હરસ-મસા, કોલેસ્ટ્રોલ જેવી 50 થી વધુ બીમારીઓ નો સફાયો કરે છે માત્ર આ એક કંદ, અહી ક્લિક કરી જરૂર જાણી લ્યો તેનો આયુર્વેદિક ઉપયોગ
સૂરણનું નામ સાંભળતા આપણા સૌના મનમાં ઉપાવસમાં ખાવા માટેના શાકભાજી તરીકેની છાપ છે. સૂરણનો દેખાવ બ્રોકલી કે અસ્પોરેગસ જેવો નથી પરંતુ તેના ફાયદા ઘણા છે. મોંઘા અને ફેન્સી શાકભાજીને લાઈમલાઈટ આપાવની સાથે આપણા દેશી શાકભાજીને પણ લાઈમલાઈટ આપવી જોઈએ. આયુર્વેદમાં ‘સૂરણ’ને ‘અર્શોઘ્ન’ નામ આપવામાં આવ્યું છે. અર્શ એટલે હરસ-મસા અને તેનો નાશ કરનાર એ અર્શોઘ્ન. […]










