હેલ્થ

ગમેતેવા પેટ ના અલ્સર થી કાયમી છૂટકારો મેળવવા જરૂર અપનાવો આ આયુર્વેદિક ઈલાજ, અહી ક્લિક કરી જાણો અને શેર કરી દરેક ને જરૂર જણાવો

પેટના અલ્સર, જેને ગેસ્ટ્રિક અલ્સર તરીકે પણ ઓળખાય છે, પેટના અલ્સરમાં દુ:ખદાયક વ્રણ છે. પેટમાં અલ્સર એક પ્રકારનો પેપ્ટીક અલ્સર રોગ છે. પેપ્ટીક અલ્સર એ કોઈપણ અલ્સર છે જે પેટ અને નાના આંતરડા બંનેને અસર કરે છે. પેટનું અલ્સર થાય છે ત્યારે લાળનું જાડું પડ જે તમારા પેટને પાચક રસથી બચાવે છે, તે પાચક એસિડ્સને […]

ગમેતેવા પેટ ના અલ્સર થી કાયમી છૂટકારો મેળવવા જરૂર અપનાવો આ આયુર્વેદિક ઈલાજ, અહી ક્લિક કરી જાણો અને શેર કરી દરેક ને જરૂર જણાવો Read More »

શ્વેત રક્તકણો માં વધારો કરી રોગપ્રતિકારક શક્તિ વધારે છે મસાલા તરીકે વપરાતી આ વસ્તુ, અહી ક્લિક કરી જરૂર જાણો

ઓરિગનમ વલ્ગારિસ (અંગ્રેજી નામ ઓરેગાનો) તેમાં સ્પર્શ અને ગરમાંહટ સાથે બરછટ, મજબૂત સુગંધ છે. આ મસાલાને ગ્રીક અને ઇટાલિયન વાનગીઓમાંનો એક પાયો માનવામાં આવે છે. તે ટામેટા-આધારિત વાનગીઓ અને વર્સેટિલિટી સાથેના ઉત્તમ સંયોજન માટે મૂલ્યવાન છે. ઓરેગાનોનો સ્વાદ તેના પર્યાવરણ પર મોટા પ્રમાણમાં નિર્ભર છે. ઠંડા ઉત્તરીય આબોહવામાં ઉગાડેલા છોડને કડવો સ્વાદ હોય છે. ઇટાલિયન

શ્વેત રક્તકણો માં વધારો કરી રોગપ્રતિકારક શક્તિ વધારે છે મસાલા તરીકે વપરાતી આ વસ્તુ, અહી ક્લિક કરી જરૂર જાણો Read More »

સેક્સ પછી તમારામાં પણ જોવા મળે છે આ સંકેત તો ચેંતી જાજો હોય શકે છે આ ગંભીર બીમારી, અહી ક્લિક કરી જરૂર જાણો

ગોનોરિયા રોગ એક ગંભીર બીમારી હોય છે. આ જો કોઈને થઈ જાય, તો તે માણસ બેચેન થઈ જાય છે. આ આપના માટે યૌ-ન સંબંધી સમસ્યાઓ પેદા કરે છે. આપે તેનાથી બચવાની જરૂર છે. ગોનોરિયા , બોલચાલની રીતે ક્લૅપ તરીકે જાણીતી છે, તે લૈં-ગિક રીતે સંક્રમિત ચેપ (એસટીઆઇ) છે જે બેક્ટેરિયમ નેસેરીયા ગોનોરીઆ દ્વારા થાય છે.

સેક્સ પછી તમારામાં પણ જોવા મળે છે આ સંકેત તો ચેંતી જાજો હોય શકે છે આ ગંભીર બીમારી, અહી ક્લિક કરી જરૂર જાણો Read More »

ત્વચાના ગમેતેવા ડાઘ દૂર કરી રંગ નિખારવાથી લઈને પેટને લગતા દરેક રોગો જેવા 20થી વધુ રોગોમાં છૂટકારો મેળવવા જરૂર અપનાવવા જેવા છે આ ઈલાજ, અહી ક્લિક કરી જરૂર જાણો

