ત્વચાના ગમેતેવા ડાઘ દૂર કરી રંગ નિખારવાથી લઈને પેટને લગતા દરેક રોગો જેવા 20થી વધુ રોગોમાં છૂટકારો મેળવવા જરૂર અપનાવવા જેવા છે આ ઈલાજ, અહી ક્લિક કરી જરૂર જાણો

સ્વાસ્થ્ય અને આયુર્વેદિક ઉપચાર વિશે ની માહિતી મેળવવા માટે WhatsApp ગ્રુપ મા જોડાઓ Join Now

આમલી નું નામ લેતા જ મોંમાં પાણી આવી જાય છે. વર્ષોથી આમલીનો ઉપયોગ ખાવાનો સ્વાદ વધારવા માટે કરવામાં આવે છે. તેમાં જ આંબલી માંથી કેટલા પ્રકારની ચટણીનો પણ બનાવી શકાય છે. આટલું જ નહીં આંબલીનું સેવન ખાવાના સ્વાદ વધારવા માટે અને ચટણી બનાવવા માટે જ નહીં પરંતુ સ્વાસ્થ્ય સુધારવા માટે અને સૌંદર્ય વધારવા માટે પણ થાય છે.

આમલી ની અંદર વિટામીન સી, બી અને એ ઉપરાંત કેલ્સિયમ ફોસ્ફરસ, પોટેશિયમ, મેગ્નેશિયમ અને ફાઇબર જેવા ઘણા બધા પોષક તત્વો હોય છે. જે શરીરમાં રહેલી અનેક બીમારીઓને દૂર કરવામાં ખૂબ જ ઉપયોગી નીવડે છે.

આમલીને પાચનશક્તિને લગતી બીમારીઓ જેવી કે પેટમાં દુખાવો કે કબજિયાત માટે રામબાણ ઈલાજ ગણવામાં આવે છે. આમલી ની અંદર ટાર્ટરીક એસીડ અને પોટેશિયમ ભરપૂર માત્રામાં હોય છે, જે પાચન શક્તિને મજબૂત કરી અને પેટને લગતી સમસ્યાઓ દૂર કરે છે. પાચનશક્તિને લગતી સમસ્યાઓ દૂર કરવા માટે અડધો કપ આમલીના પલ્પમાં લીંબુનો રસ, મીઠું, મધ અને ગરમ પાણી નાખી આખી રાત રહેવા દેવું, સવારે આ પેસ્ટને નીચોવી અને તેમાંથી નીકળતા રસને ઠારી લેવો અને ત્યારબાદ આ રસને એક ગ્લાસ પીવો જેથી પાચનતંત્રને લગતી બીમારીઓ દૂર થશે.

આમલીમાં ભરપૂર માત્રામા હાડ્રોક્ષાઇડ એસિડ હોય છે જે શરીરમાં રહેલ વધારાની ચરબીને દૂર કરે છે, અને મેટાબોલિઝમ સીસ્ટમને સુધારે છે. આથી આમલીનું દરરોજ સેવન કરવાથી વજનમાં ઘટાડો થાય છે.

અલ્સરના ઘાવ પેટમાં અને આંતરડામાં જોવા મળે છે. જે ખૂબ જ દર્દનાક હોય છે. એવું કહેવામાં આવે છે કે આમલીના બીજ એટલે કે આમબીલા ના સેવનથી અલ્સરની સમસ્યામાંથી રાહત મળે છે.

આમલી વાળું એક ગ્લાસ પાણી દરરોજ પીવાથી શરીરની અંદર રહેલા કાર્બોહાઈડ્રેટ દૂર થાય છે. જેથી ડાયાબિટીસના દર્દીઓને સુગરમાં કંટ્રોલ રહે છે. આમલીના પાણીના સેવનથી નવા રેડ બ્લડ સેલ્સ પણ બને છે. તથા તેમાં રહેલા એન્ટી ઇન્ફ્લેમેટરી ગુણ હોય છે. જેથી ડાયાબિટીસના દરદીઓને રાહત આપે છે.

આમલીનું જ્યુસ પીવાથી દર્દીને કેન્સર સામે લડવાની શક્તિ મળે છે. આમલીની અંદર ભરપૂર માત્રામાં એન્ટીઓક્સીડેન્ટ હોય છે જે કેન્સરના દર્દીઓને ફાયદાકારક નીવડે છે. આમલીના બીજ માં કિડનીમાં ફેલાયેલ કેન્સરને દૂર કરવાની તાકાત હોય છે. આ ઉપરાંત એસિડથી ભરપૂર આમલી શરીરની અંદર રહેલા કેન્સરના સેલને વધતા અટકાવે છે. આમલીના સેવનથી આપણે કેન્સર જેવી અસાધ્ય બીમારીથી પણ છુટકારો મેળવી શકીએ છીએ.

