હેલ્થ

હંમેશા સ્વસ્થ, તંદુરસ્ત રહેવા જરૂર અપનાવો મહર્ષિ વાગભટ્ટ ના આયુર્વેદ ના આ સોનેરી નિયમો, આ ઉપયોગી લેખ જરૂર શેર કરી દરેકને જણાવો

હંમેશાં ખાવાનું ખાવું અને ચાવવું. તમારા દાંત જેટલું ચાવવું, જો તમારી પાસે 32 દાંત છે, તો 32 વાર ચાવવું. સવારે સૂર્યોદય થાય તે પહેલાં પથારી છોડી દો. આયુર્વેદ અનુસાર સૂર્યોદય સમયે વાતાવરણ એકદમ શુદ્ધ અને નિર્મળ હોય છે. તે તમારા શરીર માટે લાભદાયક છે. તેનાથી તમને તાજગી મળે છે. પૃથ્વીની ગુરુત્વાકર્ષણ જમીન પર બેસીને પૃથ્વી […]

હંમેશા સ્વસ્થ, તંદુરસ્ત રહેવા જરૂર અપનાવો મહર્ષિ વાગભટ્ટ ના આયુર્વેદ ના આ સોનેરી નિયમો, આ ઉપયોગી લેખ જરૂર શેર કરી દરેકને જણાવો Read More »

માત્ર એક જ દિવસમાં કુદરતી રીતે લિવરને સાફ કરવા જરૂર અપનાવો આ આયુર્વેદિક ઉપચાર, અહી ક્લિક કરી જાણો

શરીરને સ્વસ્થ રાખવા માટે લીવર મુખ્ય અંગ છે. તે ખાવાનું પચાવામાં અને શરીરને ઝેરી પદાર્થને બહાર નીકાળવામાં મદદ કરે છે. લીવરમાં કોઈ પણ પ્રકારની સમસ્યા શરીરને કમજોર બનાવે છે અને શરીરના બીમારીઓનું ઘર બની જાય છે. લસણમાં એવા તત્ત્વો હોય છે જે લીવરને સ્વસ્થ રાખવા માટે બહુ ફાયદાકારક છે. દરરોજ એક કળી લસણનું સેવન કરવાથી

માત્ર એક જ દિવસમાં કુદરતી રીતે લિવરને સાફ કરવા જરૂર અપનાવો આ આયુર્વેદિક ઉપચાર, અહી ક્લિક કરી જાણો Read More »

જાણી લો સોજા અને દુખાવાની આયુર્વેદિક દવા, આ ઉપચારથી મળી જશે કાયમી છુટકારો

ખંજવાળ શુષ્ક ત્વચા નબળાઇ તાવ પેટનું ફૂલવું ત્વચામાં ખેંચાણ જેવા લક્ષણો અથવા શરીરમાં ઈજાગ્રસ્ત ભાગમાં દુખાવો અનુભવાય છે જ્યાં સોજો આવે છે. સોજો દૂર કરવા ગાજરનાં બીજ. એક ગ્લાસ પાણીમાં બે ચમચી ગાજરનાં બીજ ઉકાળો અને ત્યારબાદ તેને ઠંડુ પડી જાય પછી પી જાવ. દરરોજ આ ઉપાય કરવાથી સોજો ઝડપથી ઘટાડી શકાય છે. સોજાવાળા સ્થાન

જાણી લો સોજા અને દુખાવાની આયુર્વેદિક દવા, આ ઉપચારથી મળી જશે કાયમી છુટકારો Read More »

માત્ર 20 રૂપિયામાં જ તૈયાર થઈ જાય છે આ ચૂરણ, એકવાર ખઈ લેશોતો 70 વર્ષે પણ થઈ જશો જવાન

