હેલ્થ

કબજીયાત, સ્નાયુ ના દુખાવા, પેટ અને સાથળની ચરબી ઘટાડવા માટે જરૂર અપનાવો આ ઉપાય, જાણવા માટે અહી ક્લિક કરો

ઉત્તાનપાદાસન એટલે ઉત્તાન + પાદ. ઉત્તાન શબ્દનો અર્થ થાય છે ઉઠાવવું અને પાદ એટલે પગ. ઉત્તાનપાદાસનમાં પગને ઉઠાવવામાં આવે છે.  તેથી આ આસનને ઉત્તાનપાદાસન કહેવામાં આવે છે. આ આસનને દ્વિપાદાસન પણ કહેવામાં આવે છે. સૌ પ્રથમ સ્વચ્છ આસન પર સીધા સૂઈ જાઓ.બન્ની હાથ શરીરની બાજુમાં રાખો. હથેળીઓ જમીન તરફ રાખો.બન્ને પગની એડીઓ અને પંજા જોડેલા […]

કબજીયાત, સ્નાયુ ના દુખાવા, પેટ અને સાથળની ચરબી ઘટાડવા માટે જરૂર અપનાવો આ ઉપાય, જાણવા માટે અહી ક્લિક કરો Read More »

કોલેસ્ટ્રોલ, લોહીની કમીથી લઈને અનેક જાનલેવા બીમારીઓ માટે અમૃત સમાન છે આ જ્યુસ, અહી ક્લિક કરી જરૂર જાણો અન્ય ચમત્કારી ફાયદાઓ

બીટ આરોગ્ય માટે ખૂબ લાભકારી હોય છે આ શરીરમાં થનારી બીમારીઓથી બચાવે છે તેનું જ્યુસ પીવાથી શરીરમાં લોહીની ઉણપ દૂર થાય છે. બીટ તમારા સ્વાસ્થ્ય માટે ખૂબ ફાયદાકારક હોય છે. ડૉક્ટરથી લઈને ઘરમાં વૃદ્ધ દાદા દાદીનું માનવું છે કે બીટનો જ્યુસ અથવા એને સલાડના રૂપમાં ખાવાથી તમે હંમેશા જવાન મહેસુસ કરો છો. તેમાં પુષ્કળ વિટામિન્સ,

કોલેસ્ટ્રોલ, લોહીની કમીથી લઈને અનેક જાનલેવા બીમારીઓ માટે અમૃત સમાન છે આ જ્યુસ, અહી ક્લિક કરી જરૂર જાણો અન્ય ચમત્કારી ફાયદાઓ Read More »

શ્વાસ-અસ્થમા થી લઈને શારીરક કમજોરી જેવી દરેક બીમારીઓનો ઈલાજ છે આ દૂધમાં, અહી ક્લિક કરી જરૂર જાણો તેની રીત

ઘરેલુ નુસ્ખાથી ઘણી એવી બિમારીઓ દૂર કરી શકાય છે. વર્ષોથી ચાલી આવેલા ઘણાં એવા નુસ્ખા હંમેશા ફાયદાકારક સાબિત થયા છે. આવી ટિપ્સ તુલસીના પાનને લઇને છે. તુલસીથી ધણી સમસ્યાઓ સહેલાઇથી દૂર કરી શકાય છે. શરદી -ઉધરસ જેવી સમસ્યા હોય તો તુલસીનો ઉકાળો પીવાથી ઘણો લાભ મળે છે. દૂધ પોષણના હિસાબે અમૃત સમાન છે અને તુલસીને

શ્વાસ-અસ્થમા થી લઈને શારીરક કમજોરી જેવી દરેક બીમારીઓનો ઈલાજ છે આ દૂધમાં, અહી ક્લિક કરી જરૂર જાણો તેની રીત Read More »

આંખના નંબર, મોતિયો જેવી દરેક આંખની સમસ્યા માટે જરૂર અપનાવો આ ઘરેલુ આયુર્વેદિક ઉપાય, જાણવા માટે અહી ક્લિક કરો

