Breaking News

વીંછી કરડે ત્યારે તરત જ કરો આ કામ તરત જ ઉતરી જાશે ઝેર,અહી ક્લિક કરી જાણો અને શેર કરી દરેકને જણાવો

સ્વાસ્થ્ય અને આયુર્વેદ ઉપચાર વિશે માહિતી મેળવવા માટે લાઇક કરો.

વીંછી, જેની પૂંછડી માં ઝેર હોય છે. અને તે જે પોતાના શિકાર ને કરડવા માટે પૂંછડીમાં લાગેલા નુકિલા ડંક નો ઉપયોગ કરે છે.વીંછી તેનુ ઝેર ખુબજ ખતરનાક હોય છે જેથી તેના કરડવા પર તરત જ ઇલાજ કરવો ખુબજ જરૂરી છે.અન્યથા દર્દી નો જીવ પણ જઈ શકે છે.

વીંછીના કરડવા માટેનો પ્રથમ ઉપાય એ છે કે એ જગ્યાને આગળ અને પાછળના ભાગને બાંધી લો જેથી શરીરમાં ઝેર ન ફેલાય લક્ષણો વીંછીના કરડવાથી સૂઝન દેખાઇ પણ શકે છે અથવા ના પણ દેખાઈ શકે જો કે દરેક વીંછીના ડંખ સમયે તીવ્ર પીડા અને બળતરા પેદા થશે પછીથી તેમાં ઝણઝણાટી અથવા સુન્નતા પણ આવે છે.

ડુંગળી ના રસમાં એમોનિયમ ક્લોરાઇડ  મિક્સ કરીને  વીંછી કર્ડેલ સ્થાન પર લગાવી દો, ઝેર નીકળી જશે. અને રાહત  મળશે. ફુદીના નો તેને ફુદીના નો રસ પીવાથી અથવા ફુદીનો ચાવવાથી પણ ઝેર ઉતરી જાય છે.અને તે ખુબ ફાયદા કારક છે.

વીંછી કરડે ત્યારે રતાળુ ના પાન ને પીસી તે સ્થાન પર લગાવવા થી વીંછી ના ઝેર ની અસર ખતમ થઈ જાય છે. જો ઝેર ના ઉતરે તો, કાચી હળદર ને પીસી તેને હળવી ગરમ કરી લો અને વીંછી ના કરડેલ સ્થાન પર લગાવી લો ઝેર ઉતરી જશે.

ફટકડી ને પીસી તેનો લેપ વીંછી કરડવા ના સ્થાન પર લગાવવાથી ઝેર ની અસર ધીરે ધીરે ઓછી થવા લાગતી હોય છે. અને દર્દી ને આરામ મળતો હોય છે. કોઇપણ ઝેરી જીવજંતુ કરડ્યું હોય તો તરત જ તુલસીના પાનને પીસીને ડંખ ઉપર મસળવાથી ઝેરની અસર નાબુદ થાય છે.

વીંછી કરડ્યો હોય તો સુંઠને પાણીમાં ઘસી સુંઘવાથી વીંછીનું ઝેર ઉતરે છે.વીંછીના ડંખવાળો ભાગ મીઠાના પાણીથી વારંવાર ધોવાથી તથા સહેજ મીઠું નાખેલા પાણીના ટીપાં બંને આંખોમાં નાખવાથી વીંછીનું ઝેર ઉતરે છે.

વીંછી કરડ્યો હોય તો તેના ડંખ ઉપર લસણ વાટીને ચોપડવાથી અને લસણનો બે ચમચી જેટલો રસ મધમાં મેળવીને ચાટવાથી તરત રાહત થાય છે અને ઝેર ઉતરે છે. ઝેરી વીંછી નાં ડંખ ઉપર મીઠા લીમડાના પાન વાટીને ચોપડવાથી ડંખની પીડા અને સોજો ઉતરે છે અને ઝેરની અસર નાબુદ થાય છે.

હાથ પર કરડયો હોય તો હાથ પર પાટો બાંધી દેવો અને હલાવવો નહીં. હાથને ઊંચો રાખવા ગરદન પર પાટો ભેરવવો. (હાથનું ફ્રેક્ચર થાય ત્યારે જેવો પાટો બાંધે છે તેવો) અને હાથ ઊંચો રાખવો.

તાજણીયાનો રસ સાકર સાથે પીવાથી વીંછીનું ઝેર ઉતરે છે.આમલીનો ચીંચોડો સફેદ થાય ત્યાં સુધી પાણીમાં ઘસી એ સફેદ થયેલો ચીંચોડો વીંછીના ડંખ ઉપર ચોટાડવાથી ઝેર શોષી લે છે અને પોતાની મેળે ખરી પડે છે અને વીંછીનું ઝેર ઉતરે છે.

સ્વાસ્થ્ય અને આયુર્વેદ ઉપચાર વિશે માહિતી મેળવવા માટે લાઇક કરો.

Check Also

માત્ર આ એક ચમચી ચૂર્ણથી કાયમ માટે ડાયાબીટીસની દવા અને ઇન્જેકશનથી છુટકારો, 100% અસરકારક અને અનુભવસિદ્ધ ચૂર્ણ

સ્વાસ્થ્ય અને આયુર્વેદ ઉપચાર વિશે માહિતી મેળવવા માટે લાઇક કરો. આજકાલ ઘરેઘરે ડાયાબિટીસનો રોગ સામાન્ય …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!