હેલ્થ

આ વૃક્ષ ઘણી બીમારીઓનો એક સાથે કરે છે ઈલાજ, તેના ફાયદાઓ જાણીએ તમે પણ રહી જશો દંગ, અચૂક જાણો કયું છે આ વૃક્ષ

આપણે ત્યાં પારિજાતના છોડ ઘણી જગ્યાએ જોવા મળે છે. તેના ફૂલ સફેદ રંગના અને નાના હોય છે. આ ફૂલ રાત્રે ખિલે છે અને સવારે છોડ પરથી જાતે જ પડી જાય છે. પારિજાતક ગુણમાં પિત્તદ્રાવક, યકૃત ઉત્તેજક, શામક, ત્વકૃદોષહર તથા કૃમિઘ્ન છે. એ કફઘ્ન, તિકત, બલ્ય, જ્વરઘ્ન તથા મૃદુરેચક છે. તો ચાલો આજે આપણે જાણીએ પારિજાતના […]

આ વૃક્ષ ઘણી બીમારીઓનો એક સાથે કરે છે ઈલાજ, તેના ફાયદાઓ જાણીએ તમે પણ રહી જશો દંગ, અચૂક જાણો કયું છે આ વૃક્ષ Read More »

50થી વધુ રોગોનો ઘરેલુ ઈલાજ છે આનું સેવન, માત્ર જાણી લ્યો ઉપયોગ કરવાની રીત

આદુ પાણીવાળી અને રેતાળ જમીનમાં થાય છે. ભારતભરમાં તેનું વાવેતર થાય છે. તેની ગાંઠ કાપીને, રોપીને તેનું વાવેતર કરવામાં આવે છે. ગુજરાતમાં ખેડા જિલ્લામાં તેનું વાવેતર સારા પ્રમાણમાં થાય છે. અમદાવાદ જિલ્લાના ધોળકા ના આદુ અને સૂંઠ વખણાય છે. આદુનો છોડ જેમ જેમ વધવા માંડે તેમ તેમ તેના મૂળિયાં નો વિસ્તાર ફેલાય છે અને મૂળના

50થી વધુ રોગોનો ઘરેલુ ઈલાજ છે આનું સેવન, માત્ર જાણી લ્યો ઉપયોગ કરવાની રીત Read More »

તમે પણ લ્યો છો રોજ ડાયાબિટીસના ઇન્જેકશન અને દવા? મળી ગયો છે માત્ર 10 દિવસમાં દવા અને ઇન્જેકશન બંધ કરી તેમાંથી કાયમી છુટકારો મેળવવાનો 100% અસરકારક ઈલાજ

આપણાં દેશમાં પુખ્તવયે થતો ડાયાબિટીસ કૂદકે ને ભૂસકે વધી રહ્યો છે. જેમ જેમ શહેરીકરણ વધતું જાય છે અને જેમ જેમ શારીરિક શ્રમ ઘટતો જાય છે, તેમ તેમ ડાયાબિટીસનું પ્રમાણ વધે છે. જો ડાયાબિટીસને અટકાવવા માટે સામાજિક અને રાષ્ટ્રીય સ્તરે ઝુંબેશ ઉપાડવામાં નહીં આવે તો આપણાં દેશના કરોડો નાગરિકો આવતાં દશ-પંદર વર્ષમાં ડાયાબિટીસના શિકાર બની ગયા

તમે પણ લ્યો છો રોજ ડાયાબિટીસના ઇન્જેકશન અને દવા? મળી ગયો છે માત્ર 10 દિવસમાં દવા અને ઇન્જેકશન બંધ કરી તેમાંથી કાયમી છુટકારો મેળવવાનો 100% અસરકારક ઈલાજ Read More »

જાડું થતું લોહી છે બીમારીનું ઘર, જાડું થઈ ગંઠાઈ જતાં લોહીને પાતળું કરી હાર્ટ એટેકથી બચવાનો સૌથી આસાન ઘરેલુ ઈલાજ

