હેલ્થ

મળી ગયો 100% અસરકારક અશક્તિ, નબળાઈ, કમજોરી અને હાડકાનો જોરદાર દેશી ઈલાજ, જીવો ત્યાં સુધી નહીં થાય આ રોગ

અંજીર એ ફળનો એક પ્રકાર છે. જે ઘણી પ્રકારની દવાઓ બનાવવામાં પણ વપરાય છે. તે ખાવામાં સ્વાદિષ્ટ જ નથી, પરંતુ તેના ઘણા ફાયદા પણ છે. અંજીર એ વિશ્વના સૌથી પ્રાચીન ફળોમાંનું એક માનવામાં આવે છે અને તેમાં કેલ્શિયમ અને વિટામિન એ અને બી મોટા પ્રમાણમાં જોવા મળે છે. આ સિવાય જો તમે ઇચ્છો તો તમે […]

મળી ગયો 100% અસરકારક અશક્તિ, નબળાઈ, કમજોરી અને હાડકાનો જોરદાર દેશી ઈલાજ, જીવો ત્યાં સુધી નહીં થાય આ રોગ Read More »

ગેરેન્ટી સાથે થાઈરોઈડના ગંભીર રોગથી વગર દવાએ છુટકારો, જીવો ત્યાં સુધી નહીં પડે દવાની જરૂર

આજના યુગમાં ઘણા લોકો થાઈરોઈડની સમસ્યાથી પીડાતા હોય છે. સામાન્ય રીતે પુરુષો કરતાં મહિલાઓમાં થાઈરોઈડની સમસ્યા વધુ જોવા મળે છે. શરીરની અંદર ગળામાં રહેલી સ્વરપેટી ની આસપાસ થાયરોઇડ ગ્રંથિ બે ભાગમાં વહેંચાયેલી હોય છે. આ ગ્રંથિનો આકાર પતંગિયા જેવો હોય છે. આ ગ્રંથિ થાયરોક્સિન નામના હોર્મોન્સ બનાવે છે, જે શરીરની એનર્જી જાળવી રાખે છે, અને

ગેરેન્ટી સાથે થાઈરોઈડના ગંભીર રોગથી વગર દવાએ છુટકારો, જીવો ત્યાં સુધી નહીં પડે દવાની જરૂર Read More »

માત્ર 2 દિવસમાં પેટની ગરમી, એસિડિટી, શરીરની બળતરા અને લોહીની અશુદ્ધિથી જીવનભર છુટકારો

તાંદળજાની ભાજી ઉનાળાની સીઝનમાં વધારે જોવા મળે છે. તાંદળજાની ભાજીમાં લાયસિન નામનું એમિનો એસિડ હોય છે. જે વધતી ઉંમરના લક્ષણોને રોકવામાં મદદ કરે છે. જેથી ઉનાળામાં આ ભાજી ખાઈ લેવાથી લાંબા સમય સુધી કરચલીઓની સમસ્યાથી બચી શકાય છે. તેમાં ફાયટોન્યૂટ્રિઅન્ટ્સ, એન્ટીઓક્સીડેન્ટ્સ, મિનરલ્સ અને અન્ય ઘણાં વિટામિન હોય છે. તાંદળજાની ભાજી ખાવાથી કફ અને પિત્તની સમસ્યા

માત્ર 2 દિવસમાં પેટની ગરમી, એસિડિટી, શરીરની બળતરા અને લોહીની અશુદ્ધિથી જીવનભર છુટકારો Read More »

