Author name: Editor

કોઈપણ પ્રકારની દવા વગર 1 કલાકમાં જ ગાલપચોળિયાં માથી છુટકારો મેળવવાનો 100% અસરકારક ઉપચાર..

આ રોગમાં ગળાની ગ્રંથીઓ મોટી હોય છે અને પાકે છે અને મહિનાઓ સુધી વધે જ છે. ઘણીવાર ઘણી ગ્રંથીઓ એક સાથે વધે છે. તેથી ગાલમાં સોજો આવી જાય છે અને તેનાથી ખાવામાં, બોલવામાં ખૂબ જ તકલીફ ઉત્પન થાય છે. અન્ય લોકો થી દૂર રહી ને અન્ય લોકોમાં આ રોગ ફેલાવવાથી અટકાવવો જોઈએ. ચહેરાની બંને બાજુ […]

કોઈપણ પ્રકારની દવા વગર 1 કલાકમાં જ ગાલપચોળિયાં માથી છુટકારો મેળવવાનો 100% અસરકારક ઉપચાર.. Read More »

જોવામાં નાની પણ ગુણ છે મોટા, વજન ઘટાડવાથી લઈ નપુસંકતા દૂર કરવા માત્ર આ રીતે કરો ઉપયોગ..

અત્યંત સુગંધીદાર, પ્રાચિનકાળથી વપરાતી એવી એલચી ના અનેક લાભો છે. તેનો ઉપયોગ પ્રાચીનકાળ થી મુખવાસ તરીકે થતો આવ્યો છે. મસાલાઓમાં ઔષધ તરીકે તેનો ઉપયોગ થાય છે. કોઈપણ વ્યંજન, મીઠાઈ માં સુગંધ લાવવા માટે એલચી નો ઉપયોગ કરવામાં આવે છે. મીઠા પાન માં નાખવામાં આવે છે. ભારત માં એલચી નું બજાર ખુબ વિકસેલું છે. કેરલા, મલબાર

જોવામાં નાની પણ ગુણ છે મોટા, વજન ઘટાડવાથી લઈ નપુસંકતા દૂર કરવા માત્ર આ રીતે કરો ઉપયોગ.. Read More »

મોંઘી દવાઓ કરતાં પણ વધુ અસરકારક ડાયાબિટીસ માથી કાયમી છુટકારો અપાવતું 100% અસરકારક ચૂર્ણ..

વધારે પડતો ચરબીવાળો ખોરાક અને બેઠાડુ જીવન ડાયાબિટીસને નિમંત્રણ આપે છે. તો ચાલો આપણે આજે જાણીએ ડાયાબિટીસને દૂર કરવાના વિવિધ ઘરેલુ ઉપચારો. ડાયાબીટીસમાં વારંવાર પેશાબ કરવાની તકલીફ હોય છે. એ દૂર કરવા દરરોજ સવાર-સાંજ 1-1 નાની ચમચી હળદરનો પાઉડર સાદા પાણી સાથે ફાકવો. એનાથી આરામ મળે છે. દરરોજ 70-80 ગ્રામ સારા પાકા જાંબુ લઇ ચાર

મોંઘી દવાઓ કરતાં પણ વધુ અસરકારક ડાયાબિટીસ માથી કાયમી છુટકારો અપાવતું 100% અસરકારક ચૂર્ણ.. Read More »

પોષકતત્વોનો ખજાનો આનું સેવન કબજિયાત, ચામડીના રોગ અને લોહીની ઉણપ માથી છુટકારો મેળવવામાં છે 100% અસરકારક..

પાલકમાં શારીરિક વિકાસ માટેના લગભગ બધા પોષક તત્વો જોવા મળે છે. પાલકને એક ખનિજ પદાર્થો, વિટામિન્સ અને અન્ય ઘણા પોષક તત્વોથી ભરપુર સુપર ફૂડ માનવામાં આવે છે. પાલકમાં સારી માત્રામાં વિટામિન એ, સી, ઇ, કે અને બી જોવા મળે છે. પાલકમાં મેંગેનીઝ, કેરોટિન, આયર્ન, આયોડિન, કેલ્શિયમ, મેગ્નેશિયમ, પોટેશિયમ, સોડિયમ, ફોસ્ફરસ અને આવશ્યક એમિનો એસિડ પણ

પોષકતત્વોનો ખજાનો આનું સેવન કબજિયાત, ચામડીના રોગ અને લોહીની ઉણપ માથી છુટકારો મેળવવામાં છે 100% અસરકારક.. Read More »

ગેસ, અપચો અને ચામડીના રોગમાં મોંઘી દવાઓ કરતાં પણ વધુ અસરકારક છે આ ઔષધિ..

રસોડામાં ઘણી એવી વસ્તુ રહેલી હોય છે જેનાથી શરીરને ઘણા લાભ મળે છે. અમુક દેશી દવાઓ અને ધરગથ્થું ઉપચાર પણ શરીરમાં રોગપ્રતિકારક શક્તિનો વધારો કરે છે. જેની સારવારમાં વપરાતી ઔષધિઓ રસોડામાંથી જ મળી રહેતી હોય છે એક એવી ઔષધી એટલે કે ઘરેલું ઉપાય જેનાથી શરીરને ઘણા ફાયદા મળે છે. એ આપણા શરીરને વિટામિન્સ, પ્રોટીન્સ જેવા

ગેસ, અપચો અને ચામડીના રોગમાં મોંઘી દવાઓ કરતાં પણ વધુ અસરકારક છે આ ઔષધિ.. Read More »

99% લોકો નથી જાણતા 100 થી વધુ રોગોનો સફાયો કરતી આ ઔષધિ વિશે, કોલેસ્ટ્રોલ માટે તો છે રામબાણ..

