હેલ્થ

આ જ્યુસથી દૂર થાય છે ભલભલી પેટની બીમારીઓ, ખાસ જાણો કે કોણે આ જ્યુસ ન પીવું જોઈએ…

પપૈયાંનો રસ પેટ અને પાચનના રોગોમાં ખૂબ ઉપયોગી છે. પપૈયાનો રસ અને દૂધ- સાકર ભેગાં કરવામાં આવે તો મધુર પીણું બને છે. આ પીણું એક ગ્લાસ સવારે, એક ગ્લાસ બપોરે અને એક ગ્લાસ્ સાંજે પીવાથી અનિદ્રાનો ભયંકર રોગ મટે છે અને મીઠી નિદ્રા આવે છે. પેટમાં જૂના મળનો ભરાવો થયો હોય તો તે કચરો આ […]

આ જ્યુસથી દૂર થાય છે ભલભલી પેટની બીમારીઓ, ખાસ જાણો કે કોણે આ જ્યુસ ન પીવું જોઈએ… Read More »

આ ફળના દાણા અને છાલ બંને છે ગુણકારી: સૂકી ઉધરસ, હદયની કમજોરી, અલ્પ સ્તન તેમજ પેઢાના રોગોમાં છે અમૃત સમાન

દાડમનો રસ અત્યંત ગુણકારી છે. દાડમ હૃદયની કમજોરી, ખાંસી, આંખની ગરમી, સંગ્રહણી, ઊલટી, હૃદયવિકાર, તૃષારોગ તથા મુખરોગના રોગો માં ઔષધિ તરીકે કામ કરે છે. દાડમના રસમાંથી બનતું શરબત પીવાથી ‘લૂ’ જેવા ભયંકરથી રક્ષણ મળે છે. દાડમ સ્ત્રીરોગો માં પણ અમૂત સમાન ગણાય છે. સ્તનપ્રદેશની ઉન્નતિ માટે દાડમનો રસ ગુણકા૨ી માનવામાં આવે છે. બાળકો વૃદ્ધો, યુવાનો

આ ફળના દાણા અને છાલ બંને છે ગુણકારી: સૂકી ઉધરસ, હદયની કમજોરી, અલ્પ સ્તન તેમજ પેઢાના રોગોમાં છે અમૃત સમાન Read More »

માત્ર ખાઈ લ્યો એક વસ્તુ, વગર ઓપરેશનએ પથરીથી મળી જશે કાયમી છુટકારો

કળથી એક વિસરાઈ ગયેલું કઠોળ ધાન્ય છેઃ એને ફણગાવીને ખોરાકમાં લેવાથી ખૂબ જ અસરકારક લાભો થાય છે. ગામડામાં હજુ પણ કળથીનું બાફીને શાક ખવાય છે. આખી રાત પાણીમાં પલાળીને સવારે અથવા બપોરે કૂકરમાં બાફી પછી તેનું મગ, મઠ, અડદ કે અન્ય કઠોળની માફક શાક થાય છે. કળથીને સંસ્કૃતમાં કુલત્થ, હિંદીમાં કુલથી, અંગ્રેજીમાં હોર્સગ્રામ. કળથી કઠોળ

માત્ર ખાઈ લ્યો એક વસ્તુ, વગર ઓપરેશનએ પથરીથી મળી જશે કાયમી છુટકારો Read More »

મળી ગયો કેલ્શિયમની ખામીથી નબળા પડેલ હાડકાનો દેશી ઈલાજ, માત્ર 7 દિવસ કરી લ્યો આનું સેવન, જીવો ત્યાં સુધી નહીં પડે દવાની જરૂર