આમલી નું નામ લેતા જ મોંમાં પાણી આવી જાય છે. વર્ષોથી આમલીનો ઉપયોગ ખાવાનો સ્વાદ વધારવા માટે કરવામાં આવે છે. તેમાં જ આંબલી માંથી કેટલા પ્રકારની ચટણીનો પણ બનાવી શકાય છે. આટલું જ નહીં આંબલીનું સેવન ખાવાના સ્વાદ વધારવા માટે અને ચટણી બનાવવા માટે જ નહીં પરંતુ સ્વાસ્થ્ય સુધારવા માટે અને સૌંદર્ય વધારવા માટે પણ

ત્વચાના ગમેતેવા ડાઘ દૂર કરી રંગ નિખારવાથી લઈને પેટને લગતા દરેક રોગો જેવા 20થી વધુ રોગોમાં છૂટકારો મેળવવા જરૂર અપનાવવા જેવા છે આ ઈલાજ, અહી ક્લિક કરી જરૂર જાણો Read More »

વજન ઘટાડવાથી લઈને પેશબને લગતી અનેક સમસ્યાથી દૂર રહેવા જરૂર કરો આનુ સેવન, જાણવા માટે અહી ક્લિક કરો

કાકડીનું સેવન ગરમી ની ઋતુમાં ખુબ જ લાભદાયક સાબિત થાય છે.  કાકડી આપને રોજ બરોજ અલગ અલગ રીતે ખાતા હોય છીએ. કાકડીના સેવનથી ઘણી બીમારીઓ દુર થઇ જાય છે. ૧૦૦ ગ્રામ ખીરા માં મુખ્યરૂપ થી ઉર્જા ૧૫.૫૪ કેલરી, પ્રોટીન ૬૫૦ મીલીગ્રામ, પોટેશિયમ ૧૪૭ મીલીગ્રામ, પાણી ની માત્રા 95.૨૩ ગ્રામ જોવા મળે છે. કાકડી ફાયદાકારક હોવાની

વજન ઘટાડવાથી લઈને પેશબને લગતી અનેક સમસ્યાથી દૂર રહેવા જરૂર કરો આનુ સેવન, જાણવા માટે અહી ક્લિક કરો Read More »

આ શક્તિશાળી ફળના સેવનથી કોલેસ્ટ્રોલ, આંખની બીમારી અને ડાયાબિટીસ માં મળે છે રાહત, અહી ક્લિક કરી જરૂર જાણો

આલૂચા(આલુબુખારા)ના નામથી ઓળખામાં આવે છે. ગુજરાતીમાં આપણે ત્યાં દેશીભાષામાં તેને રાસબરી તરીકે ઓળખીએ છીએ. મુનક્કા (પ્લમ્સ)ના નામે ઓળખાતું અને હિન્દીમાં આલૂચા તરીકે જાણીતુ ફળ બધાને આકર્ષિત કરી દે છે. તેમાં એન્ટીઓક્સીડેન્ટ ભરપૂર માત્રામાં જોવા મળે છે. વિટામીન એ, સી, કે, વિટામીન-બી-6 વગેરે સિવાય પણ ખૂબ જ મોટા પ્રમાણમાં ફાયબર પ્રાપ્ત થાય છે. તેને તાજુ કે

આ શક્તિશાળી ફળના સેવનથી કોલેસ્ટ્રોલ, આંખની બીમારી અને ડાયાબિટીસ માં મળે છે રાહત, અહી ક્લિક કરી જરૂર જાણો Read More »

હરસ-મસા, કાકડામાં સોજો,પેટનાં કૃમિ,અસ્થમાની સમસ્યા માથી કાયમી છૂટકારો મેળવવા જરૂર અપનાવો આ ઈલાજ, અહી ક્લિક કરી જાણો અને શેર જરૂર કરો

સોનેરી પીળા પુષ્પોથી આચ્છાદિત ગરમાળાના વૃક્ષોની વિશિષ્ટ સ્વર્ણમય આભાને લીધે એને આયુર્વેદમાં સુવર્ણક, સુવર્ણભૂષણ, રાજવૃક્ષ વગેરે નામો આપવામાં આવ્યા છે. ઔષધીય ગુણોની દૃષ્ટિએ પણ તે એટલું જ વિશિષ્ટ વૃક્ષ છે. ગરમાળાના વૃક્ષો ૨૦થી ૩૦ ફૂટ ઊંચા થાય છે. આયુર્વેદિય મતે તે સ્વાદમાં મધુર અને કડવો, શીતળ હોય છે. મસા-હરસની તકલીફ સાથે મળાવરોધની ફરિયાદ પણ રહેતી

