હેલ્થ

હરસ-મસા, કોલેસ્ટ્રોલ જેવી 50 થી વધુ બીમારીઓ નો સફાયો કરે છે માત્ર આ એક કંદ, અહી ક્લિક કરી જરૂર જાણી લ્યો તેનો આયુર્વેદિક ઉપયોગ

સૂરણનું નામ સાંભળતા આપણા સૌના મનમાં ઉપાવસમાં ખાવા માટેના શાકભાજી તરીકેની છાપ છે. સૂરણનો દેખાવ બ્રોકલી કે અસ્પોરેગસ જેવો નથી પરંતુ તેના ફાયદા ઘણા છે. મોંઘા અને ફેન્સી શાકભાજીને લાઈમલાઈટ આપાવની સાથે આપણા દેશી શાકભાજીને પણ લાઈમલાઈટ આપવી જોઈએ. આયુર્વેદમાં ‘સૂરણ’ને ‘અર્શોઘ્ન’ નામ આપવામાં આવ્યું છે. અર્શ એટલે હરસ-મસા અને તેનો નાશ કરનાર એ અર્શોઘ્ન. […]

હરસ-મસા, કોલેસ્ટ્રોલ જેવી 50 થી વધુ બીમારીઓ નો સફાયો કરે છે માત્ર આ એક કંદ, અહી ક્લિક કરી જરૂર જાણી લ્યો તેનો આયુર્વેદિક ઉપયોગ Read More »

ડાયાબિટીસ, કોલેસ્ટ્રોલ જેવી અનેક બિમારીઓથી દૂર રહેવા શિયાળામાં જરૂર કરો આનું સેવન, જરૂર જાણો અન્ય ફાયદાઓ પણ..

રીંગણને એગપ્લાંટ અને ઓબર્શીનના નામથી પણ ઓળખવામાં આવે છે. તેમાં ઘણા પ્રકારના પોષક તત્વો મળી આવે છે. ઘણા પ્રકારના સ્વાસ્થયના લાભના કારણે રીંગણ ઘણા લોકોની ફેવરીટ શાકભાજી હોય છે. ફ્રી રેડીકલ્સ દરેક રીતના સેલને ડેમેઝ કરવા માટે જવાબદાર હોય છે. રીંગણમાં વધારે માત્રામાં એંટીઓક્ટીડેંટ મળી આવે છે, જેનાથી તે ફ્રી રેડીકલ્સથી લડે છે. રીંગણમાં મળી

ડાયાબિટીસ, કોલેસ્ટ્રોલ જેવી અનેક બિમારીઓથી દૂર રહેવા શિયાળામાં જરૂર કરો આનું સેવન, જરૂર જાણો અન્ય ફાયદાઓ પણ.. Read More »

શિયાળામાં આવતી માથામાં ખંજવાળ અને ખોડાની સમસ્યા માંથી કાયમી મળશે છુટકારો માત્ર આ આયુર્વેદિક ઉપાયથી, જાણવા માટે અહી ક્લિક કરો

માથાની ખંજવાળની સમસ્યાથી હેરાન છો તો વાસ્તવમાં ક્યારેક ક્યારેક તે ખૂબ શરમજનક થઇ શકે છે. તમે જ્યાં પણ જાઓ છો ત્યાં તમારા માથામાં ખંજવાળ થઈ જાય છે જેના કારણે ક્યારેક ક્યારેક વાળમાંથી દૂગંર્ધ પણ આવે છે. માથાની ખંજવાળના ઘણા કારણો હોઇ શકે છે. આપણામાંથી બધા ઘરે બેકિંગ સોડાનો ઉપયોગ કરે છે અને આ કારણ છે

શિયાળામાં આવતી માથામાં ખંજવાળ અને ખોડાની સમસ્યા માંથી કાયમી મળશે છુટકારો માત્ર આ આયુર્વેદિક ઉપાયથી, જાણવા માટે અહી ક્લિક કરો Read More »

જૂનામાં જૂનો કમરનો દુખાવો જડમૂળ માંથી દૂર કરવા અપનાવો આ આયુર્વેદિક ઉપાય, એકવાર વાંચી જરૂર જાણી લ્યો કાયમી થઈ જશે શાંતિ..