લોહી શરીરને સ્વસ્થ રાખવામાં મહત્વની ભૂમિકા ભજવે છે. લોહીનો અભાવ, જાડાઇ, લોહીમાં ગઠ્ઠા અથવા શરીરમાં વધુ પડતું લોહી વગેરે સ્વાસ્થ્યની અનેક સમસ્યાનું કારણ બની જાય છે. આજકાલ, ઘણા લોકોમાં લોહી જાડું થવાની સમસ્યા થાય છે.  કેટલાક લોકો લોહીને જાડું થતું અટકાવવા દવાઓનો ઉપયોગ પણ કરે છે, જેમાં લોહી પાતળા કરનારા એજન્ટોનો ઉપયોગ કરવામાં આવે છે.

જાડું થતું લોહી છે બીમારીનું ઘર, જાડું થઈ ગંઠાઈ જતાં લોહીને પાતળું કરી હાર્ટ એટેકથી બચવાનો સૌથી આસાન ઘરેલુ ઈલાજ Read More »

શું તમે પણ પેટ માં ગેસ ની સમસ્યા થી પીડાઓ છો? તો આ ઉપાય તમને ફક્ત થોડીક જ મિનિટો માં આપશે ઘણી રાહત

ગેસના રોગમાં કેવો ખોરાક લેશો ? બહુ જ ઉકાળેલા તળેલા પદાર્થો ન લો. મેંદાનો ઉપયોગ ન કરો. ઘઉં એના થુલા સાથે જ ઉપયોગમાં લો. રોજિંદા ખોરાકમાં શાકભાજી અને ફળોનો શક્ય એટલો ઉપયોગ કરો. સાક૨-ગોળ, મધ કે ફળોના સ્વરૂપમાં લો. શોધિત ખાંડ સફેદ ન લ્યો. રોજિંદા ખોરાકમાં કેવળ સૂકો-ભૂંજેલો-તળેલો ખોરાક ન લ્યો. ખાસ કરીને કબજિયાત થાય

શું તમે પણ પેટ માં ગેસ ની સમસ્યા થી પીડાઓ છો? તો આ ઉપાય તમને ફક્ત થોડીક જ મિનિટો માં આપશે ઘણી રાહત Read More »

જાણી લ્યો વારંવાર લગતા પેશાબનું કારણ અને રાહત મેળવવા અજમાવો સમસ્યા દૂર કરવાના ઘરેલુ ઉપાય

ઘણીવાર લોકોને એવું ફીલ થાય છે, કે તેમને સામાન્ય કરતાં વધુવાર પેશાબ કરવા માટે જવું પડી રહ્યું છે. વારંવાર યૂરિન આવવું એક મોટી પરેશાની છે, કારણ કે તેના કારણે રોજિંદા જીવનમાં પરેશાની થવા લાગે છે. રાતે ઊંઘ ખરાબ થાય છે. વારંવાર પેશાબ આવન કારણે ઘણીવખત આપણે બહાર ગયા હોઈએ ત્યારે પણ શરમજનક પરિસ્થિતિ ઊભી થાય છે.

જાણી લ્યો વારંવાર લગતા પેશાબનું કારણ અને રાહત મેળવવા અજમાવો સમસ્યા દૂર કરવાના ઘરેલુ ઉપાય Read More »

શું તમે જાણો છો આ છોડ કેટલો ફાયદાકારક છે ? આનો ઉપયોગ દરેક બીમારીમાં છે ગુણકારી, અમૂલ્ય ફાયદા જાણીને ચોંકી જાશો તમે પણ

ડમરો એક છોડ છે. આયુર્વેદમાં તેના ઔષધીય ગુણધર્મોને લીધે તે સદીઓથી વિવિધ પ્રકારના રોગો માટે વપરાય છે. ડમરા નો સુગંધિત છોડ દુખાવો દૂર કરવામાં મદદ કરે છે. ડમરો ઝેર, લોહીબગાડ, કોઢ, શરીરની ભીનાશ, ખંજવાળ અને ત્રીદોષ મટાડે છે. ડમરો દીપન, પાચન, યકૃત-પીત્તની સારક, વાયુને હરનાર, સોજો ઉતારનાર, તાવ મટાડનાર, મુત્ર વધારનાર તથા ગર્ભાશયને સંકોચે છે.

