હેલ્થ

વગર ખર્ચે માત્ર 1 કલાકમાં ગાળાની ખરાશ, દુખાવા, સોજો થઈ જશે ગાયબ માત્ર આ ઘરેલુ ઉપાયથી..

ઋતુ બદલાતા જ ગળામાં ખરાશ આવવી એ સામાન્ય બાબત છે પરંતુ આ વાયરસમાં  ગળામાં દુખાવો અને શરદી થવાથી લોકોની ચિંતામાં વધારો થાય છે. ઠંડીમાં શરદી અને વાયરલ તાવ જેવી સમસ્યા પણ થવા લાગે છે પરંતુ ગળાની ખરાશને લોકો સામાન્ય બાબત સમજીને નજરઅંદાજ કરે છે. પરંતુ આમ કરવાથી તકલીફ વધી શકે છે. આથી ગળાની ખરાશથી છૂટકારો […]

વગર ખર્ચે માત્ર 1 કલાકમાં ગાળાની ખરાશ, દુખાવા, સોજો થઈ જશે ગાયબ માત્ર આ ઘરેલુ ઉપાયથી.. Read More »

લોહી શુદ્ધ કરી ઋતુ પરિવર્તનથી થતાં તાવ-શરદી, ઉધારસમાં તો છે દવા કરતાં વધુ અસરકારક, માત્ર 1 દિવસમાં જોવા મળશે પરિણામ

ભારતની મહત્વપૂર્ણ શાકભાજી માંથી એક છે. પરવળને એકલું કે અન્ય શાકભાજીઓની સાથે બનાવવામાં આવે છે. મોટાભાગે પરવળને ગ્રેવીની રીતે અને સૂકા વ્યંજનની જેમ બનાવવામાં આવે છે. પરવળ નો કેટલીક જગ્યા એ ઔષધી તરીકે પણ ઉપયોગ કરવામાં આવે છે. પરવળ નો આકાર અને દેખાવ તુરીયા જેવો હોય છે. અન્ય શાકભાજી કરતાં પરવળનું શાક વિશેષ ગણાય છે,

લોહી શુદ્ધ કરી ઋતુ પરિવર્તનથી થતાં તાવ-શરદી, ઉધારસમાં તો છે દવા કરતાં વધુ અસરકારક, માત્ર 1 દિવસમાં જોવા મળશે પરિણામ Read More »

ઔષધીય ગુણોનો ભંડાર છે આ ફૂલ, આના એટલા છે ફાયદા કે તમે વિચારી પણ નહીં શકો…તમે પણ જાણો તેના લાજવાબ ફાયદા

નાગકેસરના ફૂલોનો ઉપયોગ આયુર્વેદમાં થાય છે અને તેની સહાયથી અનેક રોગો મટે છે. નાગકેસર ઘણા ઔષધીય ગુણો થી પણ ભરપૂર છે. નાગકેસર ને બીજા ઘણા નામોથી ઓળખવામાં આવે છે જેવા કે નાગચંપા, ભુજંગખ્યા, હેમ અને નાગપુષ્પ પણ કહેવામાં આવે છે. આયુર્વેદ પ્રમાણે નાગકેસર સ્વાદમાં કડવું અને તુરું, શીતળ, પચવામાં હળવું, ભૂખ લગાડનાર, કફ-પિત્તશામક, લિવર, મગજ

ઔષધીય ગુણોનો ભંડાર છે આ ફૂલ, આના એટલા છે ફાયદા કે તમે વિચારી પણ નહીં શકો…તમે પણ જાણો તેના લાજવાબ ફાયદા Read More »

સોયરાસીસ, તાવ-ઉધરસ, ચામડી ના દર્દો તેમજ સ્ત્રી-રોગો માં ખૂબ અસરકારક છે આ ઔષધિ, જાણો તેના અદભૂત ફાયદા