તમે કમર ના દુખાવા થી ખુબ છો પરેશાન તો, હવે પરેશાન થવાની જરૂર નથી, મિત્રો તમને જણાવીએ કે આજના આ આધુનિક યુગ માં ખાવા પીવા ની ખરાબ આદત ને લીધે લોકો ને નાની ઉમર માં પણ કમર નો અને હાડકા નો પ્રોબ્લેમ આવે છે તેનું કારણ છે, સારું ખાવાનું, લોકો બહાર નું ફાસ્ટ ફૂડ ખાઈ

જૂનામાં જૂનો કમરનો દુખાવો જડમૂળ માંથી દૂર કરવા અપનાવો આ આયુર્વેદિક ઉપાય, એકવાર વાંચી જરૂર જાણી લ્યો કાયમી થઈ જશે શાંતિ.. Read More »

માત્ર 10 રૂપિયામાં મળતી આ વસ્તુ ડાયાબિટીસ, દાંત જેવા 50 થી વધુ દરેક રોગનો સફાયો કરે છે, જરૂર જાણી લ્યો તેના દરેક ફાયદાઓ

કોઈપણ વય, જાતિ કે રોગ પ્રકાર (ડાયાબીટીસ ટાઈપ-૧ કે ટાઈપ-૨) વાળા દર્દીઓ આ નિર્દોષ ઔષધિનું સેવન લક્ષણ અનુસાર નિત્ય ક્રમે મહત્તમ ત્રણ મહિના સુધી કરી શકે. ઔષધિ લેવાનો સમય સવારે પેટની સફાઈ થયા પછીનો રાખવો. ઔષધિ લીધાના અડધો કલાક પછી હળવો આહાર લઈ શકાય. ઔષધિ સાથે જણાવેલ માપ પ્રતિદિન કેટલી માત્રામાં ઔષધ લઈ શકાય તે

માત્ર 10 રૂપિયામાં મળતી આ વસ્તુ ડાયાબિટીસ, દાંત જેવા 50 થી વધુ દરેક રોગનો સફાયો કરે છે, જરૂર જાણી લ્યો તેના દરેક ફાયદાઓ Read More »

શું તમે પણ બ્રશ કરતી વખતે કરો છો આ ભૂલ? તો થઈ શકે છે દાંત ના દુખાવા અને પ્રોબ્લેમ, જરૂર જાણી લ્યો સાચી રીત

આપણી ઉંમરની સાથે શરીરમાં ઘણા રોગો પ્રવેશવા લાગે છે. આજ રીતે ઘરની સમસ્યાઓ પણ સમય જતા ઉત્પન્ન થવા લાગે છે. જો દાંત યોગ્ય રીતે સાફ ન કરવામાં આવે તો પછીથી તમને ઘણી સમસ્યાઓ થઈ શકે છે. દાંત સાચા હોય કે ખોટા તેની યોગ્ય સફાઈ રીતે તેની સફાઈ કરવી ખૂબ જ મહત્વપૂર્ણ છે. સવારે યોગ્ય રીતે

શું તમે પણ બ્રશ કરતી વખતે કરો છો આ ભૂલ? તો થઈ શકે છે દાંત ના દુખાવા અને પ્રોબ્લેમ, જરૂર જાણી લ્યો સાચી રીત Read More »

શું તમને પણ વધુ મચ્છર કરડે છે? તો આ છે તેનું મુખ્ય કારણ, જરૂર જાણો તેનાથી બચવાના ઉપાય પણ..

