Author name: Editor

ગમેતેવું વાગેલા ના નિશાન અને દાજયા પછી બળતરા શાંત કરવા ઘરેજ બનાવો આ આયુર્વેદિક મલમ

રાળ બજારમાં વેચાય છે. તે સર્વને જાણીતી છે. એનો ચોપડવામાં તથા પીવામાં બંને રીતે ઉપયોગ કરી શકાય છે. નાના બાળકોનાં ઝાડા માં, મોટા માણસના ઝાડા ઉપર, જૂના કબજિયાત ઉપર રાળ સારું કામ આપે છે. નાનાં બાળકોની માત્રા પ્રમાણે પા ગ્રામ સારી વસ્ત્રગાળ ઊંચા પ્રકારની રાળ લઈ તેમાં એક-બે ટીપાં મધ તથા આંબલિયા જેટલું ઘી ચપટી […]

ગમેતેવું વાગેલા ના નિશાન અને દાજયા પછી બળતરા શાંત કરવા ઘરેજ બનાવો આ આયુર્વેદિક મલમ Read More »

હદય રોગ અને બીપીને જડમૂળથી દૂર કરવા અજમાવો આ અમૃત સમાન ઔષધીનું ચૂર્ણ

આજના સમયે હૃદયના રોગોથી માણસો મરે છે. પહેલાં આ રોગ કોઈ જાણતું ન હતું. આજે આ દર્દની વાત સાંભળીને લોકો ફફડી ઊઠે છે. જરા છાતીમાં દુખે છે તો હદયરોગની શંકા ઘેરી બને છે. હૃદયરોગ,  બ્લડપ્રેશર, ડાયાબિટિસ ભેગાં જ જણાય છે. ડાયાબિટીસ ને લઈને બ્લડપ્રેશર અને બ્લડપ્રેશર ને લઈ હદયરોગ થાય છે. હદયરોગનાં કારણોમાં ડાયાબિટિસ, બ્લડપ્રેશર,

હદય રોગ અને બીપીને જડમૂળથી દૂર કરવા અજમાવો આ અમૃત સમાન ઔષધીનું ચૂર્ણ Read More »

અધધધ.. દરેક ગંભીર રોગનો ઈલાજ રહેલો છે આ શક્તિશાળી શાકભાજીમાં, જરૂર વાંચવા જેવો લેખ

ગુવાર ભારતના ઘણા ભાગોમાં થાય છે. તેની શીંગ નો ઉપયોગ લીલા શાક તરીકે થાય છે. ગુવાર ખાસ કરીને ગરમ ઋતુનો પાક છે, પરંતુ સામાન્યત: એ વર્ષાઋતુમાં અને વસંત ઋતુમાં એમ વરસમાં બે વાર થાય છે. તેના છોડ બે બે-ત્રણ હાથ ઊંચા વધે છે. ગુવારને બાજરી સાથે મિશ્રપાક તરીકે પણ વાવવામાં આવે છે. લીલા પડવાશના ખાતર

અધધધ.. દરેક ગંભીર રોગનો ઈલાજ રહેલો છે આ શક્તિશાળી શાકભાજીમાં, જરૂર વાંચવા જેવો લેખ Read More »

આ છે દુનિયાનું સૌથી શક્તિશાળી અનાજ, સાંધાના દુખાવા, પાચનના રોગ અને અલ્સર માટે તો છે દવા કરતા વધુ લાભકારક

જુવાર એક દેશી અનાજ છે જેની ખેતી ભારતના અનેક રાજયોમાં કરવામાં આવે છે. તેના કોમળ ભટ્ટાને શેકીને ખાવામાં આવે છે. આમ જુવાર ખૂબ જ પૌષ્ટિક અને સ્વાદિષ્ટ હોય છે અને તેમાં અનેક પોષકતત્વો પણ જોવા મળે છે. આદિવાસી જુવારનો રોટલો ખૂબ જ ખાય  છે. જુવારનું વાનસ્પતિક નામ સૌરધમ બાયકલર છે. દેશી અનાજની રીતે ઉપયોગ કરવાની

આ છે દુનિયાનું સૌથી શક્તિશાળી અનાજ, સાંધાના દુખાવા, પાચનના રોગ અને અલ્સર માટે તો છે દવા કરતા વધુ લાભકારક Read More »

ગમેતેવા સોજા અને દુખાવાને પલભરમાં ગાયબ કરવા જરૂર કરો આ આયુર્વેદના મહાઔષધનો ઉપયોગ

સાટોડીની ઘણી બધી જાતો જોવા મળે છે. તેના છોડ જમીન ઉપર પથરાય છે. મોટા ભાગના છોડ લાલાશ પડતા હોય છે, પણ સુકાઇ જતાં કાળા રંગ માં તબદીલ થઈ જતાં હોય છે. તેની દાંડી અને ડાળીઓ પાતળી સૂતળી જેટલી જ જાડી હોય છે. પાન લાંબા કે ગોળાકાર, પહોળા, અણીદાર, ગોળાઈ લેતા ઉપર લીલા કે ઘેરા લીલા

ગમેતેવા સોજા અને દુખાવાને પલભરમાં ગાયબ કરવા જરૂર કરો આ આયુર્વેદના મહાઔષધનો ઉપયોગ Read More »