આપણા શરીરનું એક મહત્ત્વનું અંગ છે આંખ. જો તમે વધુ સમય સુધી કોમ્પ્યુટર ઉપર કામ કરો છો કે પુસ્તક, ટીવી જોવાથી તમારી આંખોમાં દુઃખાવો થવા લાગે છે તો તે તમારા માટે ભવિષ્યમાં તકલીફ થઇ શકે છે. એવામાં આંખોની દ્રષ્ટિ નબળી થાય છે આંખો ઉપર ચશ્માં આવી જાય છે. પરંતુ જે લોકોને પહેલાથી જ ચશ્માં આવી

આંખના નંબર, મોતિયો જેવી દરેક આંખની સમસ્યા માટે જરૂર અપનાવો આ ઘરેલુ આયુર્વેદિક ઉપાય, જાણવા માટે અહી ક્લિક કરો Read More »

કેન્સર, બ્લડપ્રેશરથી લઈને અનેક સમસ્યાઓનો રામબાણ ઈલાજ છે શેકેલું લસણ, અહી ક્લિક કરી જરૂર જાણો અન્ય ચમત્કારી ફાયદા

લસણ ના ઘણા ફાયદા છે, ખાલી સ્વાદ કરતાં પણ તેનામાં ઔષધીય ગુણો પણ રહેલાં છે. એક રિસર્ચમાં સાબિત કરવામાં આવ્યું કે જો કોઈ માણસ પાંચથી છ કળી શેકીને ખાઈ લે છે તો તેના શરીરમાં ઘણા ફેરફાર થવા લાગે છે અને આ ફેરફારો એક જ દિવસમાં નજર આવવા લાગે છે. લસણને બચવા માટે માત્ર એક જ

કેન્સર, બ્લડપ્રેશરથી લઈને અનેક સમસ્યાઓનો રામબાણ ઈલાજ છે શેકેલું લસણ, અહી ક્લિક કરી જરૂર જાણો અન્ય ચમત્કારી ફાયદા Read More »

શું તમે પણ પેટ અને પાચન ના રોગોથી પરેશાન છો? તો અહી ક્લિક કરી જાણી લ્યો પેટ સાફ કરવાનો બેસ્ટ ઘરેલુ ઉપાય

કબજિયાત એટલે આંતરડાની આદતોમાં ફેરફાર, જેમાં મળનું પ્રમાણ ઘટે છે, મળ કઠણ થાય છે, મળત્યાગનું પ્રમાણ(આવર્તન) ઘટે છે, અથવા તો મળત્યાગ વેળાએ પુષ્કળ તકલીફ થાય છે. આંતરડાની ગતિવિધિઓના સામાન્ય આવર્તન અને સાતત્ય વ્યક્તિએ વ્યક્તિએ બદલાય છે. (પ્રતિ સપ્તાહે આંતરડાની ત્રણથી બાર ગતિવિધિઓ સંભવિતપણે “સામાન્ય” ગણાય છે) પેટની બીમારીઓની વાત કરીએ તો પેટમાં કબજિયાત  રહેવી એક

શું તમે પણ પેટ અને પાચન ના રોગોથી પરેશાન છો? તો અહી ક્લિક કરી જાણી લ્યો પેટ સાફ કરવાનો બેસ્ટ ઘરેલુ ઉપાય Read More »

ફક્ત આ આયુર્વેદિક ઉપાયથી માત્ર 15 દિવસમાં અસ્થમા માંથી મળશે છુટકારો, અહી ક્લિક કરી જરૂર જાણો તેના વિશે

અસ્થમાંનો પૂરો ઉપાય કરવો અસંભવ છે, પરંતુ ઘરગથ્થું ઉપાયો દ્વારા તેને રોકવામાં અને નિયંત્રિત કરી શકાય છે. અહી કેટલાંક ઘરગથ્થું ઉપાયો વિશે જણાવવામાં આવ્યું છે. અસ્થમા એવી સ્થિતી હોય છે જેમાં શરીરમાં આવનાર હવાનો માર્ગ સંક્ષિપ્ત થઈ જાય છે અને વધારે મ્યૂકસ (બલગમ) બનવા લાગે છે. તેનાથી શ્વાસ લેવું મુશ્કેલ થઇ જાય છે અને તેના