આર્યુવેદની પાસે એવી એવી જડીબુટ્ટીઓ છે, જેનો તમામ બિમારીઓમાં ઉપયોગ કરી શકો છો. તેમાનો જ એક ખાસ પદાર્થ છે, ગુગળ. ગુગળ એક વૃક્ષ છે, જેમાથી નીકળનાર ગુંદરને આપણે ગુગળ કહીએ છીએ. ગુગળ ઘણાં રોગોમાં લાભકારી સાબિત થાય છે. આ વનસ્પતિ ઉત્તર, મધ્ય ગુજરાત, કચ્છ તથા સૌરાષ્ટ્રની ખડકાળ ટેકરીઓ તથા કંકરયુકત તેમજ રેતાળ વિસ્તારોમાં ઉગે છે.

99% લોકો નથી જાણતા 100 થી વધુ રોગોનો સફાયો કરતી આ ઔષધિ વિશે, કોલેસ્ટ્રોલ માટે તો છે રામબાણ.. Read More »

ગેસ્ટ્રો અને અપાચન માથી માત્ર 5 મિનિટ માં છુટકારો અપાવશે આ ઘરેલુ સૌથી અસરકારક ઉપચાર..

વાઈરલ ગેસ્ટ્રોએંટેરિટિસ ના ચેપ ને લીધે ઝાડા અને ઉલ્ટી થઇ શકે છે. જ્યારે કોઈ વ્યક્તિના પેટ અને આંતરડામાં વાયરસ નો ચેપ લાગે છે, ત્યારે એને વાઈરલ ગેસ્ટ્રોએંટેરિટિસ નો ચેપ લાગ્યો એવું કેહવામા આવે છે. પુખ્ત વયના લોકો અને બાળકો બંને ને વાયરલ ગેસ્ટ્રોએન્ટેરિટિસ નો ચેપ લાગી શકે છે. ચેપગ્રસ્ત વ્યક્તિ અથવા તો વાયરસ જે સપાટી

ગેસ્ટ્રો અને અપાચન માથી માત્ર 5 મિનિટ માં છુટકારો અપાવશે આ ઘરેલુ સૌથી અસરકારક ઉપચાર.. Read More »

સ્વાસ્થય માટે અમૃત સમાન છે આ રસ, ચામડીના રોગો માટે તો છે 100% અસરકારક..

બટાટા એક શાકભાજી છે જેનો ઉપયોગ દરેક ઘરમાં કોઈના કોઈ રૂપે થાય છે. પરંતુ શું તમે કાચા બટાકાના રસના ફાયદા જાણો છો? કાચા બટાકામાં કાર્બોહાઇડ્રેટ અને ચરબી મળી આવે છે. આમાં લ્યુટિન અને ઝેન્થિન જેવા કેરોટીનોઇડ શામેલ છે જે હૃદયના કાર્યમાં સુધારો કરે છે. બટાકા લોહીમાં કોલેસ્ટરોલનું સ્તર ઘટાડે છે અને રક્ત વાહિનીઓને થતા નુકસાનથી

સ્વાસ્થય માટે અમૃત સમાન છે આ રસ, ચામડીના રોગો માટે તો છે 100% અસરકારક.. Read More »

માત્ર 5 મિનિટમાં દરેક પ્રકારનો પેટના દુખાવો દૂર કરવાનો 100% અસરકારક ઉપચાર છે આ..

અજમો ખાઈ ઉપર ગરમ પાણી પીવાથી પેટનો દુઃખાવો, અજીર્ણ અને વાયુ મટે છે. આદુ અને લીંબુના રસમાં અર્ધી ચમચી મરીનું ચૂર્ણ નાખી પીવાથી પેટનો દુઃખાવો મટે છે. અજમો અને મીઠું વાટીને તેની ફાકી લેવાથી પેટનો દુઃખાવો મટે છે. આદુ અને ફુદીનાના રસમાં સિંધવ નાખીને પીવાથી પેટનો દુઃખાવો મટે છે. શેકેલા જાયફળનું એક ગ્રામ ચૂર્ણ ગરમ

માત્ર 5 મિનિટમાં દરેક પ્રકારનો પેટના દુખાવો દૂર કરવાનો 100% અસરકારક ઉપચાર છે આ.. Read More »

ભલભલા રોગોને મટાડી દેશે માત્ર 1 ચમચી આનું સેવન, માત્ર કરો આ રીતે ઉપયોગ..

આપણે લોકો સામાન્ય રીતે મુખવાસ તરીકે ઉપયોગમાં લઈએ એ વરિયાળી ઔષધિ તરીકે પણ વપરાય છે. તે સ્વાદે મીઠી, તેલવાળી તથા સુગંધી હોય છે. તેનું તેલ શુદ્ધ સફેદ અને ખુશ્બુદાર  હોય છે. તેનું તેલ સ્વાદે મીઠું હોય છે. વરિયાળી ગુણમાં દીપન, પાચન તથા વાયુ હરનાર છે. તે પિત્ત, રક્તદોષહર હોય છે. વરિયાળી તરસ, ઉલટી, પેટની ચૂંક,

ભલભલા રોગોને મટાડી દેશે માત્ર 1 ચમચી આનું સેવન, માત્ર કરો આ રીતે ઉપયોગ.. Read More »

Scroll to Top