કોઈ વ્યક્તિનું શરીર સંપૂર્ણ સ્વસ્થ હોય તો તે અન્ય લોકો કરતા ખુશ અને ધનિક બની શકે છે, પરંતુ જો વ્યક્તિનું શરીરમાં થોડી સમસ્યા હોય તો કેટલીક મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે. આપણા સ્વાસ્થ્યનો સૌથી મોટો દુશ્મન ચિંતા છે, જે એક સારા વ્યક્તિને વૃદ્ધ બનાવે છે. આજે તબીબી જગત એટલું આગળ વધી રહ્યું છે કે તેના

માત્ર 20 રૂપિયામાં જ તૈયાર થઈ જાય છે આ ચૂરણ, એકવાર ખઈ લેશોતો 70 વર્ષે પણ થઈ જશો જવાન Read More »

દરરોજ શારીરિક સબંધ બનાવવાથી થાય છે આટલા ફાયદા, જાણો ક્યાં રોગમાં મળે છે રાહત.. પાત્રીસી વટાવી ગયેલા યુગલોએ ખાસ વાંચવું ..

આજ કાલ લોકો માં ઘણા પ્રકારની નબળાઈ આવી હતી હોય છે. તેનું મુખ્ય કારણ છે વર્તમાન સમયમાં રહેલું વાતાવરણ નું પ્રદુષણ, ખોરાક, બદલતી લાઈફ સ્ટાઇલ, ખોટું ખાનપાન, અને નીયમિય વ્યાયામ ન કરવાને લીધે આવું બધું થાય છે. આવું બધું થવા ને લીધે શરીરમાં કમઝોરી આવી જાય છે અને તેની અસર તમારા લગ્ન જીવન માં પડી

દરરોજ શારીરિક સબંધ બનાવવાથી થાય છે આટલા ફાયદા, જાણો ક્યાં રોગમાં મળે છે રાહત.. પાત્રીસી વટાવી ગયેલા યુગલોએ ખાસ વાંચવું .. Read More »

કોલેસ્ટ્રોલ અને આંતરડાની બીમારી માંથી કાયમી છુટકારો મેળવવા જરૂર કરો આ ઔષધીય ઘાસ ના માત્ર થોડા ટીપાનો ઉપયોગ

લેમનગ્રાસ મેટાબોલિઝમ વધારવા માટે ડિટોક્સ ટી તરીકે વાપરી શકાય છે અને વજન ઘટાડવામાં મદદ કરે છે. લેમનગ્રાસ ટી શરીરમાંથી ટોક્સિન્સ ફ્લશ કરવામાં મદદ કરે છે લેમનગ્રાસ એ શરીર ના સોજો  ઘટાડે છે. લેમનગ્રાસના ફાયદા ઘણા છે અને ભારતમાં એ ઘણાં વર્ષોથી દવાના હેતુથી તેમ જ આયુર્વેદિક પીણાં તરીકે વપરાય છે. પોટેશિયમની માત્રા વધારે હોવાને કારણે

કોલેસ્ટ્રોલ અને આંતરડાની બીમારી માંથી કાયમી છુટકારો મેળવવા જરૂર કરો આ ઔષધીય ઘાસ ના માત્ર થોડા ટીપાનો ઉપયોગ Read More »

શું તમને પણ થાય છે પેશાબ કરતી વખતે જલન કે તેને લગતી કોઈ પણ સમસ્યા છે, તો જરૂર જાણો તેનો આયુર્વેદિક ઉપાય

શરીરમાં પાણીની કમીને કારણે પેશાબનો રંગ પીળો થઈ જાય છે અને બળતરા થવા લાગે છે. જેથી આખા દિવસમાં ભરપૂર પાણી પીવાની આદત રાખો. સાથે નારિયેળ પાણીનું સેવન પણ ડિહાઈડ્રેશન અને પેશાબની બળતરાને ઠીક કરવામાં મદદરૂપ થાઈ છે. નારિયેળ પાણીમાં ગોળ અને ધાણાં પાઉડર મિક્સ કરીને પણ પી શકો છો. કાકડી શીતળ અને પાચક હોવાને કારણે