ઘાવના ઉપચાર માટે આમલીની છાલ અને પાનનો ઉપયોગ કરવામાં આવે છે. આમલીનું જ્યુસ તાવને મટાડવા માટે ખૂબ જ ઉપયોગી નીવડે છે. આમલીમાં એન્ટીસેપ્ટિક અને એન્ટીબેક્ટેરિયલ ગુણ હોય છે જે માત્ર દસ દિવસની અંદર તમારા ઘાવને મટાડી દે છે.

સામાન્ય રીતે આમલીને હાર્ટ ફ્રેન્ડલી પણ માનવામાં આવે છે. આંબલી માં રહેલા તત્વો શરીરમાં કોલેસ્ટ્રોલને ઓગાડી અને કોલેસ્ટ્રોલનું સ્તર ઘટાડવામાં મદદ કરે છે. આમલીમાં રહેલ પોટેશિયમ રક્તપિત ની સમસ્યાને પણ દૂર કરે છે.

આમલીના પાંદડા થી ઉધરસની સમસ્યા દૂર થાય છે. આ ઉપરાંત છોલાયેલા ગળા માટે આમલીનાં પાંદડાં રામબાણ ઇલાજ સાબિત થાય છે. છોલાયેલા ગળા અને ઉધરસ મા થોડા સમયમાં રાહત મેળવવા પીસેલા આમલીનાં પાંદડાં દિવસમાં બે વખત સેવન કરવું જોઈએ.

આંબલીના બીજને શેકીને તેનો પાઉડર દિવસમાં 2 વાર પાણીની સાથે સેવન કરવું જોઇએ. તેના સેવનથી સાંધા, ઘુંટણ, લુબ્રિકેશન અને ગરદનના દુખાવાથી રાહત મળે છે. બવાસીરની સમસ્યા દૂર કરવામાં માટે દિવસમાં 2 વાર આંબલીનું પાણી પીઓ. નિયમિત રીતે આંબલીના પાણીના સેવનથી બવાસીરની સમસ્યા જડમૂળથી દબર કરી શકાય છે.

આંબલીના બીજને પીસીને તેમા લીંબુનો રસ મિક્સ કરો. તે બાદ આ પેસ્ટને ડાઘ કે ખંજવાળ આવતી હોય તે જગ્યા પર લગાવવાથી રાહત મળે છે. જો કોઇને પણ વીંછી કરડયો હયો તો તે જગ્યા પર તરત જ આંબલીના બે ટૂકડા કરીવે લગાવી દો. જેનાથી ઝેર બેઅસર થઇ જશે.

1 ચમચી મુલતાની માટી મા 2 ચમચી આંબલી નો પેસ્ટ ભેળવી ને તૈયાર કરો અને ચહેરા ઉપર લગાવી ને સુકાવવા દો તથા હલકા હાથ થી મસાજ કારતા સામાન્ય પાણી થી ધોઈ લો આને પણ અઠવાડિયામાં એક વાર કરવું.

બેશન મા બે ગની માત્રા મા આંબલી ની પેષ્ટ ભેળવી ને જાડું પેક તૈયાર કરો. તેને આખા ચહેરા ઉપર ગળા ઉપર હાથ ઉપર મસાજ કરતા ની સાથે લગાવો અને સુકાવા દો સામાન્ય પાણી થી ધોઈ નાખો.  આ પેક ને અઠવાડિયામાં એક વાર લગાવો થોડાજ દિવસો મા અસર જોવા મળશે.

આંબલી નો પેસ્ટ બનાવવા માટે આંબલી ને આખીરાત પલાળી ને રાખવી સવારે તેના છોતરા અને બિયા અલગ કરી નાખવા અને આ ગાળા સ્વરૂપે મળશે. આ પેક બેજાન ત્વચા મા પણ નિખાર લાવી દે છે. ચહેરા ની ટેનિંગ અને ડાઘ ધબ્બા પણ હટી જાય છે. આ ત્વચા ની અંદર જઈને સાફ કરે છે અને એમાં પી એચ જમા પણ કરે છે.  ઝારીયા અને રૂખાપન સુહાસા અને ડાઘ જુરીયા હટાવી ને ત્વચા ની રંગત નિખારવા મા વધારે લાભદાયક છે. સૌથી સારી વાત એ છે કે દરેક પ્રકાર ની ત્વચા માટે ગુણકારી છે.

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Scroll to Top