હેલ્થ

શું તમે પણ આ રીતે ચા પીવો છો? તો થઈ જાવ સાવધાન થઈ શકે છે અનેક ગંભીર રોગ, અહી ક્લિક કરી જરૂર જાણો શું કહે છે આયુર્વેદ

કોરોના વાયરસના સંક્રમણથી બચવા માટે છેલ્લા કેટલાક સમયથી પેપર કપમાં ચા કોફી મળવા લાગ્યા છે. આમ પણ ડિસ્પોઝેબલ પેપર કપને ફરી ધોવાની ઝંઝટ રહેતી ના હોવાથી ઘણા સમયથી લોકપ્રિય બનતા જાય છે. જો કે  પેપર કપમાં ચા કોફી સહિતના ગરમ પદાર્થોનો ઉપયોગ નુકસાનકારક હોવાનું ધ્યાનમાં આવ્યું છે. આ બાબતે આઇઆઇટી ખડગપુરનું સંશોધન આંખ ઉઘાડનારુ છે. […]

શું તમે પણ આ રીતે ચા પીવો છો? તો થઈ જાવ સાવધાન થઈ શકે છે અનેક ગંભીર રોગ, અહી ક્લિક કરી જરૂર જાણો શું કહે છે આયુર્વેદ Read More »

કેન્સર, લીવર, ડાયાબિટીસ જેવી અનેક ગંભીર બીમારીઓનો ઈલાજ છે આ ઔષધિ, અહી ક્લિક કરી જરૂર જાણો તેના ચમત્કારી ફાયદા

આપણા ઘરગથ્થુ ઔષધોમાં ‘કડુ અને કરિયાતું’ ખૂબ જ લોકપ્રિય છે. આ બંને આયુર્વેદિય ઔષધો તેમનાં કડવા સ્વાદ અને ઉત્તમ ઔષધિય ગુણોને લીધે જ પ્રસિદ્ધ છે. કરિયાતા ૨ થી ૫ ફૂટ ઊંચા છોડ હિમાલય પર ૫ થી ૧૦ હજાર ફૂટની ઊંચાઈએ થાય છે. જેને આયુર્વેદમાં ‘કિરાતતિક્ત’ કહે છે. દક્ષિણ ગુજરાત તરફ એક બીજું લીલું કરિયાતું થાય

કેન્સર, લીવર, ડાયાબિટીસ જેવી અનેક ગંભીર બીમારીઓનો ઈલાજ છે આ ઔષધિ, અહી ક્લિક કરી જરૂર જાણો તેના ચમત્કારી ફાયદા Read More »

દવાઓ વગર માત્ર આ આયુર્વેદિક ઘરેલુ ઉપાયથી ગમેતેવા જૂના કોઠ, સફેદ ડાઘ તેમજ ચામડી રોગો થઈ જશે કાયમી માટે દૂર, અહી ક્લિક કરી જરૂર જાણો ઉપચાર વિશે

શરીરના કોઈપણ અંગમાં ત્વચા પર સફેદ ધબ્બા થવા, જેને સામાન્ય બોલચાલમાં સફેદ દાગ કહેવામાં આવે છે. જટિલ સમસ્યા તરીકે ઓળખાતા આ સફેદ ડાઘ સહેલાઈથી જતા નથી.  ડોક્ટર્સ આ માટે જુદા જુદા કારણોને જવાબદાર બતાવે છે. જેમા મેલેનિન બનાવનારી કોશિકાઓ પર પ્રતિરોધકતાનો પ્રભાવ, અનુવાંશિકતા, પરાબેંગની કિરણોનો પ્રભાવ, અત્યાધિક તનાવ, વિટામીન બી 12 ની કમી, ત્વચા પર

દવાઓ વગર માત્ર આ આયુર્વેદિક ઘરેલુ ઉપાયથી ગમેતેવા જૂના કોઠ, સફેદ ડાઘ તેમજ ચામડી રોગો થઈ જશે કાયમી માટે દૂર, અહી ક્લિક કરી જરૂર જાણો ઉપચાર વિશે Read More »

ગેસ, એસિડિટી જેવા વાયુ પ્રકોપથી થતાં દરેક રોગથી છુટકારો મેળવવા જરૂર અપનાવો આ આયુર્વેદિક ઈલાજ કાયમી મળી જશે રાહત, જાણવા માટે અહી ક્લિક કરો

