Author name: Editor

ફક્ત એક ચમચી આ ઔષધિનો પાવડર પુરુષશક્તિ વધારી વૃદ્ધા અવસ્થામાં બનાવી દેશે યુવાન..

પુનર્નવા એ એક એવી દવા છે જે અનેક પ્રકારના રોગોને શરીરથી દૂર રાખવામાં અને તેમની સારવારમાં પણ મદદ કરે છે. જે લોકો તેનું સેવન કરે છે તે ગંભીર રોગોથી બચી શકે છે. સામાન્ય રીતે તે ઔષધિઓના રૂપમાં જોવા મળે છે પરંતુ મોટાભાગના લોકો ગોળીઓ અને પાવડરના રૂપમાં ખરીદે છે. આ કારણોસર તેનું સેવન કરવાથી લોકોને […]

ફક્ત એક ચમચી આ ઔષધિનો પાવડર પુરુષશક્તિ વધારી વૃદ્ધા અવસ્થામાં બનાવી દેશે યુવાન.. Read More »

બેસી ગયેલો અવાજ, કફ અને ગળાના ઇન્ફેકશનથી તરત જ છુટકારો અપાવનાર સૌથી અસરકારક આયુર્વેદિક ઉપચાર..

કેટલીકવાર કોઈ વસ્તુ ખાતી વખતે દાંતની વચ્ચે જીભ કે ગાલનો ભાગ આવી જાય છે તો પણ ચાંદા પડી જાય છે. આવા ચાંદા મોઢાની લાળથી તેની જાતે જ સારા થઈ જાય છે. જો કે એલોપેથીક દવાઓની આડઅસરથી પણ મોઢું આવે છે. પરંતુ જો તમે આ સમસ્યાઓથી છૂટકારો મેળવવા ઇચ્છતા હોવ તો અપનાવો આ ઘરગથ્થુ ઉપાયો. ગળું

બેસી ગયેલો અવાજ, કફ અને ગળાના ઇન્ફેકશનથી તરત જ છુટકારો અપાવનાર સૌથી અસરકારક આયુર્વેદિક ઉપચાર.. Read More »

જરૂર તમે નહીં જાણતા હોય હાડકાંને મજબૂત કરનાર અને પોષકતત્વોથી ભરપૂર આના સેવનથી થતાં ચમત્કારી ફાયદાઓ..

સાગો કરીને એક ઝાડ છે, કે જે મુખ્યત્વે દક્ષિણ ભારતમાં વધુ જોવા મળે છે. કે જેના મૂળીયામાંથી નીકળતા ગુંદર જેવા પદાર્થમાંથી સાબુદાણા તૈયાર કરવામાં આવે છે. કેરળના લોકો આ ઝાડને ‘કપ્પા’ કહે છે. સાબુદાણા જે સફેદ નાના મોતી જેવા દેખાય છે. તેમનો ઉપયોગ મોટાભાગે વ્રતના ઉપવાસમાં ખાવા માટે કરવામાં આવે છે. સાબુદાણા પોષણ ધરાવતા નથી.

જરૂર તમે નહીં જાણતા હોય હાડકાંને મજબૂત કરનાર અને પોષકતત્વોથી ભરપૂર આના સેવનથી થતાં ચમત્કારી ફાયદાઓ.. Read More »

હાથ-પગ ની મચકોડ કે દરેક પ્રકાર ના દુખાવાને મિનિટોમાં દૂર કરી દેશે માત્ર આ ખૂબ જ અસરકારક આયુર્વેદિક ઉપચાર..

જયારે આપણે કામ કરતા હોઈએ છીએ ત્યારે અચાનક આપણી માંસપેશીઓ ખેંચવા લાગે છે. તેને આપણી  ભાષામાં મચકોડ કહેવાય છે. આ આપણા લીગામેન્ટ માં થતી ઈજાના કારણે થાય છે. આ તકલીફ આપણને વધારે ખેંચ અથવા લીગામેન્ટ ફાટી જાય ત્યારે થતી હોય છે.સામાન્ય રીતે આપણને મચકોડ કોણી અથવા પગની પાની પર વધારે થાય છે.ઘણી વાર તેની સાથે

હાથ-પગ ની મચકોડ કે દરેક પ્રકાર ના દુખાવાને મિનિટોમાં દૂર કરી દેશે માત્ર આ ખૂબ જ અસરકારક આયુર્વેદિક ઉપચાર.. Read More »

આ શક્તિશાળી ઔષધિના ઉપયોગથી દમ અને શ્વસન ના દરેક રોગો માટે ક્યારે પણ દવા ખાવાની જરૂર નહીં પડે..

દમવેલ એ એક ઔષધીય છોડ છે જેનો ઉપયોગ વિવિધ દવાઓ બનાવવા માટે થાય છે. દમવેલ ના ફાયદા આરોગ્ય સાથે સંબંધિત છે અને દાયકાઓથી, દમવેલ નો ઉપયોગ ઔષધીય ઉપાય તરીકે કરવામાં આવે છે. તેની સહાયથી, અનેક પ્રકારના રોગોથી મુક્તિ મળે છે. તેનો ઉપયોગ અસ્થમા, કફ અને અન્ય શ્વસન રોગોના ઇલાજ માટે થાય છે. આ છોડમાં ઘણા

આ શક્તિશાળી ઔષધિના ઉપયોગથી દમ અને શ્વસન ના દરેક રોગો માટે ક્યારે પણ દવા ખાવાની જરૂર નહીં પડે.. Read More »

કેલ્શિયમથી ભરપૂર આનું માત્ર થોડા દિવસ સેવન હાડકાની નબળાઈ અને ડાયાબિટીસ જેવી અનેક સમસ્યાનો કરે છે કાયમી છુટકારો..