હરસ-મસા, કાકડામાં સોજો,પેટનાં કૃમિ,અસ્થમાની સમસ્યા માથી કાયમી છૂટકારો મેળવવા જરૂર અપનાવો આ ઈલાજ, અહી ક્લિક કરી જાણો અને શેર જરૂર કરો Read More »

વીર્ય વુદ્ધિ, કબજિયાત, ઉધરસ-કફ જેવી રોજીંદી સમસ્યા માથી છૂટકારો મેળવવા જરૂર કરો આનું સેવન, જાણવા માટે અહી ક્લિક કરો

શેકેલા ચણા ખાવાથી સ્વાસ્થને જબરદસ્ત ફાયદો થાય છે. બજારમાં છાલ વાળા અને છાલ વગર એમ બે જાતના ચણા ઉપલબ્ધ હોય છે. છાલ વાળા ચણાને ચાવીને ખાવાથી ઘણાં ફાયદા થાય છે. શેકેલા ચણાને ગરીબોની બદામ પણ કહેવામાં આવે છે. તેમાં કાર્બોહાઇડ્રેટ, પ્રોટીન, નમી, કેલ્શિયમ, આયર્ન અને વિટામીન ભરપૂર પ્રમાણમાં મળે છે. એક સ્વસ્થ વ્યક્તિને પ્રતિદિન 50

વીર્ય વુદ્ધિ, કબજિયાત, ઉધરસ-કફ જેવી રોજીંદી સમસ્યા માથી છૂટકારો મેળવવા જરૂર કરો આનું સેવન, જાણવા માટે અહી ક્લિક કરો Read More »

માત્ર બે દિવસ માં કોણી ને ઢીંચણ ની કાળાશ દૂર કરવા જરૂર અપનાવો આ ઉપાય, અહી ક્લિક કરી જરૂર જાણો

ગોઠણ અને કોણી કાળી હોવાને કારણે શોર્ટ્સ અને અન્ય ટૂંકા કપડાં પહેરતા પહેલા 100 વાર વિચારીએ છીએ. કારણકે કોણી અને ગોઠણના કાળાપણને દૂર કરવું મુશ્કેલી ભર્યું કામ છે. ચહેરાની ત્વચા પર ઉપાય કરવાથી તેની અસર તુરંત જ દેખાવવા લાગે છે. પરંતુ કોણી અને ગોઠણમાં તુરંત અસર નથી દેખાતી. લીંબુના રસમાં ચણાનો લોટ ઉમેરીને મિશ્રણ તૈયાર

માત્ર બે દિવસ માં કોણી ને ઢીંચણ ની કાળાશ દૂર કરવા જરૂર અપનાવો આ ઉપાય, અહી ક્લિક કરી જરૂર જાણો Read More »

યૌનશક્તિ વધારવા, ચામડી, પાચન જેવા 20 થી વધુ રોગો થી છૂટકારો આપે છે રસોડા ની આ નાનકડી વસ્તુ, અહી ક્લિક કરી જાણો.

અજમો એ એક ભારતમાં અને પૂર્વ સમીપ વિશ્વમાં મળી આવતો એક છોડ છે. તેના છોડ ને અજમાનો છોડ અને તેના બીજ ને અજમો કહેવાય છે. અજમાનો છોડ અંગ્રેજીમાં બીશપ્સ વીડ તરીકે ઓળખાય છે. અજમાના બીજને હિંદીમાં અજવાયન કહે છે. તે સિવાય કેરમ સીડસ્ , અજોવાન કારાવે કે થાયમોલ સીડ્સ તરીકે પણ ઓળખાય છે. અજમો પાચન

યૌનશક્તિ વધારવા, ચામડી, પાચન જેવા 20 થી વધુ રોગો થી છૂટકારો આપે છે રસોડા ની આ નાનકડી વસ્તુ, અહી ક્લિક કરી જાણો. Read More »

Scroll to Top