ગેરેન્ટી સાથે આ જોરદાર દેશી ઇલાજથી ઢીંચણના સોજા અને દુખાવા જીવો ત્યાં સુધી ગાયબ

ખંજવાળ, શુષ્ક ત્વચા, નબળાઇ, તાવ, પેટનું ફૂલવું, ત્વચામાં ખેંચાણ જેવા લક્ષણો અથવા શરીરમાં ઈજાગ્રસ્ત ભાગમાં દુખાવો અનુભવાય છે જ્યાં સોજો આવે છે. સોજો દૂર કરવા ગાજરનાં બીજ: એક ગ્લાસ પાણીમાં બે ચમચી ગાજરનાં બીજ ઉકાળો અને ત્યારબાદ તેને ઠંડુ પડી જાય પછી પી જાવ. દરરોજ આ ઉપાય કરવાથી સોજો ઝડપથી ઘટાડી શકાય છે. સોજાવાળા સ્થાન

ગેરેન્ટી સાથે આ જોરદાર દેશી ઇલાજથી ઢીંચણના સોજા અને દુખાવા જીવો ત્યાં સુધી ગાયબ Read More »

100% ખંજવાળ, ધાધર, ખરજવું, અળાઈ, લાલ થતી ચામડીથી જીવનભર નો છુટકારો, ફરી ક્યારે નહીં થાય આ સમસ્યા

પ્રાચીન કાળથી કોઇપણ રોગને દૂર કરવા માટે ઘરેલૂ ઉપચારનો વધારે પ્રમાણમાં ઉપયોગ થાય છે. આજની 21મી સદીમાં પણ ઘરેલુ ઉપચાર ઘણા ઉપયોગી છે. ચામડીના રોગો એવા છે જે ઘણીવાર એલોપથી દવાથી કાયમ માટે દૂર થતાં નાથી, પણ જો આયુર્વેદ અને ઘરેલૂ દવાઓનો ઉપયોગ કરવામાં આવે તો જડમૂળમાંથી કાયમી છૂટકારો મેળવી શકાય છે. તો આજે અમે

100% ખંજવાળ, ધાધર, ખરજવું, અળાઈ, લાલ થતી ચામડીથી જીવનભર નો છુટકારો, ફરી ક્યારે નહીં થાય આ સમસ્યા Read More »

અઠવાડિયામાં માત્ર એકવારનું આ કામ જીવો ત્યાં સુધી રોગ અને દવાથી છુટકારો 100% ફાયદાકારક

આમ તો વ્રત અને ઉપવાસ ભગવાન ને પ્રસન્ન કરવા માટે કરવામા આવતા હોય છે. પરંતું અમુક દીવસે કરેલા વ્રત તમારા શરીર માટે ખુબ જ ફાયદાકારક હોય છે એક દિવસનો ઉપવાસ તમારા પાંચન તંત્રને આરામ આપનાર અને રોગ પ્રતિકારક શક્તિ વધારનારો હોય છે. ઉપવાસ રાખવાથી તમારા શરીરની હકારાત્મક ઉર્જામા વધારો થાય છે. અઠવાડિયામાં એક દિવસ ભોજન

અઠવાડિયામાં માત્ર એકવારનું આ કામ જીવો ત્યાં સુધી રોગ અને દવાથી છુટકારો 100% ફાયદાકારક Read More »

100% ગેરેન્ટી સાથે માત્ર 2 દિવસમાં શરદી- ઉધરસ, ગેસ, સાંધાના દુખાવા જીવનભર ગાયબ

12સુંઠ એ દરેક ઘરની એક ઉપયોગી વસ્તુ છે. સૂંઠ એટલે સુકાયેલા આદુંનો પાઉડર. સૂંઠનો પાવડર એેક ચમત્કારિક ઔષધી જેવો છે. આયુર્વેદમાં સૂંઠને વૈશ્વિક ઔષધની ઉપમા આપવામાં આવી છે. હૃદય, મસ્તિષ્ક, રક્ત, સમગ્ર પાચનતંત્રના રોગો, વાયુના રોગો, સાંધાના રોગો, મૂત્રપિંડ વગેરે ઘણી ક્રિયાઓ અને અંગો પર ઔષધરૂપે અનુકૂળ પ્રભાવ પડે છે. તો ચાલો આજે આપણે જાણીએ

