હેલ્થ

શરીરના કોઈ પણ રોગ થવાનું મુખ્ય કારણ છે પિત્તનો વધારો, અહી ક્લિક કરી જરૂર જાણો તેનાથી બચવાના અને મટાડવાના આયુર્વેદિક ઈલાજ

પિત્તના પ્રકોપને નાથવા માટે ભાદરવામાં દૂધપાક-ખીર અને આસોમાં ગરબાની રમઝટ અકસીર ઉપાય હોવાનો ઉલ્લેખ આયુર્વેદમાં જોવા મળે છે. નવરાત્રીમાં શક્તિની ભક્તિ સાથે ગરબાનો મૂળ હેતુ પ્રજાના આરોગ્યની સુખાકારી સાથે જોડાયેલો છે. ભાદરવા માસના આરંભે બેવડી ઋતુનો અહેસાસ વર્તાઇ રહ્યો છે. તેના કારણે દિવસ દરમિયાન ગરમી અને રાત્રે તેમજ પરોઢિયે વાતાવરણમાં વ્યાપક ઠંડક પ્રસરવા લાગી છે. […]

શરીરના કોઈ પણ રોગ થવાનું મુખ્ય કારણ છે પિત્તનો વધારો, અહી ક્લિક કરી જરૂર જાણો તેનાથી બચવાના અને મટાડવાના આયુર્વેદિક ઈલાજ Read More »

કમરની ચરબી, પેટની દરેક પ્રકારની બીમારી નો અંત છે માત્ર 5 મિનિટના આ કામમાં , અહી ક્લિક કરી જરૂર જાણો કેવી રીતે કરે તે

વર્તમાન સમયમાં લોકો પોતાની વ્યસ્તતાથી ભરેલા જીવનશૈલીમાં શાંતિ પ્રાપ્ત કરવા માટે યોગ -ધ્યાન કરતા હોય છે. યોગને કારણે વ્યક્તિ માત્ર તણાવભરી સ્થિતિમાંથી બહાર આવે છે તેવું નથી, પરંતુ મન શાંત થાય છે અને શરીર પણ તંદુરસ્ત રહે છે. યોગ ખૂબ લાભકારી છે. તે મન અને શરીરને શક્તિ આપે છે, એટલું ન નહી, પરંતુ આત્માને પણ

કમરની ચરબી, પેટની દરેક પ્રકારની બીમારી નો અંત છે માત્ર 5 મિનિટના આ કામમાં , અહી ક્લિક કરી જરૂર જાણો કેવી રીતે કરે તે Read More »

પેટમાં ભરાતાં ગેસ, ખાટા ઓડકાર, એસિડિટી જેવા દરેક પેટના રોગથી છુટકારો મેળવવા જરૂર અપનાવો આ આયુર્વેદિક ઈલાજ, અહી ક્લિક કરી જાણો અને શેર કરી દરેકને જરૂર જણાવો

આજના સમયમાં દર ત્રીજી વ્યક્તિએ પેટની ખરાબીની સમસ્યા જોવા મળે છે. આવા સંજોગોમાં પેટ ખરાબ થવા કે કારણ વગર ગુડગુડ અવાજ આવવો પણ સામાન્ય છે. યોગ્ય સમયે ભોજન ન કરવાથી પણ તેમ થઇ શકે છે. ખાલી પેટમાં ગેસ બનવાથી પેટમાં ભારેપણુ અનુભવાય છે. લાંબા સમયથી આ પરેશાની હોય તો તેને ઇગ્નોર ન કરશો. આ પરેશાની

પેટમાં ભરાતાં ગેસ, ખાટા ઓડકાર, એસિડિટી જેવા દરેક પેટના રોગથી છુટકારો મેળવવા જરૂર અપનાવો આ આયુર્વેદિક ઈલાજ, અહી ક્લિક કરી જાણો અને શેર કરી દરેકને જરૂર જણાવો Read More »

વિચારોને કાબુમાં રાખી મનને શાંત કરવા માટે જરૂર અપનાવો આ આયુર્વેદિક ઉપચાર, 100% રિજલ્ટ મળશે, જાણવા માટે અહી ક્લિક કરો

