Author name: Ayurvedam

ડાયાબિટીસ માંથી કાયમી છુટકારો મેળવવા માટેનો આ છે સચોટ અને કાયમી ઉપાય, જાણો સેવન કરવાની રીત

જે લોકો ને ડાયાબિટીસની બીમારી છે તેના માટે બારમાસી ના ફૂલ ઔષધી સમાન છે. આ ફૂલ ડાયાબિટીસને કંટ્રોલમાં રાખે છે. આ ફૂલની ત્રણ ચાર  પાંદડી ચાવીને ખાવી જોઈએ તેનાથી ડાયાબિટીસના રોગીઓને લાભ થય શકે છે. બારમાસીનો છોડ દરેક જગ્યાએ જોવા મળશે. આ છોડમાં બારેમાસ ફૂલ ખીલેલા રહે છે. પરંતુ તમે એ વાત નહીં જાણતા હોય […]

ડાયાબિટીસ માંથી કાયમી છુટકારો મેળવવા માટેનો આ છે સચોટ અને કાયમી ઉપાય, જાણો સેવન કરવાની રીત Read More »

ગમે તેવી જૂનમાં જૂની શીળસ અને ચામડીના દરેક પ્રકારના રોગ માંથી કાયમી છુટકારો મેળવવા જરૂર અપનાવો આ આયુર્વેદિક ઉપાય

માણસને જુદીજુદી રીતે હેરાન કરતી એલર્જીની બીમારીઓમાં ૨૦% લોકોને જિંદગીમાં એક વખત ચામડીની એલર્જી જેને શીળસ કહેવામાં આવે છે તેનાથી હેરાન પણ થવું પડે છે. તેમાં સ્ત્રીઓમાં પુરુષો કરતાં આનું પ્રમાણ વિશેષ જણાય છે.  બાળકો પણ આ તકલીફથી પીડાય શકે છે. દર્દી જેવો એલર્જનના સંપર્કમાં આવે કે તરત જ ચામડી ઉપર ખંજવાળ ચાલુ થાય છે.

ગમે તેવી જૂનમાં જૂની શીળસ અને ચામડીના દરેક પ્રકારના રોગ માંથી કાયમી છુટકારો મેળવવા જરૂર અપનાવો આ આયુર્વેદિક ઉપાય Read More »

તણાવ, ડાયાબિટીસ, કોલેસ્ટ્રોલ જેવી અનેક બીમારીઓથી બચવા જરૂર કરો આનું સેવન, સેવન કરવાની રીત જાણવા માટે અહી ક્લિક કરો

બદામને એક સ્વાસ્થ્ય સહિત તમામ સુંદરતા માટે એક બેસ્ટ માનવામા આવે છે. અને આ બદામ ખાવી તો તમને આ દરેક લોકોને એક ખૂબ પસંદ હોય છે. બદામને તમારે પલાળીને એક ખાવાની જગ્યાએ તમારે તેને શેકીને આમ તો રોજ ખાવાથી તમને એક સ્વાસ્થ્યને લગતી આ ઘણી સમસ્યાઓ એ દૂર કરી શકે છે. રોજ બે થી ત્રણ

તણાવ, ડાયાબિટીસ, કોલેસ્ટ્રોલ જેવી અનેક બીમારીઓથી બચવા જરૂર કરો આનું સેવન, સેવન કરવાની રીત જાણવા માટે અહી ક્લિક કરો Read More »

શીઘ્રપતનની સમસ્યા દૂર કરવા જરૂર અપનાવો આ આયુર્વેદિક ઉપચાર અને વધારો આનંદનો સમય, જાણો અહી ક્લિક કરી

