હેલ્થ

મળી ગયો ગાદી ખસવાથી , નસ દબાવવાથી કે સાયટીકાથી થતાં કમર-પગના દુખાવા ગાયબ કરતો જોરદાર દેશી ઈલાજ, જીવો ત્યાં સુધી નહીં જરૂર પડે દવા અને ઓપરેશનની

આપણા શરીરની અંદર અનેક પ્રકારના સ્નાયુઓ છે. આ તમામ સ્નાયુમાં “ સાયટીકા” નામનો સ્નાયુ સૌથી લાંબો છે. આ સ્નાયુ કમર અને નિતંબથી લઈને સાથળની પાછળ બંને બાજુ અને પિંડીથી લઈને છેક એડી સુધી જાય છે. આ સાયટીકાનો દુઃખાવો, કમરની ગાદી ખસી જવી કે નસ દબાવાથી થતાં દુખાવા ઉત્પન્ન થવાનું મૂળ કારણ એ સ્થાન પર કંઈ […]

મળી ગયો ગાદી ખસવાથી , નસ દબાવવાથી કે સાયટીકાથી થતાં કમર-પગના દુખાવા ગાયબ કરતો જોરદાર દેશી ઈલાજ, જીવો ત્યાં સુધી નહીં જરૂર પડે દવા અને ઓપરેશનની Read More »

આયુર્વેદનો આ દમદાર રસ બ્લડપ્રેશર, દરેક દુખાવા અને સોજાને કરી દેશે જડમૂળથી ગાયબ, જીવનભર પેઇનકીલરની જરૂર નહીં પડે

ડુંગળીમાં વિટામિન A, B6, B કોમ્પ્લેક્સ અને C પણ મળી આવે છે. ડુંગળીમાં આયર્ન, ફોલેટ અને પોટેશિયમ જેવા તત્વો પણ પર્યાપ્ત માત્રામાં હોય છે. સામાન્ય રીતે ડુંગળી, લસણ, આદુ જેવી વસ્તુઓ દાળ-સબ્જી ને સ્વાદિષ્ટ બનાવવા માટે ઉપયોગમાં લેવામાં આવે છે. ડુંગળીમા ઘણા ઉતમ તત્વો શામેલ છે જે શરીરને પોષણ આપે છે સાથે સાથે તે અનેક

આયુર્વેદનો આ દમદાર રસ બ્લડપ્રેશર, દરેક દુખાવા અને સોજાને કરી દેશે જડમૂળથી ગાયબ, જીવનભર પેઇનકીલરની જરૂર નહીં પડે Read More »

આયુર્વેદની આ દમદાર ઔષધિ ઉધરસ, શ્વાસ અને વાયુના રોગને જડમૂળથી કરી દેશે ગાયબ, જીવો ત્યાં સુધી નહીં થાય આ રોગ

પીપરને આપણે ગુજરાતીમાં ‘લીંડીપીપર’ કહીએ છીએ. પાતળી, તીખી, કૃષ્ણવર્ણની અને તોડવાથી વચ્ચે જે લીલા રંગની હોય તે પીપર ઉત્તમ ગણાય છે. ઔષધોપચારમાં આવી જ પીપરનો ઉપયોગ કરવો જોઈએ. પીપર એ લતા વર્ગની વનસ્પતિ છે. તેની વેલ બહુવર્ષાયુ અને તેનાં પાન નાગરવેલનાં પાન જેવા જ પણ કદમાં સહેજ નાના હોય છે. આયુર્વેદ પ્રમાણે પીપર સ્વાદમાં તીખી,

આયુર્વેદની આ દમદાર ઔષધિ ઉધરસ, શ્વાસ અને વાયુના રોગને જડમૂળથી કરી દેશે ગાયબ, જીવો ત્યાં સુધી નહીં થાય આ રોગ Read More »

માત્ર આના સેવનથી કબજિયાત, ગેસ અને ડાયાબિટીસ થઈ જશે ગાયબ, ફરી ક્યારે પણ નહીં લેવી પડે દવા