શું તમને પણ થાય છે પેશાબ કરતી વખતે જલન કે તેને લગતી કોઈ પણ સમસ્યા છે, તો જરૂર જાણો તેનો આયુર્વેદિક ઉપાય Read More »

વગર ઓપરેશન એપેન્ડીક્સ થી કાયમી છુટકારો મેળવવાના જરૂર અપનાવવા જેવો આયુર્વેદિક ઉપચાર, જાણવા માટે અહી ક્લિક કરો

એપેન્ડિક્સને આંત્રપૂચ્છ પણ કહેવામાં આવે છે. પ્રાચીનકાળમાં લોકો જેમાં સેલ્યુલોઝનું પ્રમાણ વધારે હોય તેવો ખોરાક ખાતા હતા. તેના પાચન માટે ત્યારે એપેન્ડિક્સ અગત્યનો ભાગ ભજવતું હતું. એપેન્ડિક્સ એ શરીરના અન્ય અવયવોની જેમ એક અંગ છે. તે મોટા આંતરડાના ભાગ સાથે જોડાયેલું હોય છે. આશરે એક આંગળી જેટલી લંબાઇ ધરાવતું, પોલાણવાળું અને બીજી બાજુથી બંધ હોય

વગર ઓપરેશન એપેન્ડીક્સ થી કાયમી છુટકારો મેળવવાના જરૂર અપનાવવા જેવો આયુર્વેદિક ઉપચાર, જાણવા માટે અહી ક્લિક કરો Read More »

સાંધા ના દુખાવા અને ડાયાબિટીસને જડમૂળ માંથી દૂર કરવા જરૂર કરો આ વસ્તુનું સેવન, અન્ય છાંયકારી ફાયદા જાણીને તમે ચોંકી જશો

મખાના ગોળમટોળ સુકા જેવા લાગે છે. ઘણા ઔષધીય ગુણોથી ભરેલા હોય છે. આપણા સવાસ્થ્યને તંદુરસ્ત રાખવામાં મદદ કરે છે.  મખાનાનો ઉપયોગ ભોજનમાં પણ કરી શકીએ છીએ. મખાનામાં પ્રોટીન અને કાર્બોહાઈડ્રેટ ખુબ જ પ્રમાણમાં મળી આવે છે. મખાનાથી બનેલી ખીર ખુબ સ્વાદિષ્ઠ હોય છે.  શાકભાજી અને ભજીયામાં પણ નાખવામાં આવે છે. મખાના ખાવાથી શરીરના ઘણા રોગોમાંથી

સાંધા ના દુખાવા અને ડાયાબિટીસને જડમૂળ માંથી દૂર કરવા જરૂર કરો આ વસ્તુનું સેવન, અન્ય છાંયકારી ફાયદા જાણીને તમે ચોંકી જશો Read More »

શું તમે પણ વાપરી રહ્યા છો સેનિટાયજર ? તો થઈ જાવ સાવધાન થઈ શકે છે આ ગંભીર બીમારીઓ

કેટલાક લોકો ની ટેવ હોય છે કે વારે ઘડીએ હેન્ડ સેનીટાઇઝર વાપરવાથી હાથ હમેશા ચોખ્ખા રહે છે.ભોજન પહેલા કે ટોયલેટ કર્યા પછી ઘણા લોકો પોતાના હાથ સેનીટાઇઝર થી ધોવે છે.  તેઓ માને છે કે હેન્ડ વોશ અને સફાઈ માટે આ શ્રેષ્ટ વિકલ્પ છે. પણ આવું નથી, તાજેતરના સંશોધનોથી જાહેર કરાયું છે કે તે આપણા સ્વાસ્થ્ય

શું તમે પણ વાપરી રહ્યા છો સેનિટાયજર ? તો થઈ જાવ સાવધાન થઈ શકે છે આ ગંભીર બીમારીઓ Read More »

Scroll to Top