શરીરના  હાડકા  કેલ્શ્યમથી   જ બનેલા  હોય છે.  અને જો  શરીરમાં  કેલ્શ્યમની ખામી જણાય તો વ્યક્તિ  ચિંતા, તાણ, ઊંઘ ઓછી આવી જેવી સમસ્યાથી  પીડાય  શકે  છે. કેલ્શ્યિમ  આપણા  શરીર  માટે એક મહત્ત્વપૂર્ણ  પોષકતત્ત્વ  છે. આમ છતાં  મોટાભાગના લોકો કેલ્શિયમની ખામીને દૂર કરનાર પદાર્થોનું  રોજિંદા  ખોરાકમાં  સમાવેશ   કરવાનું ટાળે  છે. શરીરના  લગભગ  દરેક અંગો  જેવા કે તંત્રિકા 

મળી ગયો કેલ્શિયમની ખામીથી નબળા પડેલ હાડકાનો દેશી ઈલાજ, માત્ર 7 દિવસ કરી લ્યો આનું સેવન, જીવો ત્યાં સુધી નહીં પડે દવાની જરૂર Read More »

દિવસમાં માત્ર એક ચપટી કરી લ્યો આનું સેવન, એસિડિટી, કબજિયાત, આંખ અને ગરમીના રોગ જીવો ત્યાં સુધી નહીં આવે નજીક

આયુર્વેદમાં જઠરાગ્નિને પ્રદીપ્ત કરનાર શ્રેષ્ઠ ઔષધ તરીકે વરિયાળીને ગણી છે. જે વ્યક્તિને ભૂખ ન લાગતી હોય કે ખાવાનું ન ભાવતું હોય તેણે જમ્યા પહેલાં વરિયાળી ખાવાનું રાખવું જોઈએ. જો ભૂખ બરાબર લાગતી હોય, પણ પાચન યોગ્ય રીતે ન થતું હોય તો જમ્યા પછી શેકેલી વરિયાળી ખાવી જોઈએ.વરિયાળીમાંથી વિટામિન સી, ફાઈબર, પોટેશિયમ, મેગનીઝ, કોપર, ફોલેટ, ફોસ્ફરસ,

દિવસમાં માત્ર એક ચપટી કરી લ્યો આનું સેવન, એસિડિટી, કબજિયાત, આંખ અને ગરમીના રોગ જીવો ત્યાં સુધી નહીં આવે નજીક Read More »

બદામ કરતાં 100 ગણું શક્તિશાળી છે આનું સેવન, સાંધાના દુખાવા, ચરબી, કબજિયાત અને શરીર શુદ્ધિ માટે છે દવા કરતાં વધુ ગુણકારી

ફણગાવેલા( પલાળેલા) ચણા સ્વાસ્થ્ય માટે ફાયદાકારક છે. આની સાથે સાથે આપણી ખૂબસૂરતીનું પણ ધ્યાન રાખે છે. આ ખાવાથી શરીર સ્વસ્થ રહે છે અને નબળાઇ પણ દૂર થાય છે. ફળગાવેલા ચણામાં પ્રોટીન, ફાઇબર, મિનરલ અને વિટાનિન્સ ભરપૂર માત્રામાં હોય છે. જે કેટલીય બીમારીઓની સાથે-સાથે સ્વસ્થ રહેવામાં પણ મદદરૂપ થાય છે. ફળગાવેલા ચણા લોહીનાં શુદ્ધીકરણમાં પણ મદદ

બદામ કરતાં 100 ગણું શક્તિશાળી છે આનું સેવન, સાંધાના દુખાવા, ચરબી, કબજિયાત અને શરીર શુદ્ધિ માટે છે દવા કરતાં વધુ ગુણકારી Read More »

માત્ર આ દેશી ઈલાજથી ઓપરેશન વગર ચરબી કે અન્ય શરીર પરની ગાંઠ કાયમી ગાયબ

ઘણા લોકોને ચરબીની ગાંઠ હોય છે. જે ગાંઠ શરીર પર નીકળે છે. જેમાં ક્યારેક ક્યારેક દુખાવા જેવું પણ રહેતું હોય છે. આ ચરબીની ગાંઠ શરીરના બહારના ભાગમાં પણ થઈ શકે છે અને શરીરના અંદરના ભાગમાં પણ થઇ શકે છે. આ ગાંઠ ઘણા લોકોને મોઢા પર, કપાળ પર, હાથ પર કે ગમે તે જગ્યાએ સામાન્ય ગાંઠ