ઘઉંના ફાડાની આઈટમ તો વર્ષોથી રસોડાનો ભાગ છે. પછી તેની ખીચડી બનાવીએ કે લાપસી. ઘઉંના ફાડા ને થુલી પણ કહેવાય છે. ઘઉંની થૂલી  એટલે સ્વાસ્થ્ય નો ખજાનો. ઘઉંની થૂલી નું સેવન કરવાથી તમારા સ્વાસ્થ્ય ને અનેક રીતે ફાયદો થાય છે. સામાન્ય રીતે લોકો નાસ્તામાં ઘઉંની થૂલી નું સેવન કરે છે. જો દરરોજ સવારે 50 ગ્રામ

કેલ્શિયમથી ભરપૂર આનું માત્ર થોડા દિવસ સેવન હાડકાની નબળાઈ અને ડાયાબિટીસ જેવી અનેક સમસ્યાનો કરે છે કાયમી છુટકારો.. Read More »

સૌથી સસ્તી અને આસન રીતે આ ઔષધિનો ઉપયોગ અપાવે છે પાચન અને ચામડીના દરેક રોગ માંથી કાયમી છુટકારો..

ખિજડામાં તમામ ઔષધીય ગુણધર્મો છે. ખિજડાનું ઝાડ 9-18 મીટર ઊંચું, મધ્યકાર અને હંમેશા લીલુ હોય છે. તેના ઝાડ માં કાંટા હોય છે. તેની ડાળીઓ પાતળી, વળેલી અને ભૂરા રંગની હોય છે. તેની છાલ બ્રાઉન કલરની હોય છે. ખિજડાના ફાયદાઓ વિશે લોકો સામાન્ય રીતે જાણતા નથી. દશેરા પર ખિજડાના ઝાડની પૂજા કરવામાં આવે છે. ખિજડાના લાકડાનો

સૌથી સસ્તી અને આસન રીતે આ ઔષધિનો ઉપયોગ અપાવે છે પાચન અને ચામડીના દરેક રોગ માંથી કાયમી છુટકારો.. Read More »

100% તમે નહીં જાણતા હોય આના ચમત્કારી ફાયદા, નબળાઈ, એસિડિટી અને કોલેસ્ટ્રોલનો તો કરી દે છે કાયમી સફાયો..

કાબૂલી ચણા પ્રોટીનનો ઉત્તમ સ્રોત છે. કાબુલી ચણા ના એક કપમાં લગભગ 15 ગ્રામ પ્રોટીન હોય છે. શરીરના લગભગ તમામ કાર્યો માટે આ પ્રોટીન મહત્વપૂર્ણ છે. તે મહત્વપૂર્ણ અવયવો, સ્નાયુઓ અને પેશીઓના આરોગ્યને સુધારીને વૃદ્ધત્વની પ્રક્રિયાને ધીમું કરે છે. કાબૂલી ચણામાં  ઘણા મહત્વપૂર્ણ ખનીજ જોવા મળે છે, જેમાં આયર્ન, ફોસ્ફરસ, મેગ્નેશિયમ, કોપર અને જસતનો સમાવેશ

100% તમે નહીં જાણતા હોય આના ચમત્કારી ફાયદા, નબળાઈ, એસિડિટી અને કોલેસ્ટ્રોલનો તો કરી દે છે કાયમી સફાયો.. Read More »

માથાથી લઈ પગ સુધીના દરેક રોગ અને દુખાવાનો જડમૂળથી સફાયો કરે છે આ ચમત્કારી ઔષધિના દરેક અંગ નો ઉપયોગ..

ધાવડીનું નામ તમે ભાગ્યે જ સાંભળ્યું હશે. ધાવડી એ ખૂબ સારી દવા છે. ધાવડીના છોડમાંથી અનેક પ્રકારની દવાઓ બનાવવામાં આવે છે. તેના છોડનું એટલું મહત્વનું છે કે લગભગ તમામ આયુર્વેદિક દવા માટે ધાવડી નો ઉપયોગ કરવામાં આવે છે. ધાવડીના મૂળ, દાંડી ની છાલ, વેલો, પાન, ફૂલ, ફળ વગેરે ફાયદાકારક છે. આયુર્વેદ મુજબ ધાવડી ઘણા રોગોની

માથાથી લઈ પગ સુધીના દરેક રોગ અને દુખાવાનો જડમૂળથી સફાયો કરે છે આ ચમત્કારી ઔષધિના દરેક અંગ નો ઉપયોગ.. Read More »

બાળકોથી લઈને વૃદ્ધ સુધીના દરેક માટે વિટામિન, આયર્ન અને કેલ્શિયમનો સ્ત્રોત છે આ શક્તિશાળી ઔષધિ નો ઉપયોગ..

અગથીયો વૃક્ષ એક ઔષધિ છે જેના વિશે બહુ ઓછા લોકો જાણે છે. તે શિયાળામાં જ ઉગે છે. તેના ફૂલોથી અનેક પ્રકારની વાનગીઓ બનાવવામાં આવે છે. લોકો તેના ફૂલોમાંથી શાકભાજી, પકોડા, અથાણા, ગુલકંદ વગેરે બનાવે છે.  શું તમે જાણો છો માથાનો દુખાવો, પેટમાં દુખાવો, આંખની બિમારી અને લ્યુકોરિયા માટે પણ અગથિયો ફાયદાકારક છે. અગથિયાના બીજ, ફૂલો,

બાળકોથી લઈને વૃદ્ધ સુધીના દરેક માટે વિટામિન, આયર્ન અને કેલ્શિયમનો સ્ત્રોત છે આ શક્તિશાળી ઔષધિ નો ઉપયોગ.. Read More »

Scroll to Top