Author name: Editor

કોઈપણ પ્રકારના ખર્ચ વગર ખસ-ખરજવું, ધાધર જેવા દરેક પ્રકારના ચામડીના રોગ માથી માત્ર 2 દિવસમાં અપાવશે છૂટકારો આ ઘરેલુ ઉપચાર

આજકાલ દરેક યુવક યુવતીઓ સુંદર દેખાવવાના સ્વપ્ન જોતા હોય છે. પરંતુ આજકાલની ભાગંભાગ વાળી જીવનશૈલી અને ખાનપાનને કારણે શરીર પર વિપરિત અસરો પડી રહી છે. જેથી અનેક રોગો તો થાય જ છે આ સિવાય વાળ, આંખો અને ત્વચા સંબંધી રોગોમાં પણ વધારો થય રહ્યો છે. હાથ કે પગની ચામડી ફાટે ત્યારે વડનું દૂધ લગાડવાથી જલદી […]

કોઈપણ પ્રકારના ખર્ચ વગર ખસ-ખરજવું, ધાધર જેવા દરેક પ્રકારના ચામડીના રોગ માથી માત્ર 2 દિવસમાં અપાવશે છૂટકારો આ ઘરેલુ ઉપચાર Read More »

શું તમારે પણ છે વાંકાચૂકા, આગળ પડતા અને અવ્યવસ્થિત દાંત? તો જરૂર અપનાવો આ આયુર્વેદિક ઉપચાર, માત્ર થોડા દિવસમાં જોવા મળશે પરિણામ

આજના યુગમાં સુંદર અને સ્માર્ટ દેખાવું તે દરેક માટે મહત્ત્વનું છે. તેથી તેઓ પોતાના પૈસા સૌંદર્ય પ્રસાધનોમાં ખર્ચતા જોવા મળે છે. વ્યક્તિના ચહેરા ઘાટ અને દેખાવમાં દાંત મહત્વનો ભાગ ભજવે છે. સારા દેખાવ વાળી વ્યક્તિને સામાન્ય રીતે વધારે મહત્ત્વ મળે છે તેમજ તેવી વ્યક્તિને આત્મવિશ્વાસ પણ વધારે હોય છે. જેથી તેમને સામાજિક માન-સન્માન પણ વધારે

શું તમારે પણ છે વાંકાચૂકા, આગળ પડતા અને અવ્યવસ્થિત દાંત? તો જરૂર અપનાવો આ આયુર્વેદિક ઉપચાર, માત્ર થોડા દિવસમાં જોવા મળશે પરિણામ Read More »

આ ફળ ખાવાથી આંખ, પાચન અને ગરમીથી થતાં દરેક રોગને પલભરમાં કરી દે છે ગાયબ,જરૂર જાણી લ્યો આશ્ચર્યજનક ફાયદા

શેતૂરનાં ઝાડ મધ્યમ કદનાં હોય છે. તેના ઝાડની છાલ ઘેરા બદામી રંગની, ખરબચડી અને ઊભા ચીરાવાળી હોય છે. શેતૂરને કાંપવાળી કે નદીકાંઠાની ગોરાડુ જમીન માફક આવે છે. કાંપની જમીનમાં શેતૂર ખૂબ સારી ફાલે છે. શેતૂરના ઝાડને સીધી સોટા જેવી ડાળીઓ હોય છે. શેતૂર નાં પાન અંજીરનાં પાનની જેમ ત્રણ-ત્રણ કાંગરીવાળાં તથા લીમડાનાં પાનની માફક ચારે

આ ફળ ખાવાથી આંખ, પાચન અને ગરમીથી થતાં દરેક રોગને પલભરમાં કરી દે છે ગાયબ,જરૂર જાણી લ્યો આશ્ચર્યજનક ફાયદા Read More »

જરૂરી નથી કે મોંઘા ફળોના સેવનથી જ રોગ દૂર થાય અને ન્યુટ્રિશન મળે, આ સસ્તા ફળો પણ50 થી વધુ રોગોમાંથી અપાવે છે છુટકારો, એકવાર જરૂર જાણવા જેવી છે આ માહિતી