જો ઓડકાર આવે અને પેટમાં ગુડગુડ થયા કરે કે પછી અપાનવાયુ દુર્ગંધ હવાના રૂપમાં નીકળ્યા કરે તો નિશ્ચિતરૂપથી તમે વાયુપ્રકોપથી પીડિત છો. આના ઉપચારરૂપે ઔષધિઓ જેટલી ઉપયોગી છે તેનાથી પણ વધારે સ્વસ્થ ખાન-પાન અને રહેણી-કરણી. આથી વધારે ઉપયોગી એ છે કે વાયુપ્રકોપ શું છે તે જાણવું. કેમ ગેસ વધુ બને છે. ગેસ વધારે બનવાથી શરીરમાં

ગેસ, એસિડિટી જેવા વાયુ પ્રકોપથી થતાં દરેક રોગથી છુટકારો મેળવવા જરૂર અપનાવો આ આયુર્વેદિક ઈલાજ કાયમી મળી જશે રાહત, જાણવા માટે અહી ક્લિક કરો Read More »

થાઈરૉઈડ, સાંધા ના દુખાવા, આંખ ના રોગ જેવા અનેક રોગોથી છૂટકાર માટે જરૂર કરો આ પાંદડાનું સેવન, સ્ત્રીઓ માટે તો બેસ્ટ છે આ

કોબીના પાંદડા આપણને ઘણાં આરોગ્ય લાભ આપે છે; કોબી એક પ્રખ્યાત શાકભાજી છે અને શરીરમાંથી રોગોને બહાર કાઢવા ચુંબક તરીકે પણ કાર્ય કરે છે,ચાલો જાણીએ તેમના વિશે,ઘાવને લીધે સોજો- જો તમને તમારા પગ, હાથ અને પગની ઘૂંટીઓ વગેરે પર ઈજાઓ થવાને કારણે સોજો આવ્યો હોય, તો કોબીના પાંદડા તમારા માટે એક ઉપચકિત રોગ બની શકે

થાઈરૉઈડ, સાંધા ના દુખાવા, આંખ ના રોગ જેવા અનેક રોગોથી છૂટકાર માટે જરૂર કરો આ પાંદડાનું સેવન, સ્ત્રીઓ માટે તો બેસ્ટ છે આ Read More »

આ છે આયુર્વેદની સર્વશ્રેષ્ઠ દવા, આંખ, ચામડીને લગતા અનેક રોગો માટે છે સર્વશ્રેષ્ઠ, અહી ક્લિક કરી જરૂર જાણો તેના વિશે

ગલગોટાને અંગ્રેજીમાં ”મેરીગોલ્ડ” કહેવામાં આવે છે. ગુજરાતીમાં તે ”હજારીગલ” તરીકે પણ ઓળખાય છે. ગલગોટાનું સંસ્કૃત નામ ” સ્થુલ પુષ્પ ” છે, જે ઐશ્વર્યમાં વિશ્વાસ અને વિધ્નોને દૂર કરવાની ઈચ્છાશકિતનું પ્રતિક છે. ગલગોટાનું ઉદ્ભવ સ્થાન મેકસિકો છે. જે આશરે પ૦૦ વર્ષો પહેલાં પોર્ટૂગીઝ દ્વારા આપણા દેશમાં સૌપ્રથમ વાર લાવવામાં આવેલ હતા. આ ફૂલો દેશના ગામડે ગામડે

આ છે આયુર્વેદની સર્વશ્રેષ્ઠ દવા, આંખ, ચામડીને લગતા અનેક રોગો માટે છે સર્વશ્રેષ્ઠ, અહી ક્લિક કરી જરૂર જાણો તેના વિશે Read More »

લાખો રૂપિયાની દવા કરતાં પણ વધુ કામ કરે છે આનું સેવન, અહી ક્લિક કરી જરૂર જાણો તમારા રોગનો ઈલાજ

કેળા ભારતમાં દરેક જગ્યાએ જોવા મળે છે અને કેળાની સૌથી સારી જાતિ ભારતમાં જોવા મળે છે અને કેળાની ઘણી જાતો હોય છે. પરંતુ તેમાંથી માણિક્ય, કદલી, માત્ર્યા કદલી, અમૃત કદલી, ચંપા કદલી વગેરે મુખ્ય છે અને જંગલોમાં જાતે ઉગેતા કેળાને વન છોડ કહેવામાં આવે છે. આસામ, બંગાળ અને મુંબઇમાં કેળાની ઘણી જાતીઓ જોવા મળે છે.