કયારેક આપણને એમ લાગે છે કે, જીવન નિયંત્રણ બહાર જતું રહ્યું છે. જે કાંઈ થઈ રહ્યું છે તે સંતોષજનક નથી. આ પ્રકારની સ્થિતિમાં આપણે આપણું આધ્યાત્મિક પાસું બહાર લાવવાની જરૂર હોય છે. મન, શરીર અને આત્મા વચ્ચેના સુમેળની જરૂર હોય છે. ઓફિસમાં તમારા લન્ચ-બ્રેક દરમિયાન ઓફિસની બહાર જઈને કોઈ પાર્ક કે ગાર્ડન જેવી જગ્યા શોધીને

વિચારોને કાબુમાં રાખી મનને શાંત કરવા માટે જરૂર અપનાવો આ આયુર્વેદિક ઉપચાર, 100% રિજલ્ટ મળશે, જાણવા માટે અહી ક્લિક કરો Read More »

પગના સોજા, અસ્થમા, બવાસીર જેવી અનેક બિમારીઓમાં છુટકારો મળે છે માત્ર આ એક ફળના સેવનથી, જરૂર જાણો તેના અન્ય રોગોના ફાયદાઓ પણ..

ઠંડીમાં મીઠા શિંગોડા દરેક લોકોને ખૂબ ભાવે છે.  ઠંડીમાં આ શાકમાંથી પુષ્કળ પ્રમાણમાં પૌષ્ટિક તત્વો મળી આવે છે. આ ખનીજ અને કાર્બોહાઇડ્રેટના ગુણોથી ભરપૂર હોય છે. આયુર્વેદમાં પણ શિંગોડાના ગુણોને ખજાનો કહેવામાં આવે છે. છોડ વૃક્ષની સાથે સાથે કેટલીક જડી બુટ્ટીઓ પાણીમાંથી પ્રાપ્ત થાય છે અને આવી ઔષધીય વનસ્પતિમાંથી એક છે શિંગોડા. શિંગોડાનો ઉપવાસમાં સૌથી

પગના સોજા, અસ્થમા, બવાસીર જેવી અનેક બિમારીઓમાં છુટકારો મળે છે માત્ર આ એક ફળના સેવનથી, જરૂર જાણો તેના અન્ય રોગોના ફાયદાઓ પણ.. Read More »

બ્લડપ્રેશરને કોંટ્રોલ કરી અનેક બિમારીઓથી દૂર રહેવા, દરરોજ જરૂર કરો આ દાળનું સેવન, અહી ક્લિક કરી જરૂર જાણો અન્ય ચમત્કારી ફાયદા

મગ દાળનો ઉપયોગ શરીરના ઘણી સમસ્યાઓના ઉપચાર માટે થાય છે. પ્રાચીન કાળથી જ મગ દાળનો પ્રયોગ આપણા દેશમાં કરવામાં આવે છે. મગ દાળ આપણે ત્યાં પરંપરાગત રૂપે ખવાય છે. મગ દાળમાં મેગ્નેશિયમ, ફાયબર, પ્રોટીન, વિટામિન બી, મેઁગેનીજ, કોપર, એન્ટીઓક્સીડેન્ટ વગેરે મળે છે. મગદાળનો ઉપયોગ બીજા ઘણાં બધાં ફાયદાઓ માટે પણ કરાય છે. મગદાળ આંખોને સ્વસ્થ

બ્લડપ્રેશરને કોંટ્રોલ કરી અનેક બિમારીઓથી દૂર રહેવા, દરરોજ જરૂર કરો આ દાળનું સેવન, અહી ક્લિક કરી જરૂર જાણો અન્ય ચમત્કારી ફાયદા Read More »

આયુર્વેદનો સૌથી શક્તિશાળી રસ, જેના સેવનથી થાય છે 50 થી વધુ બીમારીઓનો જડમૂળથી સફાયો, જરૂર જાણો તેના વિશે

આદુનો પ્રયોગ ભોજન બનાવવામાં કરીએ છીએ.  કારણ કે આ માત્ર ભોજનના સ્વાદ જ નથી વધારતુ પણ રોગોથી  છુટકારો પણ અપાવે છે.આદુંનું  જ્યૂસ તમને  શરદી-ખાંસી, પેટની ખરાબી, ગળાના દુખાવો, સાંધાનો દુખાવો, મધુમેહ , વધેલ કોલેસ્ટ્રોલ ઓછું કરવામાં  અને કેંસર જેવા રોગોથી છુટકારો અપાવી શકે છે. આદુ માં એંટી બાયોટિક ગુણ હોય છે, જે બ્લ્ડ શુગર લેવલને

