Author name: Editor

દવા કરતાં વધુ અસરકારક પેટ- કમળો અને સાંધાના દુખાવાથી છુટકારો મેળવવા ઘરે જ બનાવો આ ઉકાળો

આ એક ખૂબ જ સુગંધિત રોપ છે અને તેની સુગંધને લીધે મુંબઈમાં સર્વત્ર બાગમાં વાવવામાં આવે છે. વેણીમાં તેના ફૂલ વાપરવામાં આવે છે. આ એક મોટું ઘરગથ્થુ ઔષધ છે. સૂકવેલ દમણો બજારમાં વેચાતો મળે છે અને તે જ દવા તરીકે વપરાય છે. આ ખૂબ શક્તિવર્ધક છે. તો ચાલો હવે અમે તમને જનવીએ દમણાથી થતાં અનેક […]

દવા કરતાં વધુ અસરકારક પેટ- કમળો અને સાંધાના દુખાવાથી છુટકારો મેળવવા ઘરે જ બનાવો આ ઉકાળો Read More »

ભલભલા રોગો મટાડી દેશે માત્ર આ એક જ છોડ, આટઆટલા છે તેના ફાયદા, માત્ર એક ક્લિક કરીને જાણો અહીં. 

સુવાદાણાના  ફૂલ પીળા રંગના અને ગુચ્છામાં હોય છે. સુવાદાણાના  ફૂલ નાના પરંતુ, એક જ ગુચ્છામાં ઘણાં બધા થતા હોવાથી આયુર્વેદમાં તેને ‘શતપુષ્પા’ કહેવામાં આવે છે. સુવાદાણા, જે એક હજાર વર્ષથી જાણીતા છે, તે વિવિધ દેશો અને પ્રદેશોની વાનગીઓમાં વપરાય છે. ચાલો આપણે હવે જાણીએ સુવાદાણાના અનેક ફાયદાઓ વિશે.  સુવાદાણા અત્યંત પાચક ઔષધિ છે. ભૂખ લગાડવા

ભલભલા રોગો મટાડી દેશે માત્ર આ એક જ છોડ, આટઆટલા છે તેના ફાયદા, માત્ર એક ક્લિક કરીને જાણો અહીં.  Read More »

વગર ઓપરેશન એ બરોળ માથી કાયમી છુટકારો મેળવવાનો એક માત્ર રામબાણ ઉપાય છે આ ઔષધિ

શરપંખો ગુજરાતમાં અને ભારતમાં બધેજ થાય છે. ચોમાસામાં અષાઢ મહીનામાં સર્વત્ર ઉગી નીકળતો શરપંખો બરોળનું અકસીર ઔષધ છે. બરોળની વીકૃતીઓનો નાશ કરવાનો શરપંખામાં ઉત્તમ ગુણ છે. શરપંખો એ બે ફૂટ ઊંચો અને મબજૂત છોડ છે. શરપંખો ખાડાવાળી જગ્યાએ ઊગે છે અને જલદી ઊખડતો નથી. પાન નાનાં અને કિંચિત લાંબા હોય છે, તેની શીંગો લાલ રંગની

વગર ઓપરેશન એ બરોળ માથી કાયમી છુટકારો મેળવવાનો એક માત્ર રામબાણ ઉપાય છે આ ઔષધિ Read More »

વારંવાર થતી અરુચિ અને ગેસની સમસ્યા માથી પલભરમાં છુટકારો અપાવવા ઘરે જ બનાવો આ ગોળી

ખાવાની ઇચ્છા ન થાય, અન્ન ઉપર બેસતાં તે માટે રુચિ ન થાય, એ અરુચિ રોગનાં લક્ષણો છે. ખરી રીતે આ સ્વતંત્ર રોગ નથી. તાવમાં, અજીર્ણમાં વગેરે રોગો માં અરુચિ ઉત્પન થાય છે. શોકથી, ભયથી, ક્રોધથી, દુઃખથી તથા મનને ન લાગે તેવા નવા ખાવાના પદાર્થોથી અરુચિ ઉત્પન્ન થાય છે. અરુચિ કાયમ રહેવાથી શરીર નબળું પડી જાય,

વારંવાર થતી અરુચિ અને ગેસની સમસ્યા માથી પલભરમાં છુટકારો અપાવવા ઘરે જ બનાવો આ ગોળી Read More »

જરૂર જાણો દેશી ગાય માતાના માખણથી અનેક ગંભીર બિમારીઓનો કાયમી ઈલાજ

માખણ એ ડેરી ઉત્પાદન છે. ઘરોમાં સામાન્ય રીતે દહીંને વલોવીને તેમાંથી સારરૂપે માખણ કાઢવામાં આવે છે. દૂધને દહીથી મેળવી બાર કે પંદર કલાક પછી વલોણામાં વલોવવામાં આવે છે ત્યારે તેમાંથી જે ઉપર તરી આવે છે તેને માખણ કે નવનીત કહે છે. માખણ સ્પર્શે ખૂબ જ મૃદુ (સુંવાળું) હોય છે. ઘી કરતાં માખણ જલ્દી પચે છે.