આ છે પૃથ્વી પરની પહેલી વનસ્પતિ છે જે ખાંસી, વજન ઘટાડવાથી લઈ અનેક બિમારીઓને કરે છે પલભરમાં ગાયબ

સંઘરાયેલા પાણીની ઉપર જામી ગયેલી લીલા રંગની જે વનસ્પતિ જોવા મળે છે તેને શેવાળ કહે છે. બધાએ લગભગ આ જોઈ હોય છે. શેવાળ ધણી જાતની જોવા મળે છે. ખૂબ જ ઊંડા અને પહોળા ખાડાઓમાં શેવાળની મોટી મોટી જાળો બને છે. પાણીમાં શેવાળ બને છે. શેવાળમાં સૂર્ય પ્રકાશ ની મદદથી અને ફોટો સિન્થેસિસની પ્રક્રિયાથી તેમાંથી  ઓક્સિજન

આ છે પૃથ્વી પરની પહેલી વનસ્પતિ છે જે ખાંસી, વજન ઘટાડવાથી લઈ અનેક બિમારીઓને કરે છે પલભરમાં ગાયબ Read More »

વર્ષો જૂના કોઢથી લઈને શરીર ના અનેક રોગથી આપશે છુટકારો અપાવશે આ નાનકડી ઔષધિ

રાઈ એ દાળશાકમાં વઘારમાં અને અથાણામાં વપરાતી એક મહત્ત્વની ચીજ છે. બધા દેશોમાં મસાલા તરીકે રાઈનો ઉપયોગ થાય છે. ભારતમાં પ્રાચીન કાળથી રાઈનો ઉપયોગ થાય છે. તેને બેસર અને કાળી બેસર જમીન વધુ માફક આવે છે. તેના છોડ દોઢ હાથ જેટલી ઊંચાઈના થાય છે. તેને પીળાં ફૂલ અને ઇંચ-દોઢ ઇંચ લાંબાઈની શીંગો આવે છે. એ

વર્ષો જૂના કોઢથી લઈને શરીર ના અનેક રોગથી આપશે છુટકારો અપાવશે આ નાનકડી ઔષધિ Read More »

99% લોકો નહીં જાણતા હોય હદય, કોલેસ્ટ્રોલ અને હાડકાં મજબૂત કરનાર આના સેવનથી થતાં ચમત્કારી ફાયદાઓ

જે લોકો સફેદ વટાણા વિશે જાણે છે તે તેના ફાયદા વિશે જાગૃત નથી. તેથી આજે અમે તમને સફેદ વટાણા સાથે સંકળાયેલા અનેક જબરદસ્ત ફાયદા વિશે જણાવીશું. સ્વસ્થ રહેવા માટે શું કરવું તે આપણે નથી જાણતા. કૃત્રિમ અને ખર્ચાળ ઉત્પાદનોનો વપરાશ કરો. જ્યારે બજારોમાં એવી ઘણી બધી ખાદ્ય વસ્તુઓ છે જે સહેલાઇથી અને સસ્તા ભાવે મળે

99% લોકો નહીં જાણતા હોય હદય, કોલેસ્ટ્રોલ અને હાડકાં મજબૂત કરનાર આના સેવનથી થતાં ચમત્કારી ફાયદાઓ Read More »

માત્ર 1 દિવસમાં ગમેતેવો મરડો મટાડવા અકસીર છે આ આયુર્વેદિક ચૂર્ણ

ઝાડામાં જળસ અને લોહી પડે, પેટમાં સખત વાઢ થાય, તો એ મરડાનાં સ્પષ્ટ લક્ષણો છે. આ સિવાય આમાં એટલા સખત ઝાડા થઈ જાય છે કે મરડાના દર્દીને વારંવાર જાવુ પડે છે. ઝાડો કરવા બેસે ત્યાં ઝાડો થાય નહીં, પેટમાં ખૂબ જ વાઢ આવે, ઝાડોનહીં જેવો થાય, લોહીનાં ટીપાં અને જળસ પડે.આ મરડા ના લક્ષણો છે.

માત્ર 1 દિવસમાં ગમેતેવો મરડો મટાડવા અકસીર છે આ આયુર્વેદિક ચૂર્ણ Read More »

કોઈપણ રીતે શરીર નું કોઈપણ અંગ દાઝી જાય તો તરત જ અપનાવો આ ઘરેલુ ઉપાય માત્ર 2 મિનિટમાં કાળા ડાઘ પડ્યા વગર મળી જશે રાહત

દાઝવાથી ચામડીને કેટલું નુકશાન થયું છે તેના ઉપર ઇલાજનો આધાર હોય છે. જો ફક્ત ઉપરની ચામડી ઉપર થોડું જ દાઝેલ છે તો બે ત્રણ દિવસ બળતરા થઈને સારું થઇ જાય છે. થોડું વધુ દાઝેલ હોય તો ફરફોલા થઇ જાય છે જે દુખાવો કરે છે. સારું થવામાં એક બે અઢવાડિયા થઇ શકે છે દાઝવાનું નિશાન પણ

કોઈપણ રીતે શરીર નું કોઈપણ અંગ દાઝી જાય તો તરત જ અપનાવો આ ઘરેલુ ઉપાય માત્ર 2 મિનિટમાં કાળા ડાઘ પડ્યા વગર મળી જશે રાહત Read More »

Scroll to Top