Author name: Editor

મોંઘી દવા કરતાં વધુ અસરકારક માત્ર 3 દિવસમાં કફ-ઉધરસ, ગળામાં ખરાશ અને કોલેસ્ટ્રોલનો જડમૂળથી છુટકારો મેળવવાનો 100% અસરકારક ઉપચાર છે આ..

ભારતમાં લગભગ દરેક ઘરમાં સામાન્યપણે તજ મળી જ રહેશે. સ્વાસ્થ્ય માટે તજ ઘણું ફાયદાકારક છે. તજ એક આયુર્વૈદિક ઔષધ છે. તજની છાલને ઔષધ અને મસાલાના રૂપમાં પ્રયોગ કરવામાં આવે છે. તેની છાલ થોડી જાડી, ચિકણી અને હળવા સોનેરી રંગની હોય છે. તજમાં રહેલ એંટીઓક્સિડેંટ ગુણ કેટલીક બીમારીઓ જેવી કે આર્થરાઈટિસ, ડાયાબિટીસ અહિયાં સુધી કે કેન્સર […]

મોંઘી દવા કરતાં વધુ અસરકારક માત્ર 3 દિવસમાં કફ-ઉધરસ, ગળામાં ખરાશ અને કોલેસ્ટ્રોલનો જડમૂળથી છુટકારો મેળવવાનો 100% અસરકારક ઉપચાર છે આ.. Read More »

વગર ઓપરેશન અને દવાએ કમરનો દુખાવો અને ફેફસાના સોજાનો 100% અસરકારક ઉપચાર છે આ..

ગુગળ એક વૃક્ષ છે, જેમાથી નીકળનાર ગુંદરને આપણે ગુગળ કહીએ છીએ. ગુગળ ઘણાં રોગોમાં લાભકારી સાબિત થાય છે. ગુગળ જોવામાં કાળા અને લાલ રંગનું હોય છે. જેનો સ્વાદ થોડો કડવો હોય છે. ગુગળ ગરમ હોય છે. ગુગળનો પ્રયોગ પેટનો ગેસ, સોજો, દુખાવો, પથરી, મસા, જૂની ખાંસી, યૌન શક્તિમાં વધારો, દમ, ઘુંટણનો દુખાવો, ફેફસાનો સોજો જેવા રોગો

વગર ઓપરેશન અને દવાએ કમરનો દુખાવો અને ફેફસાના સોજાનો 100% અસરકારક ઉપચાર છે આ.. Read More »

શારીરિક શક્તિ વધારવા તેમજ બંધ નાકને ખોલી, બીપી કોંટ્રોલ કરવામાં દવા કરતા વધુ ગુણકારી છે આ ઔષધીય મિશ્રણ..

તુલસીના પાન આપણા સ્વાસ્થ્ય માટે ખુબ લાભદાયક હોય છે. પરંતુ શું તમે જાણો છો કે તુલસીના માંજર એ પણ એટલા જ લાભદાયક હોય છે. તુલસીના માંજરમાં મુખ્યત્વે પ્રોટીન, વિટામીન A અને વિટામિન C ભરપૂર પ્રમાણમાં હોય છે. આ તુલસીના માંજરની તાસીર ઠંડી હોય છે. તુલસીના મંજરનું  સેવન કરવાથી જાતીય રોગ, ટેન્શન, ડિપ્રેશન, માઈગ્રેઇન અને મગજમાં

શારીરિક શક્તિ વધારવા તેમજ બંધ નાકને ખોલી, બીપી કોંટ્રોલ કરવામાં દવા કરતા વધુ ગુણકારી છે આ ઔષધીય મિશ્રણ.. Read More »

મોંઘી દવા કરતાં વધુ અસરકારક પેશાબ ન આવવો, પેશાબની બળતરા અને રસીનો 100% અસરકારક ઉપચાર છે આ..