ઉપલેટ ને કંઠ અથવા કુષ્ઠ તરીકે પણ ઓળખવામાં આવે છે. ઉપલેટ ના મૂળ સંસ્કૃત નામો કુષ્ઠ, પાકલ, વાય, ગદ છે. ઉપલેટ દરેક ગાંધીની દુકાને પ્રાપ્ય છે. તે અઢીથી ત્રણ ઇંચ જેટલી લંબાઈના તથા અર્ધાથી એક ઇંચ જેટલા જાડા અને સહેજ વક્ર એવાં મૂળિયાં છે. ઉપલેટ ના સ્વાદ તથા ગુણધર્મો જોઈએ. ઉપલેટના મૂળ મધુર, તીખાશવાળા, કડવાં,

સોયરાસીસ, તાવ-ઉધરસ, ચામડી ના દર્દો તેમજ સ્ત્રી-રોગો માં ખૂબ અસરકારક છે આ ઔષધિ, જાણો તેના અદભૂત ફાયદા Read More »

લોહી પાતળું કરી ડાયાબીટીસ, કેન્સર જેવા 50થી વધુ રોગોનો રામબાણ ઈલાજ છે આ ઔષધિ, માત્ર જાણી લ્યો સેવન કરવાની રીત

ઘર પર બનનારી લગભગ બધી જ રસોઈમાં આપણે હિંગનો ઉપયોગ કરીએ છીએ. હિંગનો ઉપયોગ શાકભાજીનો સ્વાદ સુધારવા માટે કરવામાં આવે છે, પરંતુ કદાચ તમે જાણતા નહીં હોવ કે હીંગ માત્ર સ્વાદ માટે જ નહીં સ્વાસ્થ્યને પણ ફાયદો કરે છે. તમે હીંગનો ઉપયોગ કરીને અનેક પ્રકારના રોગોનો ઇલાજ કરી શકો છો. આયુર્વેદમાં હિંગના ઘણા ફાયદા વર્ણવવામાં

લોહી પાતળું કરી ડાયાબીટીસ, કેન્સર જેવા 50થી વધુ રોગોનો રામબાણ ઈલાજ છે આ ઔષધિ, માત્ર જાણી લ્યો સેવન કરવાની રીત Read More »

મળી ગયો વગર દવાએ કોલેસ્ટ્રોલ અને ડાયાબિટીસ જેવા જટિલ રોગોનો 100% અસરકારક ઈલાજ, તમને પણ અત્યારે જ કરો ઈલાજ અને મેળવો તરત જ પરિણામ

કોલેસ્ટ્રોલ એ ચરબીમાં સમાયેલા મુખ્ય ઘટકોમાંનું એક ઘટક છે. તે શરીરના દરેકે કોષમાં જોવા મળે છે. કોલેસ્ટ્રોલ ચરબીને પચાવવામાં, કોષની દીવાલને મજબૂત બનાવવામાં તેમજ હોર્મોન ઉત્પન્ન કરવામાં મદદરૂપ બને છે. આજકાલ લોકોની અનિયમિત જીવનશૈલી અને બહારનું ખાવા પીવાથી તેમના આરોગ્ય ઉપર ઘણી ખરાબ અસર પડી છે, જેને કારણે લોકોમાં હાઈ કોલેસ્ટ્રોલની સમસ્યા દિવસેને દિવસે વધતી

મળી ગયો વગર દવાએ કોલેસ્ટ્રોલ અને ડાયાબિટીસ જેવા જટિલ રોગોનો 100% અસરકારક ઈલાજ, તમને પણ અત્યારે જ કરો ઈલાજ અને મેળવો તરત જ પરિણામ Read More »

શું તમે ઓળખો છો આ ઔષધિ ને? ગમે તેવા તાવ, ડાયાબિટીસ સહિત અનેક સમસ્યા માટે આ છે ઉત્તમ ઔષધી

ઘરગથ્થુ ઔષધોમાં ‘કડુ અને કરિયાતું’ ખૂબ જ લોકપ્રિય છે. આ બંને આયુર્વેદિય ઔષધો તેમનાં કડવા સ્વાદ અને ઉત્તમ ઔષધિય ગુણોને લીધે જ પ્રસિદ્ધ છે. કડુ સ્વાદમાં કડવું અને કિંચિત તીખું, પચવામાં હળવું અને શીતળ છે તેવું પણ માનવામાં આવી રહ્યું છે.  અને તેમજ તે ભૂખ લગાડનાર, પિત્તસારક, યકૃત ઉત્તજેક, હૃદય માટે હિતકારી, કૃમિનાશક, રક્ત અને