આપણામાંથી ઘણાખરાઓની એવી ફરિયાદ રહેતી હોય છે કે તેમને અન્ય કરતા વધુ મચ્છર કરડે છે. અચુક એવા શબ્દો સાંભળવા મળે છે કે ‘મચ્છ તો મા‚ લોહી પી ગયા…’ મચ્છરોમાં કોઇ પક્ષપાતી વલણ ન હોય કે આ વ્યક્તિને વધુ કરડવું, પેલી વ્યક્તિને સાવ ન કરડવુ. આવા પક્ષપાતી વલણ એક માણસ નામના પ્રાણીમાં જ જોવા મળે છે.

શું તમને પણ વધુ મચ્છર કરડે છે? તો આ છે તેનું મુખ્ય કારણ, જરૂર જાણો તેનાથી બચવાના ઉપાય પણ.. Read More »

શું તમે જાણો છો સારણગાંઠ થવાના કારણો? અહી ક્લિક કરી એકવાર જરૂર જાણો કારણો અને તેના નિદાનની રીત

સારણગાંઠ એટલે કે હર્નિયા નામથી મોટાભાગના લોકો પરિચિત હશે. જ્યારે આંતરડાં પેટના નીચેના ભાગમાંથી બહાર આવી જાય છે અને સોજો અથવા માંસની થેલી જેવું અનુભવાય, તેને હર્નિયાનું લક્ષણ માનવામાં આવે છે. જાણો આ બીમારી કેમ થાય છે તથા તેનાથી કેવી રીતે બચી શકાય શરીરના આંતરિક અંગોનો વિકાસ બહારની તરફની દીવાલ બાજુ થવો એને હર્નિયા કહેવાય

શું તમે જાણો છો સારણગાંઠ થવાના કારણો? અહી ક્લિક કરી એકવાર જરૂર જાણો કારણો અને તેના નિદાનની રીત Read More »

અચાનક વીજળીનો કરંટ લાગે તો તરત અપનાવો આ ઉપાય,એકવર જરૂર વાંચો વ્યક્તિ નો જીવ બચી જાશે

વ્યક્તિ જ્યા સુધી વીજળીના તારના સંપર્કમાં હોય ત્યાં સુધી તેને અડો નહી! આ તમારા મૃત્યુનુ કારણ પણ થઈ શકે છે. આ વ્યક્તિને વીજળીના તારના સંપર્કમાંથી જેટલો જલ્દી બની શકે તેટલો જલ્દી દુર કરો. એક સુકી લાકડી અથવા દોરી તેના તરફ તમે ફેકી શકો છો અને આ કરવાથી કદાચ તમે વીજળીનો પ્રવાહ બંધ કરી શકશો. જે

અચાનક વીજળીનો કરંટ લાગે તો તરત અપનાવો આ ઉપાય,એકવર જરૂર વાંચો વ્યક્તિ નો જીવ બચી જાશે Read More »

શિયાળામાં દરેક રોગ અને દુખાવાથી બચવા જરૂર કરો આનું સેવન, અહી ક્લિક કરી જરૂર જાણો સેવન કરવાની રીત

શિયાળામાં મધનું સેવન કરવામાં આવે તો ખુબ ફાયદાકારક રહે છે. મધનો ઉપયોગ લોકો વજન ઓછુ કરવા માટે કરતા હોય છે. મધમાં આયર્ન, કેલ્શિયમ, ફોસ્ફરસ, સોડિયમ, ક્લોરિન, પોટેશિયમ અને મેગ્નેશિયમ જેવા પોષક તત્વો હોય છે. મધમાં બેક્ટેરિયા સામે લડવાના ગુણ પણ જોવા મળ્યા છે. મધમાં એન્ટીબાયોટિક અને એન્ટીબેક્ટેરિયલ ગુણો રહેલાં છે. જેથી તે શરીરને નિરોગી રાખવામાં

શિયાળામાં દરેક રોગ અને દુખાવાથી બચવા જરૂર કરો આનું સેવન, અહી ક્લિક કરી જરૂર જાણો સેવન કરવાની રીત Read More »

Scroll to Top