લાખો રૂપિયાની દવા કરતાં પણ વધુ કામ કરે છે આનું સેવન, અહી ક્લિક કરી જરૂર જાણો તમારા રોગનો ઈલાજ Read More »

શું તમને પણ શરીર આપે છે આ સંકેત? તો અત્યારે જ ચેતી જજો હોય છે આ ફેફસાંના કેન્સરના લક્ષણો, અહી ક્લિક કરી જરૂર જાણો વધુ માં

ફેફસાંનું કેન્સર એક પ્રકારનો કેન્સર છે જે ફેફસાના કોષોમાંથી વિકસે છે. ત્યાં ઘણા પ્રકારના ફેફસાના કેન્સર છે, પરંતુ સૌથી સામાન્ય છે નાના સેલ ફેફસાંનું કેન્સર (એસસીએલસી) અને નોન-સ્મોલ સેલ ફેફસાંનું કેન્સર (એનએસસીએલસી). આંકડાકીય રીતે, જો આપણે ત્વચા કેન્સરને બાકાત રાખીએ તો ફેફસાંનું કેન્સર બંને જાતિઓમાં કેન્સરનો બીજો સૌથી સામાન્ય પ્રકાર છે. ફેફસાના કેન્સરનું કોઈ ચોક્કસ

શું તમને પણ શરીર આપે છે આ સંકેત? તો અત્યારે જ ચેતી જજો હોય છે આ ફેફસાંના કેન્સરના લક્ષણો, અહી ક્લિક કરી જરૂર જાણો વધુ માં Read More »

દરેક ઉમરના વ્યક્તિ માટે લોહીની કમી દૂર કરવા માટે જરૂર અપનાવો આ ઘરેલુ ઉપાય, જાણવા માટે અહી ક્લિક કરો

નિષ્ણાત મુજબ જો અમુક વસ્તુઓ ખાવામાં આવે તો એ આપણા શરીર માટે ખુબ જ ઉપયોગી છે અને તેનાથી શરીરમાં જેટલી લોહી ણી ઉણપ છે તેમાં સુધારો લાવી શકાય છે. પાણી લીંબુ અને મધ લોહી ઝડપથી વધારવા માટે દરરોજ 1 ગ્લાસ પાણીમાં એક લીંબુ નિતારીને અને તેમાં એક ચમચી મધ મિક્સ કરીને તેનું સેવન કરો દાડમનો

દરેક ઉમરના વ્યક્તિ માટે લોહીની કમી દૂર કરવા માટે જરૂર અપનાવો આ ઘરેલુ ઉપાય, જાણવા માટે અહી ક્લિક કરો Read More »

પથારીમાં પેશાબ, દાંત, સાંધા, અંગ જકડાઈ જવા જેવી અનેક સમયનું સમાધાન રહેલું છે આના સેવાનમાં, અહી ક્લિક કરી જરૂર જાણો અન્ય ફાયદાઓ

ઠંડીની ઋતુમાં તલ ખાવાથી શરીરને ઉર્જા મળે છે. તલ ત્રણ પ્રકારના હોય છે. કાળા, સફેદ અને લાલ. પરંતુ તેમાંથી કાળા તલ ખુબ જ શ્રેષ્ઠ હોય છે. તલની અંદર પ્રોટીન, કેલ્શીયમ અને લોમ્પ્લેક્ષ વધારે પ્રમાણમાં મળી આવે છે. તલના સેવનથી માનસિક દુર્ઘટના તેમજ તણાવ દૂર થાય છે. પચાસ ગ્રામ તલ દરરોજ ખાવાથી કેલ્શીયમની આવશ્યકતા પુર્ણ થાય

પથારીમાં પેશાબ, દાંત, સાંધા, અંગ જકડાઈ જવા જેવી અનેક સમયનું સમાધાન રહેલું છે આના સેવાનમાં, અહી ક્લિક કરી જરૂર જાણો અન્ય ફાયદાઓ Read More »

Scroll to Top