મેથી આપણા સ્વાસ્થ્ય માટે ઘણી ફાયદાકારક સાબિત થાય છે. મેથીનો પાક બનાવીને પણ ખાવામાં આવે છે, જેથી શરીરને શક્તિ મળે અને શરીર રોગો સામે લડી શકે. રસોડામાં વપરાતી આ વસ્તુનો ઉપયોગ આયુર્વેદમાં ઔષધિ તરીકે કરવામાં આવે છે. તેમાં પ્રોટીન, કાર્બોહાઈડ્ર્ટ, ચરબી, જળ, લોહ, સોડિયમ, પોટેશિયમ, વિટામિન વગેરે આવશ્યક માત્રામાં રહેલાં છે. આયુર્વેદ પ્રમાણે મેથી સ્વાદમાં

માત્ર આના સેવનથી કબજિયાત, ગેસ અને ડાયાબિટીસ થઈ જશે ગાયબ, ફરી ક્યારે પણ નહીં લેવી પડે દવા Read More »

મળી ગયો ફેફસા અને મગજના રોગનો જોરદાર દેશી ઈલાજ, જીવો ત્યાં સુધી દવા કે ઇન્જેકશનની જરૂર નહીં પડે

કોકમને ઔષધીય ફળ માનવામાં આવે છે. આમલીની જેમ વાનગીઓમાં ખાટો સ્વાદ લાવનાર કોકમમાં પણ થોડા ઘણા અંશે પિત્તજનક અંશ રહેલો છે પરંતુ તેમ છતાંયે આયુર્વેદમાં કોકમનું એક અલગ સ્થાન રહેલું છે. કોકમનું શરબત, પાણી અને કઢી એક સ્વાસ્થ્યવર્ધક પાચક પીણું છે. કોકમમાં વિટામીન સી અને વિટામીન ઈ ભરપુર માત્રામાં હોય છે. કોકમ પ્રાચીનકાળથી વપરાતું આવે

મળી ગયો ફેફસા અને મગજના રોગનો જોરદાર દેશી ઈલાજ, જીવો ત્યાં સુધી દવા કે ઇન્જેકશનની જરૂર નહીં પડે Read More »

માત્ર થોડા દિવસ આના સેવનથી લોહીની ઉણપ, હિમોકલોબીન અને સાંધાના દુખાવા માંથી જીવનભરનો છૂટકરો

ગોળમાં સારી માત્રામાં આયર્ન અને વિટામિન સી હોય છે. આ સિવાય શિંગમાં આયર્ન, ફોસ્ફરસ, મેગ્નેશિયમ, પોટેશિયમ જેવા ગુણધર્મો પણ છે. આ સાથે શીંગ પણ આપણા શરીર માટે ફાયદાકારક છે, એટલે જ શીંગ અને ગોળ ખાવાના ઘણા ફાયદા છે, તો ચાલો જાણીએ તે ફાયદાઓ. આજે, મોટાભાગની સ્ત્રીઓને એનિમિયાની સમસ્યાનો સામનો કરવો પડી રહ્યો છે. આ સમસ્યામાં

માત્ર થોડા દિવસ આના સેવનથી લોહીની ઉણપ, હિમોકલોબીન અને સાંધાના દુખાવા માંથી જીવનભરનો છૂટકરો Read More »

દવા કરતાં 100 ગણું વધુ અસરકારક ચરબી ઓગાળી, સાંધાના દુખાવા અને બ્લડ પ્રેશરને કરી દેશે ગાયબ

તાંબાના વાસણમાં પાણી પીવું આરોગ્ય માટે ખૂબ ફાયદાકારક છે. આપણને બધાને ખબર છે કે તાંબાના વાસણમાં પાણી પીવાથી શરીરમાં રહેલા ઝેરી તત્વો બહાર નીકળી જાય છે. પરંતુ તે એ બાબત પર પણ નિર્ભર કરે છે કે તમે કઈ રીતે તાંબાના પાણીનું સેવન કરો છો. તાંબાના પાણીનો વધુમાં વધુ ફાયદો લેવા માટે પાણીને રાત્રે તાંબાના વાસણમાં