ઘણી વાર કોઈ ઇન્ફેકશનના કારણે લોકોને પેશાબની અટકાયત થઈ જાય છે. પેશાબ બંધ થઈ જાય એ પણ એક ભયંકર રોગ ગણાય છે. બંધ પેશાબ માટેના ઘરેલુ ઉપચાર વિશે જાણો. આ ઉપચાર અજમાવીને તમને અવશ્ય લાભ મળશે, અને બંધ પેશાબની સમસ્યા જડમૂળથી દૂર કરવામાં મદદ કરશે. પરવાળાને બાળીને તેની ભસ્મ એલચી સાથે ભેગી કરી દૂધમાં પીવાથી

મોંઘી દવા કરતાં વધુ અસરકારક પેશાબ ન આવવો, પેશાબની બળતરા અને રસીનો 100% અસરકારક ઉપચાર છે આ.. Read More »

સંજીવની સમાન આ ઔષધિ ફેફસાની અને શારીરિક નબળાઈ,સોજા જેવા 100 થી વધુ રોગોમાં છે દવા કરતાં વધુ અસરકારક, જરૂર જાણી લ્યો ઉપયોગ કરવાની રીત..

આવળ ભારતમાં બધે જ થાય છે. એનાં પીળાં સોનેરી ફૂલોથી આ છોડ તરત ઓળખાઈ જાય છે. આવળ કડવી, શીતળ અને આંખોને હિતકારક છે. આવળની છાલ, પાન, ફૂલ, બીજ, મૂળ વગેરે દવા રૂપે વપરાય છે. કેટલાક લોકો બાવળના અભાવે આવળનું  દાંતણ કરે છે. આવળના બી પ્રમેહ અને મધુમેહનાશક, વિષહર અને રક્તાતિસારનાશક છે. આવળ કડવી, શીતળ, ચક્ષુષ્ય

સંજીવની સમાન આ ઔષધિ ફેફસાની અને શારીરિક નબળાઈ,સોજા જેવા 100 થી વધુ રોગોમાં છે દવા કરતાં વધુ અસરકારક, જરૂર જાણી લ્યો ઉપયોગ કરવાની રીત.. Read More »

મોંઘી દવાને બદલે માત્ર 2 કલાકમાં જ ભયંકર એસિડિટી, ગેસ-અપચોનો કાયમી છૂટકારાનો 100% અસરકારક ઉપચાર..

પેટમાં બળતરા કે એસિડિટી થવાની ફરિયાદ સમાજના મોટાભાગના સ્ત્રી પુરુષોમાં હોય છે. ખોરાકના પાચન માટે હોજરીની ગ્રંથિઓમાંથી નીકળતા એસિડનું પ્રમાણ જ્યારે વધારે નીકળે ત્યારે પેટમાં બળતરા થાય તેને એસિડિટી થઈ કહેવાય. સૌપ્રથમ આપણે જાણીશું એસિડિટી થવાના લક્ષણો. એસિડિટીનું મુખ્ય લક્ષણ છાતી કે પેટમાં બળતરા થવી. ખાધા પછી અથવા પહેલા પેટમાં સખત બળતરા ઉપડવી. મોમાં ખાટા

મોંઘી દવાને બદલે માત્ર 2 કલાકમાં જ ભયંકર એસિડિટી, ગેસ-અપચોનો કાયમી છૂટકારાનો 100% અસરકારક ઉપચાર.. Read More »

આ સામન્ય લાગતું વૃક્ષ છે સૂકી ખાંસી-ઉધરસ અને ચામડીના દરેક રોગ માટે 100% અસરકારક, માત્ર આ રીતે કરો ઉપયોગ..