ફક્ત આ આયુર્વેદિક ઉપાયથી માત્ર 15 દિવસમાં અસ્થમા માંથી મળશે છુટકારો, અહી ક્લિક કરી જરૂર જાણો તેના વિશે Read More »

શું તમે પણ આનો ઉપયોગ કરી રહ્યા છો તો થઈ જાવ સાવધાન,બની શકો છો 50થી વધુ બીમારીઓનો ભોગ, અહી કરી જરૂર જાણો તેના વિશે

લગભગ દરેક રેસ્ટોરન્ટમાં વપરાતો અને આપણને વિવિધ બીમારીઓનો શિકાર બનાવતો પદાર્થ એટલે “મૉનોસૉડિયમ ગ્લુટામેટ”. આ નામના કેમીકલ નું ઉત્પાદન “આજીનોમોટો કંપની” નામ ની વિદેશની ફૂડ કંપની કરતી હતી. ભારત માં વેચાણ અર્થે આ આવતા એનું નામ ‘કેમિકલ નામ’ આવે અને લોકો દૂર હટે એટલા માટે કોઇક ભેજાબાજે પ્રોડક્ટસ નુ નામ જ બદલીને “આજી નો મોટો”

શું તમે પણ આનો ઉપયોગ કરી રહ્યા છો તો થઈ જાવ સાવધાન,બની શકો છો 50થી વધુ બીમારીઓનો ભોગ, અહી કરી જરૂર જાણો તેના વિશે Read More »

કુતરાના કરડવા પર, ચામડી ના દરેક પ્રકારના રોગ માંથી કાયમી છુટકારો મેળવવા જરૂર અપનાવો આ ફૂલનો આયુર્વેદિક ઉપાય, જાણવા માટે અહી ક્લિક કરો

આપણા આયુર્વેદશાસ્ત્રમાં અનેક પ્રકારની જડીબુટીઓ વિશે વર્ણન કરવામાં આવ્યું છે કે, જેનાથી લોકો પોતાની દરેક બિમારીમાંથી છૂટકારો મેળવી શકે છે. આયુર્વેદશાસ્ત્રમાં અમુક એવા ફુલો વિશે પણ વર્ણન કરવામાં આવ્યું છે કે, જે તમારા સ્વાસ્થ્ય માટે અનેક રીતે ઉપયોગી છે. એક ફૂલ વિશે જેનું નામ છે કરેણ. કરેણ છોડ લગભગ ભારતના દરેક વિસ્તારોમાં થાય છે. કરેણ

કુતરાના કરડવા પર, ચામડી ના દરેક પ્રકારના રોગ માંથી કાયમી છુટકારો મેળવવા જરૂર અપનાવો આ ફૂલનો આયુર્વેદિક ઉપાય, જાણવા માટે અહી ક્લિક કરો Read More »

આ છે દુનિયાનું સૌથી પૌસ્ટિક દૂધ જેના સેવનથી થાય છે અલ્સર, ગેસ, ડાયાબિટીસ જેવી અનેક સમસ્યા માંથી કાયમી છુટકારો, અહી ક્લિક કરી જરૂર જાણો અન્ય ફાયદાઓ

નાળિયેરનું દૂધ એક સ્વાદિષ્ટ અને આરોગ્યપ્રદ પીણું છે. તેમાં ઉપયોગી ટ્રેસ તત્વો મોટી સંખ્યામાં છે. આવા ઉત્પાદનને શાકાહારીઓ અને તંદુરસ્ત જીવનશૈલી તરફ દોરી રહેલા લોકો દ્વારા ગમ્યું છે. નાળિયેર તેની સફાઇ ગુણધર્મો માટે પ્રખ્યાત છે. આવા દૂધનું નિયમિત સેવન કરવાથી શરીરમાંથી હાનિકારક પદાર્થો અને ઝેર દૂર થાય છે. તે તેના કુદરતી સ્વરૂપમાં બંનેમાં ખાવામાં આવે

આ છે દુનિયાનું સૌથી પૌસ્ટિક દૂધ જેના સેવનથી થાય છે અલ્સર, ગેસ, ડાયાબિટીસ જેવી અનેક સમસ્યા માંથી કાયમી છુટકારો, અહી ક્લિક કરી જરૂર જાણો અન્ય ફાયદાઓ Read More »

Scroll to Top