આયુર્વેદનો સૌથી શક્તિશાળી રસ, જેના સેવનથી થાય છે 50 થી વધુ બીમારીઓનો જડમૂળથી સફાયો, જરૂર જાણો તેના વિશે Read More »

વજન ઘટાડવા માટે અમૃત સમાન છે આ પાણી, 50 થી વધુ બીમારીમાં આપે છે રાહત, જરૂર જાણો તેને બનાવી સેવન કરવાની રીત

દરરોજ જીરું પાણી પીવાથી શરીર તાજું રહે છે અને શરીરનું તાપમાન ઠંડુ રહે છે. જીરું પાણી ફક્ત ડિહાઇડ્રેશનથી બચાવે છે, પરંતુ પાણીની રીટેન્શનની સમસ્યાને પણ દૂર કરે છે. તેમાં પોટેશિયમની માત્રા વધુ હોય છે. જીરુંનો ઉપયોગ લગભગ દરેક શાકભાજીમાં ટેમ્પરિંગ તરીકે થાય છે. એટલું જ નહીં, કેટલાક લોકો તેને શેકીને પીસે છે.અને તેનો ઉપયોગ ખોરાકમાં

વજન ઘટાડવા માટે અમૃત સમાન છે આ પાણી, 50 થી વધુ બીમારીમાં આપે છે રાહત, જરૂર જાણો તેને બનાવી સેવન કરવાની રીત Read More »

વજન ઘટાડવાની બેસ્ટ કસરત, નાનાથી લઈને મોટા સુધી દરેકને માટે છે શ્રેષ્ઠ, સાથલની ચરબી માત્ર 5 દિવસમાં પીગળી જશે, જરૂર જાણો અહી ક્લિક કરી

ઘણી વખત આપણે દોરડા કુદતા હોઈએ છીએ. મોટાભાગના લોકો જ્યારે નાની ઉંમરના હતા ત્યારે સ્પર્ધા તરીકે અથવા મનોરંજન માટે દોરડા કુદતા હશે. પરંતુ ત્યારે આપણે તેના ફાયદાથી અજાણ હતા. આજે આપણે દોરડા કૂદવાથી શું ફાયદો થાય છે તેના વિશે વાત કરવાના છીએ. રોજ 5 મિનિટ થી લઈને 15 મિનિટ દોરડા કૂદવાથી ઘણા બધા ફાયદાઓ થઈ

વજન ઘટાડવાની બેસ્ટ કસરત, નાનાથી લઈને મોટા સુધી દરેકને માટે છે શ્રેષ્ઠ, સાથલની ચરબી માત્ર 5 દિવસમાં પીગળી જશે, જરૂર જાણો અહી ક્લિક કરી Read More »

લોહીને વિકૃત સ્વરૂપ માંથી શુધ્ધ કરવાનો સરળ ઘરેલુ ઉપાય, ઘરે બેઠા દૂર થાશે શરીરણી ગંદકી

લોહી શરીરમાં રહેલા અસંખ્ય કોષોને પોષણ પૂર્વકનું કાર્ય કરે છે. જ્યારે રક્તપ્રવાહમાં કંઈ તકલીફ પડે ત્યારે આપણે માંદગી અનુભવીએ છીએ. અને રક્ત પ્રવાહ એકદમ વ્યવસ્થિત ચાલતો હોય તો આપણું શરીર સ્વસ્થ રહે છે. આજકાલ ની ખાણીપીણીની રીત તેમ જ આપણું અસ્વસ્થ જનજીવન ને હિસાબે શરીર ખરાબ અસર પડી શકે છે. શરીરમાંથી અમુક વિજાતીય પદાર્થો નીકળી

લોહીને વિકૃત સ્વરૂપ માંથી શુધ્ધ કરવાનો સરળ ઘરેલુ ઉપાય, ઘરે બેઠા દૂર થાશે શરીરણી ગંદકી Read More »

Scroll to Top