મળી ગયો ગાદી ખસવાથી , નસ દબાવવાથી કે સાયટીકાથી થતાં કમર-પગના દુખાવા ગાયબ કરતો જોરદાર દેશી ઈલાજ, જીવો ત્યાં સુધી નહીં જરૂર પડે દવા અને ઓપરેશનની
આપણા શરીરની અંદર અનેક પ્રકારના સ્નાયુઓ છે. આ તમામ સ્નાયુમાં “ સાયટીકા” નામનો સ્નાયુ સૌથી લાંબો છે. આ સ્નાયુ કમર અને નિતંબથી લઈને સાથળની પાછળ બંને બાજુ અને પિંડીથી લઈને છેક એડી સુધી જાય છે. આ સાયટીકાનો દુઃખાવો, કમરની ગાદી ખસી જવી કે નસ દબાવાથી થતાં દુખાવા ઉત્પન્ન થવાનું મૂળ કારણ એ સ્થાન પર કંઈ […]