100% ગેરેન્ટી સાથે માત્ર 2 દિવસમાં શરદી- ઉધરસ, ગેસ, સાંધાના દુખાવા જીવનભર ગાયબ Read More »

આ શક્તિશાળી શાકભાજીથી પેશાબની બળતરા, કેન્સર અને આંખના રોગ ગાયબ, જીવો ત્યાં સુધી નહીં પડે દવાની જરૂર

લાલ કોબી એક પૌષ્ટિક અને સ્વાદિષ્ટ શાકભાજી છે જે ઘણાં કારણોસર વિશ્વભરમાં ખૂબ પ્રખ્યાત થઈ છે. તેને જાંબલી કોબી અથવા લાલ કરુત તરીકે પણ ઓળખવામાં આવે છે. તેનો ઉપયોગ હંમેશા સલાડમાં થાય છે. દરેક શાકભાજી ખાવા આપણા સ્વાસ્થ્ય માટે ખૂબ ફાયદાકારક છે. તમે તમામ શાકભાજી ખાધા હશે. પરંતુ તમે ક્યારેય લાલ કોબીનું શાક ખાધું છે. મોટાભાગના

આ શક્તિશાળી શાકભાજીથી પેશાબની બળતરા, કેન્સર અને આંખના રોગ ગાયબ, જીવો ત્યાં સુધી નહીં પડે દવાની જરૂર Read More »

માત્ર એક ચમચી આના સેવનથી કબજિયાત, એસિડિટી અને આંતરડાના સોજાથી જીવો ત્યાં સુધી છુટકારો, 1 દિવસમાં જોવા મળશે 100% પરિણામ

આજના સમયમાં ઈસબગુલનું મહત્વ ખૂબ વધતું જાય છે. ઇસબગુલનો ઉપયોગ પાચનતંત્રને સંબંધીત અનેક રોગોની સમસ્યાઓ માટે દવા તરીકે ઉપયોગમાં લેવામાં આવે છે. દરેકના ઘરમાં સામાન્ય રીતે કબજિયાત દૂર કરવા માટે ઈસબગુલ હોય જ છે. ઈસબગુલ માત્ર કબજિયાત મટાડવામાં જ નહીં અનેક રીતે ઉપયોગી છે. ઈસબગુલ ખાવાથી શરીરમાં રહેલા ઝેરીલા તત્વો બહાર નીકળી જાય છે. ઇસબગુલનો

માત્ર એક ચમચી આના સેવનથી કબજિયાત, એસિડિટી અને આંતરડાના સોજાથી જીવો ત્યાં સુધી છુટકારો, 1 દિવસમાં જોવા મળશે 100% પરિણામ Read More »

રાત્રે માત્ર 1 ચમચી આના સેવનથી કબજિયાત, ગેસ, એસિડિટી ગાયબ, જીવો ત્યાં સુધી નહીં પડે દવાની જરૂર

હિમેજ અત્યંત અસરકારક ઔષધી છે. તે વાળ ખરતા અટકાવે છે. અને વાળ ના વિકાસમાં વધારે પ્રોત્સાહન આપે છે. હિમેજમાં વિટામિન સી, લોહતત્વ, મેંગેનીઝ, સેલેનિયમ અને તાંબાની હાજરીના કારણે હિમેજ માથાને ખોપરીને અત્યંત મજબૂત અને શ્રેષ્ઠ બનાવે છે. ગેસની સમસ્યા લુખી, અળવી અને ઠંડી, ચંચળ હોય છે. હિમેજ કબજિયાતમાં એકદમ ચીકણું અને ગરમ વાયુનું ઉત્પન્ન કરનારા

રાત્રે માત્ર 1 ચમચી આના સેવનથી કબજિયાત, ગેસ, એસિડિટી ગાયબ, જીવો ત્યાં સુધી નહીં પડે દવાની જરૂર Read More »

Scroll to Top