માત્ર આ દેશી ઈલાજથી ઓપરેશન વગર ચરબી કે અન્ય શરીર પરની ગાંઠ કાયમી ગાયબ Read More »

આ વસ્તુમાં પલાળીને ખાઈ લ્યો અંજીર, 100% ગેરેન્ટી સાંધાના દુખાવા, પાંચનના બધા રોગ અને ગળાના ઇન્ફેકશન જીવનભર ગાયબ

શિયાળામાં અંજીર અને મધનું સેવન સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક માનવામાં આવે છે. આ તમને ઘણી બીમારીઓથી બચાવશે. અંજીરમાં ફાઈબર, કોપર, આયર્ન અને વિટામિન જેવા પોષક તત્વો હોય છે. તે જ સમયે, મધમાં રહેલા ગુણ તમને રોગ અને સંક્રમણથી બચાવે છે. શિયાળામાં મધનું સેવન કરવામાં આવે તો ખુબ ફાયદાકારક રહે છે. મધનો ઉપયોગ લોકો વજન

આ વસ્તુમાં પલાળીને ખાઈ લ્યો અંજીર, 100% ગેરેન્ટી સાંધાના દુખાવા, પાંચનના બધા રોગ અને ગળાના ઇન્ફેકશન જીવનભર ગાયબ Read More »

માત્ર 1 દિવસમાં ફેફસાંનો બધો કફ બહાર કાઢી નાખશે આનું સેવન, ક્યારેય નહીં બનો શરદી-કફ જેવા વાયરલ રોગોનો શિકાર

આજના પ્રદુષણ યુક્ત વાતાવરણમાં જાતજાતની બીમારીઓ ફેલાઈ રહી છે, જેના આ પ્રદુષણની વધારે પડતી અસર ફેફસા પર પડે છે. એના કારણે ફેફસાની ઘણા પ્રકારની બીમારીઓ થાય છે. ફેફસામાં કફ, શરદી વગેરે ભરાવાથી શ્વાછોશ્વાસની ક્રિયામાં અડચણ ઉભી થાય છે. જેનાથી શરીરમાં પુરતો ઓક્સીજન મળી શકતો નથી અને ઓક્સીજન લેવલ શરીરમાં ઘટી જાય છે. આ માટે પ્રથમ

માત્ર 1 દિવસમાં ફેફસાંનો બધો કફ બહાર કાઢી નાખશે આનું સેવન, ક્યારેય નહીં બનો શરદી-કફ જેવા વાયરલ રોગોનો શિકાર Read More »

ખાલી પેટ પાણી સાથે કરી લ્યો આનું સેવન, હદયરોગ, જાડું થતું લોહી અને કોલેસ્ટ્રોલ ગેરેન્ટી 1 મહિનામાં થઈ જશે જીવનભર ગાયબ

સવારે લસણનું સેવન આપણા શરીર માટે ખૂબ જ ફાયદાકારક સાબિત થઇ શકે છેલસણ ભોજનનો સ્વાદ વધારવા ઉપરાંત શરીરને સ્વસ્થ બનાવવામાં પણ મદદરૂપ થાય છે. આપણા ઘરના રસોડામાં કેટલીય એવી ગુણકારી વસ્તુઓ હોય છે જેના ફાયદાઓ વિશે આપણે અજાણ હોઇએ છીએ. તેમાંથી એક છે લસણ. સામાન્ય રીતે લસણનો ઉપયોગ ભોજનને સ્વાદિષ્ટ બનાવવા માટે કરવામાં આવે છે.

ખાલી પેટ પાણી સાથે કરી લ્યો આનું સેવન, હદયરોગ, જાડું થતું લોહી અને કોલેસ્ટ્રોલ ગેરેન્ટી 1 મહિનામાં થઈ જશે જીવનભર ગાયબ Read More »

Scroll to Top