જરૂર જાણો દેશી ગાય માતાના માખણથી અનેક ગંભીર બિમારીઓનો કાયમી ઈલાજ Read More »

ઘઉં કરતાં 100 ગણું શક્તિશાળી છે આ અનાજ, ડાયાબિટીસ અને ત્રિદોષના દરેક રોગોનો કરે છે જડમૂળથી સફાયો

નાગલી (રાગી) એશિયા તેમજ આફ્રિકા ખંડના સૂકા ક્ષેત્રોમાં ઉગાડવામાં આવતું એક હલકું ધાન્ય છે. ગુજરાત રાજ્યના દક્ષિણ ભાગમાં ડાંગ જિલ્લા, વલસાડ જિલ્લા, નવસારી જિલ્લા, તાપી જિલ્લા તેમ જ સુરત જિલ્લાના આદિવાસીઓ નાગલીની ખેતી કરી, તેનો ખોરાક તરીકે ઉપયોગ કરે છે. નાગલી એક ઋતુમાં એટલે કે આશરે ૧૦૦ થી ૧૨૦ દિવસમાં પાકીને તૈયાર થઈ જાય છે.

ઘઉં કરતાં 100 ગણું શક્તિશાળી છે આ અનાજ, ડાયાબિટીસ અને ત્રિદોષના દરેક રોગોનો કરે છે જડમૂળથી સફાયો Read More »

જરૂર તમે નઇ જાણતા હોય ઉનાળામાં થતાં દરેક પ્રકારના રોગને જડમૂળથી દૂર રાખે છે આ અમૃત સમાન ફળનું સેવન

શક્કરટેટી મોટાભાગના લોકો ને ભાવતી હશે. પણ જેને નથી ભાવતી અને જે લોકો ઉનાળામાં શક્કરટેટી ખાતાં નથી, તેઓ પણ આજે અહીં અમે જણાવેલા તેના ફાયદાઓ જાણીને ખાવા લાગશે. ગરમીની સિઝનમાં રોજ એક ડીશ શક્કરટેટી ખાવાથી સ્વાસ્થ્યને અદભુત લાભ મળે છે. ગરમીની મોસમમાં આપણા શરીરમાં પાણીની ઉણપને દૂર કરવા માટે ટેટીનું સેવન એક ઉત્તમ વિકલ્પ છે.

જરૂર તમે નઇ જાણતા હોય ઉનાળામાં થતાં દરેક પ્રકારના રોગને જડમૂળથી દૂર રાખે છે આ અમૃત સમાન ફળનું સેવન Read More »

યુવાન વર્ગની સૌથી મોટી સમસ્યા ખીલ અને ડાઘ માથી 100% કાયમી છુટકારો અપાવશે આ આયુર્વેદિક ઉપચાર

જો તમે પણ તમારી ત્વચા પર ખીલથી પરેશાન છો, તો પછી જાણો કે તલનું તેલ તમારા માટે કેટલું ફાયદાકારક છે અને તેના ઉપયોગ કરવાની પદ્ધતિ શું છે. આજકાલ ત્વચાને લગતી સમસ્યાઓ ખૂબ વધારે છે જેના કારણે લોકો ઘણીવાર મુશ્કેલીમાં મુકાઈ જાય છે. ખીલ એ ત્વચા સંબંધિત સમસ્યા છે જેના કારણે મોટાભાગના લોકો પોતાની શરમ અનુભવે

યુવાન વર્ગની સૌથી મોટી સમસ્યા ખીલ અને ડાઘ માથી 100% કાયમી છુટકારો અપાવશે આ આયુર્વેદિક ઉપચાર Read More »

અપચા જેવી સમસ્યાથી છુટકારો મેળવવા કરો આ આયુર્વેદિક ઉપચાર. પછી ક્યારેય નહીં થાય આ સમસ્યા 

કોઈ પણ દર્દ કારણ વગર ઉત્પન્ન થતું નથી. અપચા પાછળ પણ કારણો હોય છે. અનિયમિત ભોજન, ઉત્તેજક અને ભારે પદાર્થોનું સેવન, અતિગરમી અને અતિશરદી,વધારે પડતું પાણી પીવું, મળમૂત્રના વેગને રોકવો, દિવસે સૂઈ રહેવું, રાતના ઉજાગરા કરવા, ખરાબ હવામાં રહેવું, બંધિયાર પાણીનો ઉપયોગ, કોઈ પણ પ્રકારનો વ્યાયામ ન કરવો, માનસિક ચિંતા રહેવી, નિરાશા રહેવી, મૈથુનનો અતિરેક,

અપચા જેવી સમસ્યાથી છુટકારો મેળવવા કરો આ આયુર્વેદિક ઉપચાર. પછી ક્યારેય નહીં થાય આ સમસ્યા  Read More »

કેન્સરથી લઈને મગજની અનેક બિમારીઓમાં રામબાણ છે આનો ઉપયોગ, જે મટાડશે તમારા અનેક રોગોને!

કેસર એક ઘણી ગુણકારી વસ્તુ છે અને તેનો ઉપયોગ ઘણા પ્રકારની દવાઓ બનાવવામાં કરવામાં આવે છે. કેસર નું સેવન ઘણી રીતે કરવામાં આવે છે. કેટલાક લોકો તેને દૂધમાં નાંખીને પીવે છે તો ઘણા લોકો કેસરનો હલવો ખાવાનું પસંદ કરે છે. કેસરની સુગંધની જેમ જ તેનો સ્વાદ પણ ઘણો સારો હોય છે અને આ તબિયત માટે

કેન્સરથી લઈને મગજની અનેક બિમારીઓમાં રામબાણ છે આનો ઉપયોગ, જે મટાડશે તમારા અનેક રોગોને! Read More »

Scroll to Top