આજકાલની ભાગદોડ અને તણાવપૂર્ણ જીવનશૈલી, અનિયમિત અને અનહેલ્ધી ખોરાક લેવાને કારણે મોટાભાગના પુરૂષોમાં નબળાઈની સમસ્યા સતત વધતી જઈ રહી છે. શીઘ્રપતન, નપુંસકતા, સ્વપ્નદોષ, ધાતુ દોષ વગેરે એવી સમસ્યાઓ છે જે લગ્નજીવન બહુ વધારે પ્રભાવિત કરે છે. જેથી આજે અમે પુરૂષોની આ તમામ સમસ્યા માટે ઘરે જ સસ્તામાં કરી શકાય એવો પ્રયોગ જણાવવાના છીએ. જે અજમાવી

શીઘ્રપતનની સમસ્યા દૂર કરવા જરૂર અપનાવો આ આયુર્વેદિક ઉપચાર અને વધારો આનંદનો સમય, જાણો અહી ક્લિક કરી Read More »

વધારે તીખી અને ગરમ વસ્તુ ખાવાથી બળવા લાગે છે જીભ? તો મટાડવા તરત જ અપનાવો આ ઉપાય

ઘણીવાર આપણે જોઈએ છીએ કે ઘણા લોકોને તીખું અને ગરમાગરમ ખોરાક ખાવાનો ખૂબ શોખ હોય છે. ઘણીવાર આ મસાલેદાર તીખું અને ગરમ ખોરાક ખાઈને લોકોની જીભમા બળતરા ઉત્પન્ન થાય છે. આપણે કહીએ શકીએ કે, આ બળતરા અત્યંત તીવ્ર અને અસહનીય હોય છે.જો તમારી જીભ કોઈવાર બળી જાય અને તમને જીભમા પીડા ઉત્પન્ન થાય અને તે

વધારે તીખી અને ગરમ વસ્તુ ખાવાથી બળવા લાગે છે જીભ? તો મટાડવા તરત જ અપનાવો આ ઉપાય Read More »

જાણો ડાયાબિટીસ વિશે ખાસ મહત્વની બાબતો, આયુર્વેદિક ઉપચારથી કંટ્રોલ કરી કાયમી છુટકારો મેળવવાની રીત

શુગરને કન્ટ્રોલ કરવા માટે જેટલું મહત્વ દવાનું અને કસરતનું છે એટલું જ મહત્વ આહાર અને ડાયટ નું છે. માનવામાં આવે છે કે શુગરનો દર્દી સામાન્ય જીવન નથી જીવી શકતો તેથી તેમને એકદમ સાદું ડાયટ લેવું જોઈએ. શુગર રોગીને જમતા પહેલા લગભગ ૧ કલાક પહેલા ખુબ ઝડપથી પગપાળા ચાલવું જોઈએ અને સાથે જ કસરત અને યોગા

જાણો ડાયાબિટીસ વિશે ખાસ મહત્વની બાબતો, આયુર્વેદિક ઉપચારથી કંટ્રોલ કરી કાયમી છુટકારો મેળવવાની રીત Read More »

વગર ઓપરેશનએ પથરીનો દુખાવો દૂર કરી, પથરીને બહાર કાઢવા માટે જરૂર અપનાવો આ આયુર્વેદિક ઘરેલુ ઉપચાર

વાસ્તવમાં પથરીની બીમારી ખૂબ જ કોમન છે અને તેની સારવાર પણ સરળ છે. તેમાં શરીરનાં કેટલાંક અંગોમાં મિનરલ અને સોલ્ટ જામીને પથ્થરનું સ્વરૂપ લઈ લે છે, જેને પથરી કહે છે. પથરી થવાના કારણો : શરીરમાં કેલ્શિયમ કે પ્રોટીનનું પ્રમાણ વધુ હોવું, વધુ મીઠું કે પ્રોટીન જેવા કે મટન, ચિકન, પનીર, ફિશ, ઇંડાં, દૂધ વગેરે ખાવાં. કેટલીક

વગર ઓપરેશનએ પથરીનો દુખાવો દૂર કરી, પથરીને બહાર કાઢવા માટે જરૂર અપનાવો આ આયુર્વેદિક ઘરેલુ ઉપચાર Read More »