દવા કરતાં 100 ગણું વધુ અસરકારક ચરબી ઓગાળી, સાંધાના દુખાવા અને બ્લડ પ્રેશરને કરી દેશે ગાયબ Read More »

સોના કરતાં વધુ ગુણકારી આ બીજ કોલેસ્ટ્રોલ, કબજિયાત અને હ્રદયરોગને કરી દેશે ગાયબ, જીવનભર નહીં પડે દવાની જરૂર

કોળાના બીજ સામાન્ય રીતે આકારમાં અંડાકાર અને રંગમાં લીલા હોય છે. કોળાના બીજમાં ઝિંક ભરપૂર પ્રમાણમાં જોવા મળે છે જે કોઈ બીજા શાકમાં નથી મળતા. આપણે બધા જાણીએ છીએ કે કોળુ ખાવુ આરોગ્ય માટે લાભકારી છે. પણ તેના બીજમાં પણ ઘણા ગુણ છુપાયા છે. જેનાથી આરોગ્ય સાથે જોડાયેલ અનેક પરેશાનીઓમાં રાહત મળી શકે છે. હવે

સોના કરતાં વધુ ગુણકારી આ બીજ કોલેસ્ટ્રોલ, કબજિયાત અને હ્રદયરોગને કરી દેશે ગાયબ, જીવનભર નહીં પડે દવાની જરૂર Read More »

દવા કરતાં 100 ગણું શક્તિશાળી છે આનું સેવન હદય, કોલેસ્ટ્રોલ અને હાડકાંના દુખાવા જીવો ત્યાં સુધી કરી દેશે ગાયબ

જે લોકો સફેદ વટાણા વિશે જાણે છે તે તેના ફાયદા વિશે જાગૃત નથી. તેથી આજે અમે તમને સફેદ વટાણા સાથે સંકળાયેલા અનેક જબરદસ્ત ફાયદા વિશે જણાવીશું. સ્વસ્થ રહેવા માટે શું કરવું તે આપણે નથી જાણતા. કૃત્રિમ અને ખર્ચાળ ઉત્પાદનોનો વપરાશ કરો. જ્યારે બજારોમાં એવી ઘણી બધી ખાદ્ય વસ્તુઓ છે જે સહેલાઇથી અને સસ્તા ભાવે મળે

દવા કરતાં 100 ગણું શક્તિશાળી છે આનું સેવન હદય, કોલેસ્ટ્રોલ અને હાડકાંના દુખાવા જીવો ત્યાં સુધી કરી દેશે ગાયબ Read More »

માત્ર 1 દિવસમાં દુખાવા, સોજા અને ચામડીના રોગનો જડમૂળથી ગાયબ કરી દેશે આ શક્તિશાળી પીણું

આરોગ્યની ઘણી સમસ્યાઓ દૂર કરવા દાદીમાના ઉપાયોમાં હળદરનું દૂધ હંમેશા પ્રથમ આવે છે. કદાચ આ જ કારણ છે કે જ્યારે પણ કોઈ શારીરિક સમસ્યા હોય છે ત્યારે હળદરના દૂધનો ઉપયોગ કરવામાં આવે છે. અલબત્ત, દરેકને  હળદરના દૂધનો સ્વાદ ગમતો નથી, પરંતુ હળદરના દૂધના ફાયદા એટલા બધા છે કે તમે તેને અવગણી શકો નહીં. તેથી, આરોગ્ય

માત્ર 1 દિવસમાં દુખાવા, સોજા અને ચામડીના રોગનો જડમૂળથી ગાયબ કરી દેશે આ શક્તિશાળી પીણું Read More »

Scroll to Top