ક્ષય(ટીબી) જેવા ગંભીર રોગમાં મોંઘી દવાઓ કરતાં પણ વધુ અસરકારક છે આ આયુર્વેદિક ઉપચાર..
ક્ષયનું નામ સાંભળતાં જ માનવી માત્ર ધુજી ઊઠે છે. રોગના નામ પાછળ જ રોગની ભયંકરતાનો ભાસ થાય છે. આ રોગ જુદા જુદા નામે સંસારમાં પ્રસિદ્ધ છે. સંસ્કૃતમાં આને યમાં, ક્ષય, રાજયોગ, શોષ અને રાજ્યશ્મા કહે છે.. યુનાની વૈદકમાં આને સિલ, તપેદિક કહે છે. અંગ્રેજી માં થાઈસિસ, કંઝમ્પશન અને ટ્યુબરકયુલોસિસ (ટી.બી.). કહે છે. આપણે ત્યાં ક્ષય, […]
ક્ષય(ટીબી) જેવા ગંભીર રોગમાં મોંઘી દવાઓ કરતાં પણ વધુ અસરકારક છે આ આયુર્વેદિક ઉપચાર.. Read More »