શું તમે જાણો છો આ છોડ કેટલો ફાયદાકારક છે ? આનો ઉપયોગ દરેક બીમારીમાં છે ગુણકારી, અમૂલ્ય ફાયદા જાણીને ચોંકી જાશો તમે પણ Read More »

ખૂબ પાવરફૂલ છે આ ઔષધિ, રોજ આ રીતે લેવાથી વધશે સેક્સુઅલ પાવર અને દૂર થશે શરીરની અનેક ખરાબ બીમારીઓ

અશ્વગંધા મધુર, તૂરી, કડવી ઉષ્ણવીર્ય, વાજીકર તથા વાયુ અને કફનો નાશ કરનાર છે. આચાર્ય ચરકના મત પ્રમાણે અશ્વગંધા શરીરને પુષ્ટ કરનાર તથા રોગ પ્રતિકારક શકિતને વધારનાર છે. શરીરના ધાતુકોષોના ઘસારા સામે તેની પૂર્તિ માટે જીવનીય દ્રવ્ય તરીકે ઉપયોગી છે. તથા રસાયણ પણ હોઈ શરીરમાં વહન થતાં રસ દ્રવ્યોની વિકૃતિઓને સુધારી આરોગ્ય પ્રદાન કરે છે. તથા

ખૂબ પાવરફૂલ છે આ ઔષધિ, રોજ આ રીતે લેવાથી વધશે સેક્સુઅલ પાવર અને દૂર થશે શરીરની અનેક ખરાબ બીમારીઓ Read More »

જાણો અલગ અલગ શાકભાજી માં રહેલા ગુણ અને તેના સેવનથી શરીરને થતાં લાભ વિશે વિસ્તારથી, શેર કરવાનું ભૂલતા નહીં

લોકો એવું માને છે કે ફળોના સેવનથી શરીર તમામ રોગોથી દૂર રહે છે, અને એ વાત સાચી પણ છે, પરંતુ ફક્ત ફાળો જ નથી રોજિંદા વપરાશ માં લેવાતા શાકભાજી પણ શરીરના રોગને દૂર કરવા માટે તેટલાજ લાભકારી છે. જો તમે નો જાણતા હોવ તો આ લેખ અંત સુધી વાંચો, અને જાણો કઈ શાકભાજી કેટલી લાભદાયી

જાણો અલગ અલગ શાકભાજી માં રહેલા ગુણ અને તેના સેવનથી શરીરને થતાં લાભ વિશે વિસ્તારથી, શેર કરવાનું ભૂલતા નહીં Read More »

આ ઔષધિ માંથી બનતો ક્ષીરપાક દૂર કરે છે જાતીય નબળાઈ, તેમજ વજન વધારવા અને કોઈ પણ પ્રકાર ના ચાંદા મટાડવા છે સક્ષમ

શતાવરી નું મૂળ સંસ્કૃત નામ બહુપત્રા છે. તેની પ્રકૃતિ શીતવીર્ય, બલપ્રદ શીતળ અને પિત્તશામક છે. શતાવરીનો ક્ષીરપાક અથવા ખીર બનાવવાની બનાવી ને ખવાય છે. તો ચાલો આ ક્ષીરપાક બનવાની રીત જોઈએ અને તેનાથી થતાં ફાયદા પણ જોઈએ. ૨૦૦ ગ્રામ દૂધ તથા તેટલાં જ પાણીનું મિશ્રણ કરી તેમાં એક તોલાભાર શતાવરીના મૂળનું ચૂર્ણ તથા અર્ધો તોલો

આ ઔષધિ માંથી બનતો ક્ષીરપાક દૂર કરે છે જાતીય નબળાઈ, તેમજ વજન વધારવા અને કોઈ પણ પ્રકાર ના ચાંદા મટાડવા છે સક્ષમ Read More »

Scroll to Top