો વધુ માં

હળદરનું નિયમિત સેવન કરવાથી 20 જાતની બીમારીઓ થવાની સંભાવના બિલકુલ નહીંવત થઈ જાય છે અને એ પણ પુરવાર થયું છે કે દુનિયામાં સૌથી મોંઘી માનવામાં આવતી છ ડ્રગ્સ એટલે કે છ દવાઓમાં જે સત્વ ઉમેરવામાં આવે છે, એ છ એ છ તત્વ હળદરમાં સમાયેલાં છે. આયુર્વેદની ઔષધિય વનસ્પતિઓમાં હળદરને એક શ્રેષ્ઠ ઔષધ માનવામાં આવે છે.

તમારી દરેક બીમારી નો હલ છે આ ઔષધિ માં, શરદી-ઉધરસ ને તો જડમૂળ માંથી ગાયબ કરી દે છે – જાણો વધુ માં Read More »

ક્યાંક તમે પણ આ જીવલેણ રોગ ના ભોગ તો નથી બન્યા ને ? ઓળખો તેના લક્ષણો અને તરત જ અપનાવો અસરકારક ઉપાય

કમળા ને સાદી ભાષામાં પીળીયો તરીકે ઓળખવામાં આવે છે. હાલ પાણીથી ફેલાતો રોગ કમળાનું પ્રમાણ વધ્યું છે. પીવાના પાણીમાં કેમિકલ કે ગટરનું પાણી ભળવાથી પાણી પ્રદૂષિત થાય છે.  અને આ પાણી કમળો થવા માટે જવાબદાર બને છે. કમળાને થતો અટકાવવા માટે સ્વચ્છતા રાખવી ખૂબ જ જરૂરી છે. જો પૂરતું ધ્યાન ન આપવામાં આવે તો તે

ક્યાંક તમે પણ આ જીવલેણ રોગ ના ભોગ તો નથી બન્યા ને ? ઓળખો તેના લક્ષણો અને તરત જ અપનાવો અસરકારક ઉપાય Read More »

શું તમે હઠીલા ડાઘ, ખૂજલીની સમસ્યા થી પરેશાન છો? તો તમારા માટે બેસ્ટ છે આ ઈલાજ -અહી ટચ કરી જાણો વિગતે

ખંજવાળ ને દૂર કરવા માટે ૨૦ ગ્રામ અજમાને ૧૦૦ ગ્રામ પાણીમાં ઉકાળવાનો છે.  અને પછી તેને શરીરમાં જે ભાગમાં ખંજવાળ આવતી હોય, તે ભાગમાં પાણી લગાવી દો ખંજવાળ દુર થઇ જશે. સાથે જ થોડા પાણીમાં અજમાને વાટીને બીજી વખત ખંજવાળ ઉપર લગાવો ખંજવાળ મૂળમાંથી દુર થઇ જશે. તે ધાધર ની સમસ્યામાંથી છુટકારો મેળવવા માટે અજમા

શું તમે હઠીલા ડાઘ, ખૂજલીની સમસ્યા થી પરેશાન છો? તો તમારા માટે બેસ્ટ છે આ ઈલાજ -અહી ટચ કરી જાણો વિગતે Read More »

Scroll to Top