માત્ર થોડો સમય આના સેવનથી પેટની ગરમી અને તેને લગતા દરેક રોગો, પેટની ચરબી ઘટાડવાથી લઈ ને નાની-મોટી રોજીંદી અનેક સમસ્યાનો માંથી મળી જશે છુટકારો, જરૂર જાણો બનાવવાની રીત

ફૂદીનાનાં પાંદડાનો ઉપયોગ ચટણી અને પીણાં તૈયાર કરવામાં વધુ થાય છે. ફૂદીનાનાં લીલાં પાંદડાં ઘણા ગુણકારી હોય છે. તેનાં પાંદડાઓની પ્રકૃત્તિ ઠંડી હોય છે જે ઉનાળા જેવી ઋતુમાં પેટને શીત રાખવામાં ઉપયોગી થાય છે. ફુદીનો ઔષધિય ગુણોનો ભંડાર છે, અને તેના અનેક ફાયદા છે. તે આપણા ઘરોમાં સામાન્ય રીતે વપરાય છે, અને આના ફાયદા વિષે

માત્ર થોડો સમય આના સેવનથી પેટની ગરમી અને તેને લગતા દરેક રોગો, પેટની ચરબી ઘટાડવાથી લઈ ને નાની-મોટી રોજીંદી અનેક સમસ્યાનો માંથી મળી જશે છુટકારો, જરૂર જાણો બનાવવાની રીત Read More »

ગેસ, કબજીયાત અને પેટ ખરાબ જેવી ગુજરાતીઓની કાયમી સમસ્યા માંથી કાયમ માટે છુટકારો મેળવવા જરૂર અપનાવો આ આયુર્વેદિક ઉપાય

આજના સમયમાં દર ત્રીજી વ્યક્તિએ પેટની ખરાબીની સમસ્યા જોવા મળે છે. આવા સંજોગોમાં પેટ ખરાબ થવા કે કારણ વગર ગુડગુડ અવાજ આવવો પણ સામાન્ય છે. યોગ્ય સમયે ભોજન ન કરવાથી પણ તેમ થઇ શકે છે. ખાલી પેટમાં ગેસ બનવાથી પેટમાં ભારેપણુ અનુભવાય છે. લાંબા સમયથી આ પરેશાની હોય તો તેને ઇગ્નોર ન કરશો. આ પરેશાની

ગેસ, કબજીયાત અને પેટ ખરાબ જેવી ગુજરાતીઓની કાયમી સમસ્યા માંથી કાયમ માટે છુટકારો મેળવવા જરૂર અપનાવો આ આયુર્વેદિક ઉપાય Read More »

શું તમે જાણો છો ટીબી થવાના કારણ? અહી ક્લિક કરી જાણો તેને મટાડવાના આયુર્વેદિક ઉપચાર

ટી.બી. એટલે કે ટ્યુબરક્યુલોસીસ એટલે કે ક્ષય. એમ માનવમાં આવતું કે એ લો  સોસિયો  ઇકોનોમિક એરિયા માં જોવા મળતો રોગ છે. ઉંમર લાયક, નાની ઉંમરના વ્યક્તિઓ, ડાયાબિટીસ વાળા દર્દીઓને  ટી.બી. નુ પ્રમાણ વધુ પ્રમાણમાં થવાની શક્યતાઓ વધારે રહેતી હોય છે. લાંબા સમયથી તાવ આવવો,  ખાંસી  લાંબી ચાલવી, વજન ઘટવું, ભૂખ લાગવી, ઊંઘ ઘટવા, રાત્રે ઊંઘમાં

શું તમે જાણો છો ટીબી થવાના કારણ? અહી ક્લિક કરી જાણો તેને મટાડવાના આયુર્વેદિક ઉપચાર Read More »

Scroll to Top