જરૂરી નથી કે મોંધા ફળોમાંથી જ ન્યુટ્રિશન મળે. એવા ઘણા શાકભાજી છે કે સસ્તા છે અને તમને જરૂરી ન્યુટ્રિશન્સ આપી શકે છે. કઈ વસ્તુ શરીર માટે કેટલી જરૂરી છે અને કેટલી નુકશાનકારક, તેની આપણને જાણકારી નથી હોતી. અમે અહીં તમને રૂટીનમાં ખાવામાં આવતી કેટલીક એવી વસ્તુઓ વિષે જાણકારી આપીએ છીએ જે તમારા સ્વાથ્ય માટે અત્યંત

જરૂરી નથી કે મોંઘા ફળોના સેવનથી જ રોગ દૂર થાય અને ન્યુટ્રિશન મળે, આ સસ્તા ફળો પણ50 થી વધુ રોગોમાંથી અપાવે છે છુટકારો, એકવાર જરૂર જાણવા જેવી છે આ માહિતી Read More »

ડાયાબિટિસ જેવા ભયંકર રોગને દૂર કરવા કરો આ તાકાતવર વસ્તુ નું સેવન, થશે એટલા ફાયદા અને અનેક રોગો ભાગશે દૂર 

કોદરી એક પ્રકારનું ધાન્ય છે. બહુ ઓછા લોકો આ ધાન્યના પોષકગુણો વિશે જાણે છે. કેટલાક લોકો એને મોટો મોરયો પણ કહે છે, કેમ કે એના દાણા મોરયાથી થોડાક મોટા અને જુવાર-બાજરીથી થોડાક નાના હોય છે. સાઉથમાં એ વરાગુ તરીકે ઓળખાય છે. ગુજરાત, મહારાષ્ટ્ર, મધ્ય પ્રદેશ, આંધ્ર પ્રદેશ, તામિલનાડુ, ઓડિશા અને બિહારમાં એનું વાવેતર વિપુલ માત્રામાં

ડાયાબિટિસ જેવા ભયંકર રોગને દૂર કરવા કરો આ તાકાતવર વસ્તુ નું સેવન, થશે એટલા ફાયદા અને અનેક રોગો ભાગશે દૂર  Read More »

વડીલો અને ડોકટરો પણ આપે છે આ અનાજ ખાવાની સલાહ, શરીર ને મળે છે એવા જોરદાર ફાયદા જાણીને તમે પણ ચોંકી જશો, ડાયાબિટિસ ના દર્દીઓ તો ખાસ વાંચી લે

દરેક ના ઘરમાં સામાન્ય રીતે ઘઉંના લોટની રોટલી ખવાય છે પણ સ્વાસ્થ્યને સારું રાખવા જુદા-જુદા લોટ અને મલ્ટીગ્રેઈન લોટ ખાવાનું પણ અત્યારે ચલણ વધ્યું છે પણ આ બધાંમાં બાજરી ખાવાથી સ્વાસ્થ્યને અનેક ફાયદા મળે છે અને જેના વિશે ઘણાં લોકો નહીં જાણતા હોય. તેમાંથી કેલ્શિયમ, મેગ્નેશિયમ, મેંગ્નીઝ, ફોસ્ફરસ, વિટામિન બી, એન્ટીઓક્સીડેન્ટ્સ જેવા પોષક તત્વો ભરપૂર

વડીલો અને ડોકટરો પણ આપે છે આ અનાજ ખાવાની સલાહ, શરીર ને મળે છે એવા જોરદાર ફાયદા જાણીને તમે પણ ચોંકી જશો, ડાયાબિટિસ ના દર્દીઓ તો ખાસ વાંચી લે Read More »

વાત્ત-પિત્તના દરેક રોગ કરતું આ ફળના ફાયદા જરૂર તમને નહિ ખબર હોય, વાંચીને તમે પણ શરૂ કરી દેશો રોજ આને ખાવાનું

મૂળા ભારત માં ખૂબ જાણીતા છે અને ભારતમાં સર્વત્ર થાય છે. મહારાષ્ટ્રમાં મૂળા વધુ પ્રમાણમાં થાય છે. પ્રાચીનકાળથી મૂળાનો ઉપયોગ કરવામાં આવે છે. મૂળાને સારા નિતારવાળી, પોચી અને ખાતરવાળી જમીન વધુ માફક આવે છે. મૂળાનાં બીને માખણ લગાવીને વાવવામાં આવે તો મૂળા કોમળ થાય છે. મૂળા પણ ગાજરની જેમ જમીનની અંદર કંદરૂપે થાય છે અને