શું તમે ઓળખો છો આ ઔષધિ ને? ગમે તેવા તાવ, ડાયાબિટીસ સહિત અનેક સમસ્યા માટે આ છે ઉત્તમ ઔષધી Read More »

એક એવી જાદુઇ વેલ કે જે થાય છે માટી વગર કોઈ પણ વૃક્ષ પર, જે ગમે તેવી ખંજવાળ, દુખાવા માટે તો છે ચમત્કારિક

અમરવેલ એક લીલા-પીળા રંગની પાંદડા વગર ની વેલ છે. તમે તેને ઘણાં ઝાડમાં લટકતું જોયું હશે. તે ઘણી વખત બાવળ, પ્લમ વગેરે જેવા ઝાડ પર દેખાય છે. અમરવેલ ખેતરોમાં પણ જોવા મળે છે. તેની ડાળી લાંબી અને પાતળી હોય છે. તેની ડાળીઓ ખૂબ મજબૂત હોય છે. તેની વેલ અને બીજ ઔષધી તરીકે ઉપયોગમાં લેવાય છે

એક એવી જાદુઇ વેલ કે જે થાય છે માટી વગર કોઈ પણ વૃક્ષ પર, જે ગમે તેવી ખંજવાળ, દુખાવા માટે તો છે ચમત્કારિક Read More »

દરેક રોગો મટાડી દેશે માત્ર આ એક જ છોડ, આંતરડાના અલ્સર,શરદી-તાવમાં તો તરત મળશે પરિણામ, જરૂર જાણો અહી ક્લિક કરી

સુવાદાણાનો ઉપયોગ મોટાભાગે દવા તરીકે કરવામાં આવે છે. તેમાં વધુ પોષક તત્વો અને એન્ટી ઓક્સીડેન્ટ વધારે હોય છે જે શરીર માટે ફાયદાકારક ગણાય છે. આ કેન્સરના દર્દીઓ માટે પણ ખૂબ અસરકારક છે. શિયાળાની ઋતુમાં આ ખાવાથી અનેક રોગો માંથી મુક્તિ મેળવી શકાય છે. તેને ખાવાથી તાવ, શરદી, ઉધરસ, ચેપ, બવાસીર, અલ્સરથી પણ છુટકારો મળી શકે

દરેક રોગો મટાડી દેશે માત્ર આ એક જ છોડ, આંતરડાના અલ્સર,શરદી-તાવમાં તો તરત મળશે પરિણામ, જરૂર જાણો અહી ક્લિક કરી Read More »

કોઈપણ પ્રકારના ખર્ચ વગરની રાખી લ્યો આ એક પેટી ઘરે, કોઈ દિવસ ડોક્ટર પાસે જવાની જરૂર નહીં પડે, જરૂર સાચવવા જેવી માહિતી

સ્નેહીજનો તમે બધા ઘરે કઈક વાગ્યું હોય કે નાના નાના દરદ માટે ઘરે એક ફર્સ્ટ એઇડ બોક્સ રાખતા હશો. તેમાં મોટા ભાગે એન્ટીબાયોટિક દવાઓ હશે. પરંતુ આજે મારે તમને આયુર્વેદિક ઓસડિયા કે જે આપની વર્ષો જૂની સંસ્કૃતિ ની દેણ છે તેના વિષે વાત કરવી છે. અહી આજે અમે સામાન્ય અને નાના રોગો માટે બજાર માં

કોઈપણ પ્રકારના ખર્ચ વગરની રાખી લ્યો આ એક પેટી ઘરે, કોઈ દિવસ ડોક્ટર પાસે જવાની જરૂર નહીં પડે, જરૂર સાચવવા જેવી માહિતી Read More »

Scroll to Top