આસોપાલવના પાન પુજા માટે ઉપયોગી હોય છે, ઘર માં કોઈ તહેવાર કે પ્રસંગ હોય તો પણ આસોપાલવના પાન ના તોરણ બનાવવા, કળશ માં રાખવા, કોઈ પ્રસાદી ધરવા, ભગવાન નો હાર બનાવવા બધે જ આસોપાલવ વપરાય છે, પણ શું તમને ખબર છે? આસોપાલવ દેશી ઉપચારમાં પણ જાણીતો છે તેનાથી ધાણા બધા રોગ પણ મટી શકે છે,

આ સામન્ય લાગતું વૃક્ષ છે સૂકી ખાંસી-ઉધરસ અને ચામડીના દરેક રોગ માટે 100% અસરકારક, માત્ર આ રીતે કરો ઉપયોગ.. Read More »

મહામારીનો અકસીર ઈલાજ છે આ ઔષધિ, શ્વાસ-ઉધરસ અને પેટના રોગો માટે છે મોંઘી દવાઓ કરતાં પણ વધુ અસરકારક..

આજકાલ શરદી-ખાંસી, ઉધરસ  ના લીધે આયુર્વેદિક દવાઓનું મહત્વ ખુબજ વધ્યું છે. લોકો આયુર્વેદ તરફ વધારે વળ્યા છે. આવી સ્થિતિમાં ઘણા આયુર્વેદિક ડોકટરો લીંબુનું સેવન વધારે કરવાની સલાહ આપી રહ્યા છે. માટે અમે લીબુના ફાયદા તમને જણાવી રહ્યા છીએ. જાણવા માટે આ લેખ અંત સુધી વાંચો. લીંબુને સાઈટ્રિક ફળ માનવામાં આવે છે. આ ઉપરાંત તેમાં અનેક

મહામારીનો અકસીર ઈલાજ છે આ ઔષધિ, શ્વાસ-ઉધરસ અને પેટના રોગો માટે છે મોંઘી દવાઓ કરતાં પણ વધુ અસરકારક.. Read More »

દવા કરતાં વધુ અસરકારક આ ઔષધિ દમ, શરીરમાં સોજો, ખેંચ, હરસ અને યૌન કમજોરીમાં છે 100% અસરકારક ઉપચાર..

ધતુરો હિંદુ ધર્મમાં શિવજી ભગવાન ઉપર ચડાવવામાં આવતો ઘણો સામાન્ય એવો છોડ છે. ધતુરાના ફળ, ફૂલ અને પાંદડા બધું જ શિવજી ઉપર ચડાવવામાં આવે છે. ધર્મિક કારણોથી તો પૂજવા લાયક છે જ તેની સાથે સાથે તેનો ઉપયોગ આયુર્વેદમાં ઘણી દવાઓ બનાવવામાં ઉપયોગમાં લેવામાં આવે છે. તો ચાલો આજે અમે તમને જણાવીએ ધતુરાના વિવિધ ઉપયોગો વિશે.

દવા કરતાં વધુ અસરકારક આ ઔષધિ દમ, શરીરમાં સોજો, ખેંચ, હરસ અને યૌન કમજોરીમાં છે 100% અસરકારક ઉપચાર.. Read More »

દુનિયાની કોઈ દવા આ ઔષધીના તોલે નહીં આવે, શ્વાસ-ખાંસી, દમ અને ફેફસાંના રોગ માટે તો છે 100% અસરકારક..

આયુર્વેદમાં જેઠીમધને ખૂબ ગુણકારી કહેવામાં આવ્યું છું. જેઠીમધના મૂળીયા ઉખાડી નાખ્યા બાદ પણ 2 વર્ષ સુધી તેમાં ઔષધીય ગુણો રહે છે. આયુર્વેદમાં જેઠીમધનો ઉપયોગ બહુ પહેલાથી થતો આવ્યો છે. જેઠી મધ પેટના રોગ, શ્વાસ સંબંધી રોગ, સ્તન સંબંધી રોગને દૂર કરે છે. જેઠીમધ સ્વાદમાં ગળ્યું હોય છે. તે કેલ્શિયમ, ગ્લિસરાઈઝિક, એસિડ, એન્ટિ ઓક્સીડન્ટ, પ્રોટીન અને

દુનિયાની કોઈ દવા આ ઔષધીના તોલે નહીં આવે, શ્વાસ-ખાંસી, દમ અને ફેફસાંના રોગ માટે તો છે 100% અસરકારક.. Read More »

Scroll to Top