વાત્ત-પિત્તના દરેક રોગ કરતું આ ફળના ફાયદા જરૂર તમને નહિ ખબર હોય, વાંચીને તમે પણ શરૂ કરી દેશો રોજ આને ખાવાનું Read More »

તંદુરસ્ત આરોગ્ય અને સૌંદર્ય માટે જરૂર કરો આ દાળ નું સેવન અને ઉપયોગ, વજન ઘટાડવાથી લઈને પેટની દરેક સમસ્યા પણ થશે દૂર 

મસૂરદાળ ની ગણના દ્વિદળ ધાન્ય તરીકે કઠોળમાં થાય છે. યહૂદી અને બીજા પ્રાચીન લોકો આ દ્વિદળ બીવાળા છોડને પ્રાચીન સમય થી વાવતા હતા. અત્યારે પણ મસૂરની દાળ ને યુરોપના દક્ષિણ ભાગમાં વધુ પ્રમાણમાં વાવવામાં આવે છે. ગુજરાતમાં પણ મસૂરદાળ નો પાક પુષ્કળ પ્રમાણમાં થાય છે. મસૂરના છોડ હાથ-દોઢ હાથ ઊંચા વધે છે. મસૂરદાળ માં ધોળી

તંદુરસ્ત આરોગ્ય અને સૌંદર્ય માટે જરૂર કરો આ દાળ નું સેવન અને ઉપયોગ, વજન ઘટાડવાથી લઈને પેટની દરેક સમસ્યા પણ થશે દૂર  Read More »

વર્ષો જૂના અસહ્ય કમર અને ગોઠણ ના દુ:ખાવા માથી તરત જ મળી જશે છુટકારો માત્ર આ આયુર્વેદિક ઉપચારથી, જરૂર જાણો અહી ક્લિક કરી વિગતે

બેક અને નેક પેઇન કામ પરથી રજા લેવા માટેનું સૌથી સામાન્ય બહાનું છે. ૫૦ ટકા કામ પર જતા લોકો વર્ષમાં ઓછામાં ઓછા એક વાર બેક પેઇન અને નેક પેઇન ના શિકાર બને જ છે. વળી રિસર્ચ એ પણ જણાવે છે કે કમરની નીચેના ભાગનો દુખાવો જે વ્યક્તિને પથારીવશ કરતી અવસ્થા છે એ બીમારીઓમાં છઠ્ઠું સ્થાન

વર્ષો જૂના અસહ્ય કમર અને ગોઠણ ના દુ:ખાવા માથી તરત જ મળી જશે છુટકારો માત્ર આ આયુર્વેદિક ઉપચારથી, જરૂર જાણો અહી ક્લિક કરી વિગતે Read More »

એક અદભૂત જડીબુટ્ટી જે શરીરને બળવાન અને શક્તિવાન બનાવી દરેક દુખાવા માંથી આપે છે કાયમી છૂટકારો, ઉપયોગી માહિતી શેર કરવાનું ભૂલતા નહીં

હાલના સમયમાં કોઇપણ બીમારીનો આયુર્વેદિકથી ઉપચાર કરવાનો ઉપયોગ વધ્યો છે. આપણા શાસ્ત્રમાં વિવિધ ફળ, ફુલ અને વૃક્ષનો આયુર્વેદિક ઉપયોગ કેવી રીતે કરી શકાય તે અંગે પણ જણાવવામાં આવ્યું છે. આજે અમે એવી જ એક ઔષધી અંગે વાત કરી રહ્યાં છીએ. મહુડો ભારતના વિવિધ વિસ્તારોમાં મળી આવે છે. જોકે સૌથી વધુ માત્રામાં મહુડો ગુજરાતમાં મળી આવે

એક અદભૂત જડીબુટ્ટી જે શરીરને બળવાન અને શક્તિવાન બનાવી દરેક દુખાવા માંથી આપે છે કાયમી છૂટકારો, ઉપયોગી માહિતી શેર કરવાનું ભૂલતા નહીં Read More »

Scroll to Top